Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ કરી મધ્ય રૈવેયકમાં ઉત્પન્ન થવું. ર૭ સાગરાયુ. ભિલ્લનું મરીને 7 મી નરકે જવું. . 130 થી 186 સર્ગ ચે. ભવ 8-9 જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સુરપુર નામે નગર, વજુબાહુ રાજા, સુદર્શના રાણ, મધ્ય રૈવેયકથી એવી ચેઇ સ્વપ્ન સૂચિત , વર્ણબાહુ નામે પુત્ર થવું. પુત્રને રાજ્ય આપી વજુબાહુએ લીધેલ દીક્ષા, તેમને કેવળજ્ઞાન અને ટેક્ષગમન. - રાજ્ય પાળતાં એકદા વનમાં જવું. એક હસ્તી દેખો. તેની પાછળ ગમન. ઉછાળે મારી ઉપર ચડી બેસવું. હાથીનું ઉત્પતવું. વૈતા પર લઈ જઈ એક નગર સમીપે મૂકવું. ઉત્તરશ્રેણીના અધિપતિ મણિચૂડને કહેવું. મણિચૂડનું સત્કાર કરીને નગરમાં લાવવું. પિતાની પુત્રી પદ્માવતીને પરણવા કહેવું. દક્ષણશ્રેણીના અધિપતિ રચૂડે પણ પિતાની પુત્રી આપવી. 5000 કન્યા સાથે પાણિગ્રહણ. તેને લઈને પોતાને નગરે આવવું. ચૌદ રત્નનું પ્રગટ થવું. ચક્રનું આયુધ શાળામાંથી બહાર નીકળવું. તેની પાછળ ચાલી છ ખંડ સાધવા. નવ નિધાનની પ્રાપ્તિ. પિતાને નગરે આવવું. બારવણી રાજ્યાભિષેક મહોત્સવ. ચક્રીની અદ્ધિનું વર્ણન. અન્યદા જગન્નાથ તીર્થકરનું પધારવું. રાજાનું વાંદવા જવું. - પ્રભુની દેશના. સમકિત પ્રાપ્ત થવા માટે મિથ્યાત્વ તજવું. મિથ્યા ત્વના 80 વિગેરે ભેદ. દેશનાંતે ઉહાપોહ કરતાં ચકીને થયેલ જાતિસમરણ. પૂર્વચારિત્રનું મરણ. વૈરાગ્ય. પંચમુછી લેચ. દીક્ષા ગ્રહણ ગીતાર્થ થવું. એકલવિહારી થવું. વીશસ્થાનકનું આરાધન. વિહાર કરતાં ક્ષીરગિરિગમન. કમઠના જીવનું નરકમાંથી નીકળી ત્યાં સિંહ થવું. મુનિને જોઈને તેને ઉપજેલ દ્વેષ. તેણે કરેલ ચપેટાનો પ્રહાર. મુનિએ કરેલ આરાધના. દશમે દેવલેકે દેવપણે ઉપજવું. 20 સાગર આયુ. સિંહનું મરીને ચેથી નરકે જવું. ત્યાંથી નીકળીને તેનું તિર્યંચ ગતિમાં પરિભ્રમણ. પૃષ્ઠ. 187 થી 197. P.P.AC. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 384