Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 71
________________ કુંભારીયાજી ૧૩ આબુરેડ આવતાં આઠ આના દાંતા રાજ્યના ટેક્ષના એમ ટીકીટમાં લખેલું હોય છે તેથી મોટરમાં પણ રાજને કર લાગે છે. આખરેડથી માતાજી ફક્ત ૧૩ માઈલ છે. એક કલાકમાં આબુરોડથી માતાજી અવાય-જવાય છે. તેર માઈલના રસ્તા માટે આ ભાડું સખત છે. આ રસ્તે માવનાર જાત્રાળુ કેટલાક પગે ચાલીને પણ આવે છે, તેમને રસ્તામાં ચોકી વિગેરે કર આપવા પડે છે. કુંભારીયાજી સીધા આવનાર જાત્રાળ માતાજીમાં થઇ મજૂર પાસે સામાન ઉપડાવીને કુંભારીયાજી આવે છે. મોટરની સગવડ કુંભારીયાજી તથા કેટેશ્વર માટે જુદી છે અને તેની ઓફિસ માતાજીના ઉગમણ ઝાંપે છે. આ મોટરવાળા કોટેશ્વર જનાર આવનાર જાત્રાળુ માટે રૂા. ૦-૧૨-૦ ભાડું લે છે. કુંભારીયાઇ જવા આવવા માટે કંઇ નિયમ નથી. તેમજ છૂટાછવાયા જાત્રાળુ માટે મોટરની સગવડ ભાગ્યે જ મળી શકે છે. જે કેટે વર જનારી મોટર તૈયાર હોય અને તેમાં જગ્યા છે તે કુંભારીયાજી જનાર જાત્રાળુને બેસાડવામાં આવે છે અને જ્યાં કુંભારીયાજીની સડક જુદી પડે છે ત્યાં ઉતારો મૂકવામાં આવે છે. પાસે સામાન હોય તે ત્યાં મજૂર મળવાની પણ મુશ્કેલી ઊભી થાય છે, તેથી જાત્રાળુ બનતાં સુધી માતાજીથી મજૂર પાસે સામાન ઉપડાવી કુંભારીયા આવે છે. સ્પેશીયલ મેટર કરનાર ઠેઠ કંથારીયાજી દેરા પાસે અગર ધર્મશાળા પાસે આવીને ઉતરે છે પણ તેમની પાસેદી ભાડાની રકમ સંગ પ્રમાણે ૨.૪૮૦૦ થી રૂ. ૧૨ સુધી લે છે તેથી કુંભાયા આવવાની સગવડ માટે મોટરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84