________________
કુંભારીયાજી
છે. તેના ઉપર છ ઘુમટ નાના છે. તેની અને સભામડપના બારણાની કારીગરી બહુ જ ઊંચા પ્રકારની છે. ચેાકીના આટલેથી ઉતરતાં રગમ'ડપ છે. તેમાં પણ ઉમદા કારીગરી છે. દેરીએ ચાવીસ છે તે ખાલી છે. તેમાં ઘણી દેરીઓમાં પરવર પબાસન સાથે મેાજુદ છે. પમાસનમાં લેખ છે તે ૧૨ મા અને ૧૩ મા સૈકાના છે. દરેક દેરીનો ભાગળના ઘુમટ પણ કારીગરીવાળા છે. દેરીઓમાં પૂર્વ પશ્ચિમ માજીની વચલી દેરીઓના બારણાં અને પરધર કલામય કાતરણીવાળા છે. થાંભલા ઉપર પણ દેવીએ અને વિદ્યાપરીએ તેમજ કોતરણી કરેલી છે તેમજ થાંભલાઓની વચ્ચે કમાના પણ કારણીવાળી છે. દેરાસરના પાછળના ભાગ ફાટ સુધી ખાલી છે. આથમણી બાજુ બે ખંડની એરડી છે તેમાં પેઢીને પરચુરણ સામાન પડી રહે છે. આ એરડીના અ ંદરના ખંડમાં બંધ કરેલું ભાંયરું' છે.
૫
૪. શ્રી મહાવીરસ્વામીના દેરા આગળ રસ્તા મૂકી શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરાસર છે. તેની બાંધણી મહાવીરસ્વામીના દેરાસરને મહતી છે. આ દેરાસરને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ બારણા છે. પશ્ચિમ તરક઼નું બારણું બંધ રહે છે, જાત્રાળુની અવરજવર પૂર્વ તરફના બારણે થાય છે.ઉત્તર તરફનું બારણું ખાસ કામ સિવાય બંધ રહે છે. ગભાશમાં શ્રી શાન્તિનાય ભગવાનની મૂર્તિ બિાજમાન છે. તેના પગાસન ઉપર સ. ૧૩૦૨ના લેખ છે. ગભારામાં મૂળનાયક ઉપરાંત નાના કાઉસગીયાણ, ઇંદ્ર વિગેરેની છૂટી મૂર્તિ છે. ગલાશ મહાર સલામ'ડપ છે. સભાસાપની ભાગળ ચાકી છે. તેના ઓટલા ઉપર છ ઘુમટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com