Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 45
________________ કુંભારીયાજી માળા નાખી શક્યાં નથી પરંતુ તેથી પ્રકાશમાં ઘટાડા થયા છે. દેરાસરના શિખરને ઘાટ આમરણની કોતરણીવાળા છે, સલામ'ડપ અને કેરીના ઘુમટ સામરણથી વિભૂષિત છે. ૫. ઉપરના ચાર દેશસરા ઉપરાંત પાંચમુ' દેરું' મોટા દેશસરની દક્ષિણે મસા વાર દૂર આવેલુ છે. તેને સ’ભવનાથનુ દેરાસર કહેવામાં આવે છે. આ દેશસર્ ઉપરનાં ચાર દેરાસર કરતાં નાનું છે, તેમજ બીજા દેરાસરે કરતાં ઘેાડુ' દૂર છે. ઘાટ પણ જુદા છે, તેથી મૂળ આરાસાણ ગામનું દેરાસર હાય એમ જણાય છે. ગભારામાં એક પ્રતિમાજી છે. તેના ઉપર લેખ નથી. લછન જોતાં સિંહનું જણાય છે, તેથી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ હોય એમ માનવામાં આવે છે. સાધુ મુનિ મહારાજ પણ એમ જ ધારે છે. સિંહને ઘેાડા માની સ’ભવનાથની પ્રતિમાજી જાણ્યાં ઢાય અને તે નામ પ્રચલિત થયુ' હોય એમ જણાય છે. ગભારા બહાર બારણામાંથી નીકળતાં ડાબી બાજુના ગાખલામાં બે મૂર્તિ સ્રીપુરુષની છે. તે કોઈ ગૃહસ્થની હોય એમ જણાય છે. પૂર્વ તરફના બારણા પાસે દીવાલમાં ગોખલામાં એક નાની ખંડિત પ્રતિમાજી છે. સલામ'ડપમાં મૂર્તિએ બેસાડવાના નાના ગેાખલા પરધર સાથેના છે. સભામ ́ડપની બહાર છૂટા માટલા ઉપર રંગમંડપ ઘુમટ સાથે છે. ડેરા ફરતા કાટ છે. ૨૭ ઉપર બત ૦૫ મુજબ દેશસરા પાંચ છે તે એકબીજાથી જુદાં અને છૂટાં છે. નેમિનાથ ભગવાનના મોટા દેરાસરના રંગમ’ડપમાં એક બાંયરું' છે. તે મેટુ છે. તેનુ' મેઢું ખુલ્લું છે અને અંડર ઉતરી શકાય છે. તેમાં એકાદ બે ખડિત પ્રતિમા છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84