________________
કુંભારીયાજી
મોસમમાં ઠંડી હવાને લીધે જાત્રાળુ સારા પ્રમાણમાં આવે, સાધુ–સાવી આવે તે વખતે બધાની સગવડ સારી રીતે કરવી તે પેઢીના વહીવટ કરનારને મુશ્કેલ સવાલ થઈ પડે છે. તેથી બીજી આધુનિક સગવડવાળી ધર્મશાળા સુરતમાં કરાવવાની જરૂર છે. જીર્ણોદ્ધાર વખતે ધર્મશાળા કરાવવાની હતી, તેના માટે જોઈતી સામગ્રી પર ઇંટેની તજવીજ થએલી અને પાયા દાવેલા પણ તે કામ બની શક્યું નહીં. અનેઈટ વાડો અને પત્થર રફેદફે થાય છે. ગાદલાં ગંદડાંની પણ વધારે જાત્રાળુ આવતાં અડચણ પડે છે. પણ તે કરાવવાની તજવીજ ચાલુ છે એમ જાણવામાં આવેલ છે.
પાણીની સગવડ પણ પૂરતા પ્રમાણમાં નથી. શ્રી શાતિનાથ ભગવાનના દેરાસરની આગળ નીચાણમાં એક કૂવે છે. તેનું પાણુ સારું છે પણ તે દૂર પડે છે. જીર્ણોદ્વાર વખતે કૂ કરવાનું હતું તે કામ પણ બંધ રહેલું છે. અને કૂવા માટે કરેલો ખાડો પુરાતે જાય છે. પાણીના અભાવે બગીચો પણ સારો મોટા બધા દેરાસ૨માં પૂરતા પ્રમાણમાં ફૂલ પહોંચે તેવો થઈ શકતું નથી.
અને મહાવીર સ્વામી અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની વચમાં ચોક છે તે મૂકી ઉત્તરાદા બારનું મકાન છે તે છતાર વખતે બંધાવેલું છે અને તેમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે. તેના મેડા ઉપર ત્રણ ઓરડા અને અગાસી છે અને એક ઓરડી છે. એારડામાં
જાત્રાળુ તથા સાધુ સાધ્વી ઊતરે છે. ઓરતમાં શ્રી મણીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com