________________
૩ર
કુંભારીયાજી
વસવાટ કર્યો હાય તેથી દેરાસરા અંદર અને બહાર કાળાં થતાં ગયાં અને સ્ત્રાવી સ્થિતિમાં સં. ૧૩૫૬ થી ૧૬૭૫ સુધી ઊભાં રહ્યાં અને કાળાશના થર ઉપર થર જામતા ગયા. આ મદિરાથી એક માઈલ દૂર અખાજીનું સ્થાનક છે અને ગુજરાત મારવાડના ઘણા જાત્રાળુઓ ત્યાં આવે છે, અલાઉદ્દીન માદશાહની પછી કેટલાક માદશાહના વખતમાં કઈક શાંતિને સમય આવેલા અને અકબર બાદશાહના વખતમાં સારી રીતે શાંતિ હતી. તે વખતમાં અંબાજીની જાત્રાએ સારી રીતે યાત્રાળુ માવવા માંડ્યા. તે અને માતાજીમાં જે જનેતા રહેતા તેમણે અંબાજીને મહિમા વધારવા આ દેરાસરા સંબંધી ખાટી વાત વહેતી મૂકી, જો કે અંબાજી માતા શ્રી નેમનાથ પ્રભુની શાસનદેવી છે, આચાય મહારાજ શ્રી ધમઘાષસૂરિને તે દેવી પ્રત્યક્ષ હતાં, અને સૂરિમહારાજના ઉપદેશથી વિમળશાહે આરાસણ આવી તપ કરેલુ' અને દેવી પ્રસન્ન થયેલાં એટલે નીચેની વાત લેાકેાની ઉપજાવી કાઢેલી છે એમ ચાસ મનાય છે. માતાજીને મહિમા જગતમાં જાણીતા છે, પણ જનેતર અજ્ઞાની અને વહેમી માણુસાએ એવી વાત ચલાવી કે-વિમળશાહને માતાજી પ્રસન્ન થયાં અને એક રાતમાં ૩૬૦ દેરાં બધાવ્યાં, પછી વિમળશાહને કાના પ્રતાપે દેરાં બંધાયાં એમ માતાજીએ પૂછ્યુ. ત્યારે વિમળશાહે જવાબ દીધા કે ગુરુના પ્રતાપે. આવી રીતે દૈવીએ ત્રણ વાર પૂછ્યું. તેના તેવા જ ઉત્તર મળવાથી માતાજીએ દેરાં ખાળી નાખ્યાં અને નમૂનાનાં સાડાત્રણ દેશં રાખ્યાં. વિમળશાહ ભેાંયરામાં થઈ નાસીને ખબૂ ઉપર
ચાક્કસ
જતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com