________________
સ્તવને
[[ શ્રી કુંભારીયાજીમાં પાંચ જિનાલયમાં જે જે મૂળનાયક ભગવતે છે, તેમના સ્તવને ભાવિકેને ઉપયોગી થશે તેમ જાણું પ્રાચીન સ્તવને આપવામાં આવે છે.]
મોયદ આનંદઘનજીકૃત શ્રી હષભદેવ જિન સ્તવન
(રાગ મારૂ–પરીક્ષાની દલી.) અષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, એર ન ચાહ રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. સ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રેનિરુપાયિક કહી ૨, સોપાયિક ધન ખાય. સ. ૨ • કોઈ કંત કારણ કાઇભક્ષણ કરે રે, મહશું કેતને ધ્યાય
એ મેલે નવી કરિયે સંભવે રે, મેળે ઠામ ન હોય. . ૩ કઈ પતિરંજન અતિ ઘણે તપ કરે છે, પતિરંજન તન તા૫ એ પતિરંજન મેં નવી ચિત્ત ધરે, રંજન પાતુ મિલાપ. સ. ૪ કે ઈ કર લીલા રે અલખ અલપત રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવી ઘટે રે, લેવા દેવા વિવાય. સ. ૫ ચિત્ત પ્રસને પૂજન ફહ કહું રે, પૂજ અખંડિત એવ; કપટ રહિત થઈ આતમ અ૫ રે, આનંદઘન પર « જ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com