________________
૧૪૧
તિસૂક્ષ્મ ચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતુ જાય છે, ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઈ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જ્યારે વૃદ્ધિ પામતી ઉત્કૃષ્ટ કોટિએ પહેાંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિએ ધ્યેયમાં તદાકાર થઈ જાય છે અને તે જ ધ્યાન- સિદ્ધિ છે.
કાયાત્સ` પારીને એક પુણ્યાત્મા જે સ્તુતિ માલે છે તે બાકીના બધા કાયાત્સમાં રહીને જ સાંભળે છે; એટલે તે પરમાત્મસ્તુતિ પણ ચૈત્યસ્તવરૂપ કાયાત્સગનું જ એક અંગ ખની રહે છે.
Jain Educationa International
卐
For Personal and Private Use Only
www.jainelibrary.org