________________
૧૪૦
અને વિશદ સમજણથી ચિત્તનું એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે, જે પ્રવૃત્તિની સ્થિરતા માટે અતિ ઉપયાગી છે. આ સમજણુ પણ વ માના એટલે યથાર્થ જોઈ એ.
"
(૩) ધિઈ એ : કાયે!ત્સર્ગની સિદ્ધિને ત્રીજો ઉપાય 4 કૃતિ છે. ધૃતિ એટલે ધૈર્ય, સંતાષ કે ચિત્તની સ્વસ્થતા. આના પરમાર્થ એ છે કે જે ચિત્ત લાભનુ કારણ મળતાં ના આવેશમાં આવતું નથી કે હ નું કારણ ઉપસ્થિત થતાં શેકમાં ગરકાવ બની જતું નથી; પણ સદા સંતુષ્ટ અને સ્વચ્છ રહે છે, તે જ ચિત્ત ધમ ધ્યાનમાં સારી રીતે સ્થિર રહી શકે છે. ધૃતિ જેટલી ઉત્તમ, તેટલી ધ્યાનની સિદ્ધિ વધારે નજીક.
(૪) ધારણાએ : કાયોત્સર્ગની સિદ્ધિના ચોથા ઉપાય ‘ધારણા' છે. ધારણા એટલે ધ્યેયની અવિસ્મૃતિ. પૂ કાલે ચિત્તમાં પડેલા સંસ્કારનુ ઉદ્ધેધન થાય તેને સ્મૃતિ કહેવાય અને તેનાથી વિપરીત સ્થિતિને વિસ્મૃતિ કહેવાય. જ્યાં આવી વિસ્મૃતિના અભાવ હેાય ત્યાં ધારણાની ઉપસ્થિતિ ગણાય અને તે ચિત્તવૃત્તિના પ્રવાહને એકસરખા ધ્યેય તરફ લઈ જાય છે. ધારણાશક્તિ જેમ જેમ પ્રખર થતી જાય છે, તેમ તેમ ધ્યાનસિદ્ધિ નજીક આવતી જાય છે.
(૫) અણુપેહાએ : કાયોત્સર્ગની સિદ્ધિના પાંચમા અને છેલ્લા ઉપાય ‘ અનુપ્રેક્ષા ' છે. અનુપ્રેક્ષા એટલે તત્ત્વચિંતન. વધારે કહીએ તે ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org