________________
પાઠ : ૨૦
પ્રાણિધાન સૂત્ર
અથવા પ્રાર્થના સૂત્ર
ભૂમિકા કઈ પણ ધર્મક્રિયા કરતાં ચિત્ત [આશય ] શુદ્ધ હેવું જોઈએ. ચિત્તની શુદ્ધિમાં વિધિ, ભાલ્લાસ, આરાધકભાવ વગેરેની જેમ લક્ષ પણ કારણ છે. જે આપણું લક્ષ શુદ્ધ હોય તે ચિત્ત શુદ્ધ કહેવાય. અન્યથા અશુદ્ધ કહેવાય. આ લક્ષને [ અથવા ધ્યેયને] પ્રણિધાન કહેવામાં આવે છે.
અત્યાર સુધીમાં જે ચૈત્યવન્દનની ક્રિયા કરી તેની પાછળ અનેક લક્ષ હોઈ શકે છે. આ પ્રણિધાન સૂત્ર આપણા લક્ષની વાત કરે છે. આપણે જે ચૈત્યવદન કર્યું તેમાં અમારાં પ્રણિધાનરૂપે મુખ્યત્વે માત્ર મોક્ષ છે અને તેને આંબવા માટે ૧૩ બાબતે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org