Book Title: Pratikraman Sutra Vivechana Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 186
________________ પાઠ : ૨૭ ભગવદાદિ—વન્દન ભૂમિકા આધ્યાત્મિક જીવનના વિકાસમાં જેના ઉત્કૃષ્ટ ઉપકાર છે તે—તીથંકરભગવંત તથા ધર્માચાર્ય, [ પટ્ટાચાર્ય ], આચાય, ઉપાધ્યાય અને સ સાધુ ભગવંતે—નું પુનઃ પુનઃ કૃતજ્ઞતાભાવે સ્મરણ અને વન્દન કરવું જોઈ એ. આથી વિશિષ્ટ ભાવવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ચારેયને ઇચ્છામિ ખમાસમણા રૂપ થાભવદનરૂપે દરેક વખત ખમાસમણું દઈને-વંદન કરવાનુ છે. દેવવન્તન કરીને આ ચારને વંદન કરવાનુ છે. આ સૂત્રની ભાષા મુખ્યત્વે સંસ્કૃત છે અને અપભ્રંશના પ્રત્યય છે. [૧] શાસ્ત્રીય નામ : ભગવદાદિ—વન્દન સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : ભગવાનહું સૂત્ર. [૩] વિષય : ઉપકારીજનાને વંદન. [૪] મહત્ત્વના ફલિતાથ : ભૂમિકામાં જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216