________________
કુંભારીયાછ
આચાર્ય મહારાજ સાધુએને વાચના આપે છે તે દેખાવ છે. ત્રીજામાં દેવીએ કારેલી છે, તેની જોડેના ભાગમાં દેવતાઈ નાચના દેખાવ છે અને છેલ્લા સાતમા ભાગમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન દેશના દે છે અને ગણધા બેઠા છે અને સધના માણસે જુદા જુદા જુદા વાહન ઉપર સ્વારી કરી આવતા હોય તેવા દેખાવ છે.
૨૧
પશ્ચિમ તક્ની છતના ભાગમાં સાત ભાગ છે તેમાં પહેલા પાટમાં ગઈ ( અતીત ) તેમજ આવતી ( અનાગત ) ચેાવીશીના તીર્થંકર બાળસ્વરૂપે માતાના ખેાળામાં છે. બીજા ભાગમાં વચ્ચે વમાન ચાવીશી શ્રી રૂષભદેવ ભગવાનથી શ્રીમહાવીરસ્વામી ભગવાન સુધીના છે ! અને ક્રતુ શ્રી પાર્શ્વ નાથ ભગવાનનું જીવનચરિત્ર છે. તેમાં વામા માતાનું શયનગૃહ, ચૌદ સુપન, પ્રસૂતિગૃહ, પ્રભુને ઇંદ્ર મહારાજ મેરુપર્વત ઉપર અભિષેક માટે લઇ જાય! છે તે દેખાવ અને બીજ' કલ્યાણક, કમઠના ઉપસર્ગ તેમજ પાછલા ભવને દેખાવ છે. આ બધું આરસમાં કાતરેલું છે. ત્રીજા ભાગમાં અઢધામાં શ્રી શાંતિનાથનુ અને અડધામાં શ્રી નેમિનાથનુ ચરિત્ર, પંચ કલ્યાણુક અને ચરિત્રના બીજા દેખાવા સાથે કાતરેલું છે. ચેાથા. અને પાંચમા ભાગમાં દેવી છે. છઠ્ઠા ભાગમાં શ્રી મહાવીસ્વામી ભગવાનનું ચરિત્ર કાતરેલું છે. તેમાં પાછલા સત્તાવીસ ભત્ર, જન્મ વિગેરે પાંચ કલ્યાણક, તપસ્યા, કાનમાં ખીલા ઠોકયાના તથા વૈદ્ય તે કાયાના
પ્રંગા, ચડકેશિયાના તથા ચંદનબાળા સાથેના પ્રસંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com