________________
વાણિયાની ઉત્પત્તિ
વાણીયા ચોરાશી નાતના કહેવાય છે. તેમાં ઉપરની શ્રીમાળી,ઓસવાલ, પિરવાડ સિવાય બીજી નાતના વાણીયા થયા તે જ્ઞાતિનાં નામ નીચે પ્રમાણે છે
ખડાયતા, ખડેર, ખંડેલ, કઠણેરા, કોકિલા, કપાળ, નાઈલ, નાગર, નાણુવાલ, મોટાલાડ, લાડુઆશ્રીમાળી, હાલર, હરસુરા, ( હરસેલા), હુંબડ, શ્રીગોડ, ઝાલેરા, જેગડા, ધાકડીયા, વડીયા, ભુગડા, બ્રહાણેવિધુ, વાયડા, ગાંભુ, અડાલજા, મોઢ, માંડલીયા, પંચમ, પુષ્કરા, જંબુસશ, સુભટવાલ, મંડોવરા, અસ્થતિ, અચ્છતિવાલ, સુરહિયા, માથર, કબેજા, કરહિયા, પિરૂઆડ, સોરઠીયા, પદ્ધિવાલ, મડાહડા, મંડે, મેવાડા, વાલમ, છાવા, ચિત્રાવાલ, વઘેર, નરસંગુરા, સરખંડેર, ભુમા, નાગદ્રક, અગ્રવાલ, બાબર, વધણરા, (ધણુ કે ધીણેજ), વસુર, અસ્થિકી, અષ્ટવકી, પદમાદકી, ગોલવાલ, નારી, તેરેઢા, સાચોરા, ભાંડેરા, જેરાણા, નીમા, વઘટીયા, કોટવાલ, દાહિવ, સેનીસાથ, મયાલ, રાજશાખા, લઘુશાખા, વાડી શાખા, બે શાખા, ચશાખા, સુરાણા, રાજુરા, મેલિતવાલ, મુડેરા, આણદારાં
અઢાર વર્ણ કહેવાય છે, તે નીચે પ્રમાણે છે
બ્રાદ્યાણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ, કંદેઈ, કાછીઆ, કુંભાર, માળી, મનિયા, સુતાર, ભેસાઈત, તરબોળી, સોની, ઘાંચા, છીપા, લુહાર, મોચી, ચમાર, આ રીતે અઢાર વર્ણ છે.
% વાણિયા ચોરાશી રાતિના કહેવાય છે, પs ઉપર જે નામ બતામાં છે તે ગણતાં ૭૫ થાય છે, તેમાં મુખ્ય થીમાળી, ઓસવાળ, પ્રાગવાટ ત્રણ મેળવતાં ૭૪ થાય છે. વિમળપ્રબંધમાં જે લખેલું તે પ્રમાણે અહીં જ્ઞાતિનાં નામ લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com