Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 26
________________ કુંભારીયાજી પાટણ પધારો પ્રમાણે કહી મહારાજ પણ દેવીએ પ્રસન્નમુખે કહ્યું કે-પાટણમાં વીરમતીનેા પુત્ર વિમળ છે તેનાથી આ કામ બને તેમ છે માટે અને તેને આ સંબંધમાં ઉપદેશ કરી. આ દેવી અંતર્ધ્યાન થઈ ગયા. આચાય ચંદ્રાવતીથી વિહાર કરી વિચરતા વિચરતા પાટણુ આવ્યા. સ'ઘે સુર સામૈયું કર્યુ. વિમળશાહ આચાય'મીને વંદન કરવ: આવ્યા. વિમલશાહને જોઇ આચાય મહારાજને આનંદ થયા. તેનુ લભ્ય લલાટ અને સપ્રમાણ અંગેાપાંગ જોઇ આચાય મહારાજને ખાત્રી થઈ કે, આ પુરુષ આગળ જતાં મહાપરાક્રમી શે અને ધારેલુ કામ સિદ્ધ થશે. આવુ સ્વગત વિચારીને વિમળશાહને ચેાથ્ય ઉપદેશ આપી, આબૂ પહાડ ઉપ૨ જૈનો માટે તીય' સ્થાપનાનું ગ્રામ કરવા સૂચના કરી. વિમળશાહે વિનંતિ કરી કે-તીથ'ના કામ માટે પુષ્કળ ધન જોઇએ અને તે હાલમાં ના મારી પાસે નથી. ગુરુએ કહ્યું કે-ષનની ચિ'તા કÀા નહિ. આરાસાણ જઇ અંબિકા દેવીની આરાધના કરી તેથી તમારા સર્વે મનેરથા પૂર્ણ થશે. ગુરુનુ વચન પ્રમાણુ ગણી વિમળશાહે સઘ સમુદૃાય સાથે, શ્રી મતા આરાસણ જઈ, અન્નજળના ત્યાગ કરી, ગુરુએ વેલ વિધિ અનુસાર અટ્ઠમના તપ કર્યાં અને દેવીનું ધ્યાન ધરી આરાધના કરી. ત્રણ ઉપવાસના તપ પૂરા થતાં દેવીશ્રી અંબિકાજી, દેવીશ્રી ચકઢેશ્વરી અને દેવીશ્રી પદ્માવી પ્રત્યક્ષ થયાં અને અભિકાજીને સિંહનાદ આપ્યું, પદ્માવતીએ અથાગ બળ આપ્યુ અને ચકરી માતાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84