________________
mennene
શ્રદ્ધા, સમજણ, આચરણ અને સહનશીલતા વગર આત્માને વિકાસ થાય નહીં ૫૪પ
અર્થ : જેમ ગધેડાના શરીર ઉપર નાંખેલી ચંદનના કાષ્ટની ગુણ, તે બિચારા ગધેડાને જરા પણ સુગંધનું કારણ બનતી નથી, પરંતુ કેવળ શરીરને બોજારૂપ જ થાય છે. ભાર ઉપાડીને ગધેડે હેરાન થાય છે, દુઃખી થાય છે અને સુગંધ બીજાઓ મેળવે છે. તેમ જ્ઞાન ભણેલે મનુષ્ય, જ્ઞાનસ્ય ફલવિરતિ-વિરતિ ન પામે તે ચાલુ જન્મના માનસન્માન સત્કાર મેળવીને કુગતિઓમાં ભટકવા ચાલ્યો જાય છે. પરંતુ સુગતિ પામતો નથી. કેઈ કવિ
પંડિત-વૈદ્ય-મશાલચી, બાત કરે બડાઈ ! એરનÉ ઉજારા કરે, આપ અંધારે માંઈ.” સ્વયં શુદ્ધ નવ આચરે, દે બીજાને જ્ઞાન તેવા સઘળા માનવી, પંડિત નહીં હવાન.” “એકૃણાશત પંચને, નિઝામણા દાતાર
ગુરુ થયા પાતાલમાં, પ્રમાદે અગ્નિકુમાર, ” શ્રી વીતરાગ દેવોના શાસનના સાચા મુનિરાજે માટે નીચેની ગાથા વિચારવા યોગ્ય છે. नाणेण जाणइ भावे, दंसणेणैव सइहे । चरितेण नगिण्हाइ तवेण परिसुज्झइ ॥
ઈતિ ઉત્તરાધ્યયન
અર્થ : જાગતે આત્મા જ્ઞાન વડે પદાર્થોને જાણે છે. જાણેલ પદાર્થોને, સમ્યગદષ્ટિજીવ સાચા માને છે. ચારિત્ર વડે -
જીવ સાચા માને છે. ચારિત્ર વડે નવાં કર્મને આવતાં અટકાવે છે. અને તપ વડે ઘણાં કાળનાં પણ બાંધેલાં કર્મોને નાશ કરીને, આત્મા શુદ્ધ થાય છે.
પ્રશ્ન : જ્ઞાનવડે જાણેલા પદાર્થોને, સાચા ન માનવાનું કારણ શું? જ્ઞાન કેને કહેવાય?
ઉત્તર : શ્રીવીતરાગદેવોના વચનને જ જ્ઞાન કહેવાય છે. પરંતુ શ્રદ્ધા વગરના જીવો, શ્રીવીતરાગદેવોના વચનને પણ સાચાં માનતા નથી.
પ્રશ્ન : શ્રીવીતરાગદેવોનાં આગમને, સાચા માનનારા, પાછળના આચાર્યોને વિચને સાચાં ન માને તે પણ, શ્રદ્ધા વગરના કે મિથ્યાદષ્ટિ કહેવાય ખરા?
ઉત્તર : આગમ પણ તીર્થકર દેવનાં બનાવેલાં નથી. પરંતુ ગણધરેદેવનાં જ બનાવેલાં છે. શ્રીજિનેશ્વરદેવોએ તે ફક્ત “વા વા શુરૂ વાઆ ત્રિપદી