________________
૧૮
કુંભારીયાજી
શાસનદેવીની માટી મૂર્તિ છે. ખીજી માજી ગેાખલા છે તેમાં એક માટા ગેાખલામાં પ્રતિમાજીને ગ્રુપ, નંદીશ્વર ક્રીપના દેખાવ છે અને એટલાના છેડા ઉપર એક ક્રાઉસગીયાજી, તેમની ઉપર પ્રતિમાજી ને કાઉસગીયાજીની બાજુમાં નાના પ્રતિમાજી છે. ચાકીથી નીચે ઉતરતાં રંગમડપ છે. ચેાકીની ઉપર અને રંગમંડપમાં કાતરણી કામ સુંદર છે. ર'ગમ'ડપમાં કોતરણી ઉપર રંગ કરેલે છે. ર'ગમંડપની આસપાસ ચાવીસ દેરીઓ છે તે ( માં ( ૨૨ ) ખાલી છે અને જર્ણોદ્ધાર વખતે તેમાંથી પખાસન તથા પરઘર કાઢી નાખેલાં. તેના ઢગલા મને ભાજી એટલા ઉપર પડેલા છે. ચેાવીસ દેરીમાં પૂર્વ પશ્ચિમ વચલી એ ડેરીઓમાં જે માટી છે તેમાં પૂર્વ તરફ શ્રી રૂષભદેવ ભગવાનની માટી મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપર સ. ૧૬૭૫ ના લેખ છે. સામેની આચમણી દેરીમાં શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું મ।ટુ મિત્ર'મ છે. તેના ઉપર લેખ નથી. આ હિંમ એટલુ` મેટું છે કે નીચે
આવેલી જે મૂર્તિ શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં બેસાડેલ છે, તેમાં આરસની છે તથા ધાતુની ખે મૂર્તિ તથા સરસ્વતીની એક કૃતિ એક ડેરીમાં છે. તે પણ તેવા જ ઘાટની છે. ધાતુની મૂર્તિ પાછળ શ્રી અભયદેવસાર અને હેમચંદ્ર મહારાજના નામ ખીજા ક્ષેખે। સાથે ઊતરેલાં છે.
જૈનેતરા જે અંબિકામાતાજીને પૂજે છે. તેમના હાથમાં ખડ્ગ, ત્રિશૂળ વિગેરે આયુધ હોય છે. અને એક હાથમાં રાક્ષસનુ મથુ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com