________________
૧૭
કુંભારીયા શકાય તેવું છે. ગભારામાંથી બહાર નીકળતાં બારણુ પાસે બે મોટા કાઉસગીયાજી છે અને તેમની પાસે બને બાજુના ઓટલા ઉપર સાત પ્રતિમાજી પણ દાખલ બિરાજે છે. તેની આગળ સભામંડપની દીવાલમાં બે મોટા કાઉસગીયાજી છે. તેમના નીચે સં. ૧૧૧૪ના લેખ છે. આ બે કાઉસગીયાજીની પડખે એક નાના પ્રતિમાજી ભીંતમાં બેસાડેલ છે. સભામંડપના મુખ્ય દ્વાર પાસે સભામંડપમાં આથમણું બાજુની દીવાલમાં ૧૭૦ પ્રતિમાજીનું ગ્રપ બેસાડેલું છે. તેના ઉપર લેખ છે, પણ તે વાંચવામાં આવી શકે તેવો નથી. આ સિવાય સભામંડપમાં નાના કાઉસગીયાજી અને ઈન્દ્રની પાષાણુની શ્રી પ્રતિમાઓ છે અને ધાતુની પંચતોથી તથા સિદ્ધચક્ર અને દેવીની મૂર્તિઓ તે પણ છૂટાં છે. સભામંડપમાં ઘુમટમાં ત્રણ સો વરસ પહેલાં રંગનું કામ કરેલું છે તે જાણે હમણા જ થએલું હોય તેવું દેખાય છે. સભામંડપમાંથી બહાર નીકળતાં ચેકી છે તેના એટલા ઉપર કેશર ઘસાય છે. તેની જ પાસે અંબાજી માતાજીની દેરી છે. આ દેરીમાં અંબાજી માતા
-
-
-
-
-
- -
જન ધર્મ માં શ્રી નેમિનાથ પ્રભુના શાસનદેવી અંબાજી છે. જેના માન્યતા પ્રમાણે માતાજી અંબાજીની મૂર્તિ શાંતિ સ્વરૂપની છે. તેમના હાથનાં કરીની લુંબ, અંકુશ હેય છે અને બાળક હોય છે. તેવી
આ મૂર્તિ છે. તેમના ડાબા ભાગ ઉપરની મનુષ્યાકૃતિ બે હાથ જોડી ઉભી છે. તે વિમળશાહ હેય એમ કહે છે. આવી મૂર્તિ ના મહાવીરસવામીના દેરાસરના મણારામાં તેમજ શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરબરના ગભારામાં છે. તે ઉપરાંત મહુડીયાપાર તથા દાંતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com