________________
૧૯૫૦ માં પ્રાંતીજમાં હેગને રોગ ફાટી નીકળે અને તે રાગે ઘણા ના લેગ લીધેલા તેમાં આ કુટુંબને પણ સમાવેશ થાય છે. લગ્ન કરેલ પુત્રી મણું આ પ્લેગના રોગમાં સપડાઈને મૃત્યુ પામી. આ વર્ષની શરૂઆતમાં માતા રળિયાત પણ ગુજરી ગયા. તેમના કાકાના દીકરા મણિલાલ પણ સપાટામાં આવી ગયા.
પિતાની માતા તેમજ પુત્રીના સ્વર્ગવાસને ઘા રૂઝાણે નહીં તેવામાં ૧૯૬૩માં તેમની પત્ની સાંકુ પણ ગુજરી ગયા એટલે શેઠ પિચીલાલભાઈને ઘણે જ આઘાત લાગ્યો, તબીયત લથડવા માંડી. છેવટે આશરે પીસ્તાલીશ વર્ષની વયે તેઓ પણ પોતાની પત્નીને સ્વર્ગવાસ બાદ પંદર દિવસે, આશરે એક લાખ રૂપિયાનું દ્રઢ કરી ફાગણ શુદિ ૯ ના રોજ સ્વર્ગવાસી થયા.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે તેમના કાકાના દીકરા શાહ કેશવલાલ ત્રીકમદાસ, રને શાહ બુલાખીદાસ હાથીભાઈ વિગેરે કાર્ય કરતા હતા. તેઓએ દ્રષ્ટી તરીકે પિતાનું કાર્ય સારી રીતે મજાવ્યું અને જેમ જેમ રકમ વસુલ આવતી ગઈ તેમ તેમ ટ્રસ્ટના ઉદ્દેશ અનુસાર તેને યય કરવા લાગ્યા. ચાલીશ વર્ષથી આ રટને સારી રીતે અમલ થઈ રહ્યો છે, જે પ્રશંસા ને ધન્યવાદને પાત્ર છે. ઉપરાંત ટ્રસ્ટીઓ સ્વર્ગવાસી થતાં ટ્રસ્ટમાં લખ્યા પ્રમાણે હાલમાં શાહ રતિલાલ કેશવલાલ તેમજ શાહ વાહલાલ ડુંગરશી ટ્રસ્ટની વ્યવસ્થા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com