________________
૬
કુંભારીયાજી
સાથેની ઘેાડી લઈ જંગલમાં ઘેાડીને આરામ લેવા બેઠા છે
મામાને ત્યાં રહી મળે વછેરા જ'ગલમાં ફરવા માંડયુ., એક વખત ચરવા માટે છૂટી મૂકી તે જંગલમાં ત્યાં એક સુ ંદર નવયૌવના શ્રી આવી અને વિમળની પરીક્ષા કરવા તેને ચળાયમાન કવા યુક્તિ રચી પણ વિમળશાહે જરા પણુ ચળાયમાન થયા નહી અને તેને કહ્યું કે-મારે પરસ્ત્રીના નિયમ છે. આ જવાઞ સાંભળી તે સ્ત્રી કે જે આાસાણની અધિષ્ઠાત્રી અંબાજી હતા અને વિમળશાહની પરીક્ષા માટે નવયોવના સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરેલું હતું તે પેતે પ્રગટ થયાં અને વિમળશાહે ઉપર સ ંતુષ્ટ થઈ વરદાન આપી અંતર્ધ્યાન થઈ ગયાં.
પાટણમાં શ્રીદત્ત નામના કન્યા માટી થઇ. તે કન્યાનું માટે લાયક અને સારા વરની
શ્રીમતના ઘેર તેમની નામ શ્રી હતુ. શ્રીદત્ત તેના શેાધમાં હતા. તેણે વિમલપદ્માક્રમ જાણ્યું હતુ. તેના ગુણાથી પણ તે આકર્ષાયેલ હતા એટલે પેતાની કન્યા તેને આપવા માટે તેણે વીરમતી સાથે નક્કી કર્યુ, વિમળશાહ અને તેની માતાને આવા સગા મળવાથી બહુ આનંદ થયે પશુ પાસે જોઇતા પ્રમાણમાં ધન ન હાવાથી જ્યારે તે પ્રાપ્ત થાય ત્યારે વિમળશાહને પરણાવવા એવા નિર્ણય કર્યો.
વિમળશાહ હવે શસ્ત્ર વાપરવામાં અને તેની ઉપાગિતા શીખવાના કામમાં લાગ્યા. એક વખત તે ફરતે કરતે એક ઉજ્જડ થઇ ગએલા ગામમાં ગયા. એક સ્થળે પોલાણુ જેવુ જોઇ તેણે પેાતાની લાકડી તેની અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com