________________
૧૫૩
| હું ખૂબ સારી રીતે-ઉત્કટ ભાવથી (કામ) નમું છું. મારા
[સવાલ: વીરને આગમરૂપી સાગર કે છે? ઉત્તર ] જે જ્ઞાન વડે અગાધ-ઊંડે છે.
જે સુંદર પદ-રચનારૂપ પદવી) જલના સમૂહ [પૂરી વડે મને હર છે,
જે જીવદયા (જીવહિંસાના સિદ્ધાન્તોની અનેક [અવિરલ] લહરીઓના સંગમથવાને લીધે ગંભીર દેહસ્વરૂપ છે.
જેમાં ચૂલિકાઓ રૂપ ભરતીઓ છે; [ચૂલાવેલ]
જે ઉત્તમ (ગુરુ) આલાપક (ગામ) રૂપ મણિથી ભરપૂર [સંકુલ છે.
જેને કિનારે ઘણે દૂર છે, દરપાર) જે ઉત્તમ છે [સારં]
તે વીર પ્રભુના આગમરૂપી સમુદ્રને હું આદરપૂર્વક [સાદ]
અને સારી રીતે [સાધુ સેવું છું. ૫૩
મૂળપર્યન્ત ડેલી ઊઠવાથી [આમૂલ–આલેલી ખરી પડેલા મકરન્દની અત્યન્ત સુગંધમાં માન થયેલા [લીઢ]. જે ચપેલ લિલ) ભમરાના વૃન્દ, [આલિ માલા]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org