________________
કુંભારીયાજી
આબેહુબ કાતરેલા છે. સાતમા ભાગમાં શ્રી રૂષભદેવ ભગવાનનુ' મિત્ર પ’ચકલ્યાણક સાથેનુ છે.
આ કાતરકામ નીચે તે શું કેાતરેલું છે તે સમજી શકાય તે માટે દરેકની નીચે આરસમાં અક્ષરા ખાદી હકીકત જણાવેલી છે ને તેમાં શાહી પૂરેલી છે. તેથી જરા મહેનત લઈ વાંચવામાં આવે તે તુરત સમજી શકાય છે. આવી રીતે હજાર વરસ પહેલાંની ઐતિહાસિક કારણીનુ કામ મીજે સ્થળે ભાગ્યે જ જોવામાં આવે છે.
ટ્ર
ચેાકી અને રંગમ’ઢપ કરતી ચેાવીસ દેરીઓ છે તે બધી ખાલી હતી. તેમાં બે ત્રણ સિવાય બીજી દેરીઓમાં પખાસન અને પરધર છે. તેના ઉપર ૧૨ મા, ૧૩ મા સૈકાના લેખ છે. આ બધી દેરીએ તથા ચેકી ઉપરના ગેાખલામાં સ ૨૦૦૧ ના જેઠ સુદ ૧૦ ના દિવસે પ્રતિમાજી પરાણા દાખલ બિરાજમાન કરેલાં છે. આ પ્રતિમાજી કુંભારીયાજીથી આસરે વીશ ગાઉ ઉપર દક્ષિણમાં દાંતા રાજ્યની હદમાં મહુડીયાપાદર નામનું ગામ છે તેની પાસેના જંગલમાં લગભગ અઠવા માઈલ જેટઠ્ઠી જગ્યામાં પડી ગયેલા દેરાસરનાં ખડિચેરી છે, તે ખ'ડિયેરમાંથી સ', ૧૯૯૯ માં કઈ માણસને જરૂર ઢાવાથી પત્થર ઉખાડતા હતા તેને ભેાંયરુ` માલૂમ પડયું. આ હકીકત્ત દાંતા રાજ્યના જાણવામાં આવતા ચેાગ્ય બદામસ્ત કરી ચાકી બેસાડવામાં આવી અને સ'. ૨૦૦૦ ના માહ માસમાં રાજના અધિકારીઓને માકલી જંગલ સાફ કરાવી ભેાંચરૂ મેાલાવ્યુ. આદરથી પ્રતિમાજી નીક્રત્યા. તે દાંતે લાવવામાં આવ્યા. આ પ્રતિમાજી જૈન
.
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com