Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 47
________________ કુંભારીયા પાટણના પ્રધાન હતા. કેશવની આી બહુ જ રૂપાળી હતી. તેના પ્રત્યે રાજા કરણની બૂરી દાનત થઈ અને કેઈ પણ પ્રકારે તેને મેળવવાના પ્રયાસ કરવા માંડ્યો પણ બન્ને પ્રધાને પાટણમાં હોય ત્યાં સુધી કંઈ બની શકશે નહિ, એમ વિચારી માધવને કામ બતાવી દેશવર મોકલે. તેના ગયા પછી કેશવની સ્ત્રીને રાજમહેલમાં આણી લાવવા પ્રપંચ કરી માણસે મોકલ્યા. કેશવે પિતાની આબરૂ બચાવવા પ્રયાસ કર્યો પણ સત્તા આગળ શાણપણ નિષ્ફળ નીવડયું. છેવટે કેશવ મૃત્યુને આધીન બને અને તેની પત્ની કમળાદેવીને દરબારમાં લાવવમાં આવી. માધવ બહાર ગામથી આવ્યું ત્યારે તેના જાણવામાં આ બધી હક્ત આવી અને તેને બહુ જ ગુસ્સો ચડ્યો પણ એકલાથી રાવની સામે બાથ ભીડાય એમ ન હતું અને બીજી બાજુ વેરની જવાળા ભભુકી રહી હતી. પિતાના અવિચારી પગલાથી રાજ્યને, કરણને અને દેશને નાશ થશે તેને કંઈ પણ વિચાર કર્યા સિવાય તે પાટણથી નીકળી દિલ્લીના બાદશાહને ગુજરાત ઉપર ચઢાઈ કરવા સમજાવવા માટે દીલી ગયે. આ વખતે દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદીન ખૂની બાદશાહ હતું. તે બહુ જ કૂર અને ધર્મઝનૂની હતે. માધવે તેને મળી બધી હકીકત કહીને ગુજરાત જીતવા સમજાવ્યું. બાદશાહને તે એટલું જ જોઈતું હતું. તેણે ગુજરાત જીતવાની તૈયારી કરી અને સં. ૧૩૫ માં : શી જિનાભસરિએ તીથકમાં લખ્યું છે. જે એકसब इपण विक्रमरिसे मलामीण मुरताजस्म कणिट्टो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84