________________
પાઠ: ૨૪
શ્રુત-સ્તવ
ભૂમિકા
શ્રીતી કરદેવાએ જે ઉપદેશ આપ્યા હતા, તે તેમના અતિ બુદ્ધિશાળી અને લબ્ધિ–સંપન્ન આદ્ય શિષ્યાએ સારી રીતે ઝીલી લીધા હતા, અને તેને સાહિત્યના રૂપમાં. વ્યવસ્થિત કર્યાં હતા. આ રીતે જે સાહિત્યનું નિર્માણ થયું, તેને શ્રુતજ્ઞાન તરીકે આળખાવવામાં આવે છે અને તેની સ્તુતિ કરવી તેના ગુણાનું વર્ણન કરવુ. એ પ્રસ્તુત સૂત્રને હેતુ છે, તેથી તે શ્રુતધમ, સ્તુતિ કહેવાય છે.
આ શ્રુતના ઉદ્ભવ શ્રી તીથ કરદેવા દ્વારા થયેલેા હાવાથી પ્રથમ સ્તુતિ તેમની કરવામાં આવે છે, જે લેાકે એમ માને છે કે અમુક શાસ્રા અથવા વેદો અપૌરુષેય છે, એટલે કે તેની ઉત્પત્તિ કોઈ પુરુષ દ્વારા થઈ નથી તે માન્યતા આ રીતે નિરાધાર ઠરે છે. વાણીરૂપી શબ્દનુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org