Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 59
________________ કુંભારીયાજી કા નાખવા જેવું લાગ્યું તે કાઢી નાંખી નવા નખાવવા શરૂ કર્યાં. અંદર ને બહાર સારૂં કરાવવાનું ચાલુ થયું સે ઇંડા મજૂરા કામ કરવા લાગ્યા. જંગલ દૂર કરાવવામાં આવ્યું. આ છીહારનું કામ ત્રણ વરસ ચાલ્યુ. પેઢીએ જોઇતી સગવડ માટે નામદાર શીરહી દરબાર અને નામદાર દાંતાના રાણાસાહેબની મદદ માગી અને તે મદદ તેમણે ખુશીની સાથે માપી એટલે જીર્ણોદ્વાર માટે જોઈતા સામાન વગેરે જકાતથી મુકત રહ્યાં. ત્રણ વરસ જીર્ણોદ્ધારનું કામ ચાલ્યુ. અને દેરાસરા નવા જેવા થઇ દીપવા લાગ્યાં– જાત્રાળુ માટે નહાવા ધાવાની, કપડાંલતાની, સેવા-પૂજાની સગવડ કરી, વાસણુ ગાડાંની ગાઠવણુ કરી અને તીથની જાહેાજલાલી વધી. સ. ૧૯૯૦ ની સાલમાં જૂના ધ્વજાદંડ ઊતારી વિધિપૂર્વક નવા ચડાવવામાં આવ્યા. વો. દ્વારના કામમાં પેઢીએ લાખે! રૂપીયાના ખચ' કર્યાં. Íદ્વાર થવાથી જાત્રાળુની આવક વધી. સાધુ સાધ્વી પણ પહેલા કરતાં વિશેષ આવવા લાગ્યા. સ્થળની રમણિકતા વધી. આજુબાજુ સુંદર પહાડ, જંગલ અને તેમાં સુંદર કારીગરીવાળા સુરમ્ય દેરાસરા, જિનેશ્વર ભગવાનની અદ્ભુત તેજસ્વી પ્રતિમાજી અને હવાપાણીની ઉત્તમતાથી જાત્રાળુના મનને જે શાન્તિ અને સ્વસ્થતા એઈએ તે મહીં સહેજે ઉત્પન્ન થાય છે. ગભાણમાતાજીની જાત્રાને દાલ હલી જાત્રાળુ માવે છે. તે તમામ જૈન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84