________________
૩૮
કુંભારીયાજી પણ રતાની વિકટતાને અંગે પૂરતા પ્રમાણમાં જાત્રાળુને અભાવ અને દેરાસરની શોચનીય સ્થિતિ હેવાથી આવક યણ પૂરતી થતી નહીં અને તેમ હોવાથી સગવડને અભાવ હેય તે દેખીતું છે. છેલ્લા વખતમાં દાંતા ગામના સંઘને વહીવટ હતું અને એકાદ પૂજારી અહીં રહેતે.
જાત્રાળુને ઉતરવા માટે ધર્મશાળા પહેલાં અહી હતી કે નહીં તેને કંઈ આધાર મળતું નથી પણ કેટલાક જૂના માણસના કહેવાથી જણાય છે કે અમદાવાદના શેઠ મનસુખભાઈ ભગુભાઈએ સં. ૧૫૭માં જૂની પડી ગએલી ધર્મશાળા હતી ત્યાં ફરી ધર્મશાળા બાંધી. આ ધર્મશાળા અત્યારે મોજુદ છે. ધર્મશાળાની પશ્ચિમ દિશાએ થોડે દૂર એક જૂને કુંડ છે, તેને પણ ધર્મશાળા બાંધતી વખતે દૂરસ્ત કરાવે છે.
ધર્મશાળાની પૂર્વમાં-ધર્મશાળાની નજીક ઉત્તરદક્ષિણ કોટની દીવાલ છે, અને તે ધર્મશાળાની પાછળના ભાગમાં થોડે દૂર જઈ ખૂણે પાડી, પૂર્વ દિશા તરફ વાળી છે અને શાતિનાથના દેરાસરની આગળ લાવવાનું વિચાર હશે. પણ દીવાલ અધૂરી રહેલી છે. આ દીવાલ જૂને કેટ જે મોટા દેરાની પશ્ચિમથી દક્ષિણ તરફ ટેકરીઓ ઉપર જાય છે તેની બરાબર સામે છે. આ દીવાલ કોણે કયારે બાંધી તે જાણવામાં આવ્યું નથી.
સં. ૧૯૬૦ના આ મહિનામાં આ પુરિતકાના લેખક અંબાજી આવેલ અને કુંભારીયાજીનાં દર્શન કરવા અંબાજીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com