Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 49
________________ કુંભારીયાજી ૩૧ ઘાએ તેડી નાખી. જે પાંખડી બનાવવામાં કારીગરે એ પેાતાની કળા વાપરેલી તેને એક ક્ષણમાં નાશ કર્યાં. આારાસણના નગરજના ભયભીત થએલા હતાં તેમને લૂટી લીધા, મારી નાખ્યા અને કેટલાક નાસી ગયા. ગામને લૂટી માળી નાખ્યું' અને આગળ ચાલ્યા ગયા. ચંદ્રાવતીના પશુ સા સમયમાં નાશ થયેા. આમૂના મંદિરને નુકશાન કર્યુ. સર્વત્ર હાહાકાર વ્યાપી ગયે અને મુલક ઉજ્જડ થઈ ગયા, વસ્તી રહી નહીં. દેરાસરા ખાલી જ'ગલ વચ્ચે ઊભાં રહ્યાં. હિન્દુસ્તાનને મુસલમાની વખતમાં બહુ જ સહન કરવું પડયું છે. હિન્દુસ્તાનના રજપુત રાજ્યે અંદરઅંદરના ઝઘડાએને લઇ અરસપરસ : લડી-ઝઘડી બહુ જ નબળા પડી ગયા હતા તેથી સામે થવાની હીમ્મત રહી નહાતી તેથી કાઈ સામે થઇ શકયુ નહી. કેઈ એકાદ શૂરવીર રાજા સામે થાય તે બાદશાહુના બળે આગળ તેને નાશ થતા અગર તાબે થવુ પડતુ એમ ઇતિહાસ કહે છે. મુસલમાનોએ આ સ્થિતિના લાભ લઈ સ ંસ્કૃતિ અને કળાના નાશ કર્યો. લૂંટફાટ કરી ગામે સળગાવ્યાં. ખેતીવાડી પાયમાલ કરી લેાકેાનો નાશ કર્યો અને જે હાથમાં આવ્યા તેમને જબરજસ્તીથી વટલાવી મુસલમાન કર્યા. આ આફતમાંથી આરાસણ પણુ બચી શકયું નહીં. આરાસાણમાં ચારે તરફ ટેકરીએ, ડુંગરા અને પહાડા છે. વસ્તી રહી નહેાતી. દેરાસરા ખાલી ઊભા હતાં. ત્યાં દિવસે દિવસે ઝાડી જામી ગઈ ને જગă થયું. તાપ, વરસાદ અને જગલમાં જે કુદરતી માગ લાગી તેના ધૂમાડા લાગવાથી તેમજ જંગલી લેાકાએ સૂના પડેલા દેરાસરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84