________________
૧૦
ને તે શું, પરંતુ ઉપકાર અને અપકારથી પર એવા કાઈપણ મધ્યસ્થ કે સ્પષ્ટ મિથ્યાદષ્ટિજનને પણ મિથ્યાત્વી કહી દેવા તે જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે. શ્રીયુત્ મેડીવાળા જૈનધર્મના અનુયાયી નથી, તેમ વૈદ્યતિક વ્યાસમુનિ પણ જૈનધર્મીના અનુયાયી ન્હાતા જઃ છતાં મહાન જૈના ચા 'શ્રી હરિભદ્રસૂરિએ * અન્નાજી' નામના ગ્રંથરત્નના ચેાથા અગ્નિકારક! અષ્ટકમાં તેઓને મહાત્મા' કહ્યા છે, મિથ્યાત્વી કહ્યા નથી: જૈનજૈનેતરાને ઉપદેશ આપવા અને મધ્યસ્થષ્ટિ ત્યજી દેવી તે જૈનાચાર્ય'નુ' તે શું પરંતુ જૈનનું ય લક્ષણુ નથી.
તેએ તે ત્રીજા જ સિદ્ધાંતવાળા જૈનાચાય છે.
આથી જ જૈન જૈનેતર સ બધુઓના હિતને માટે આ ખુલાસાએ જાહેર કરવા આવશ્યક બનેલ છે. આ ખુલાસાએથી જૈનક્રેનેતર્ આલમ, એ નક્કો સમજી લે કે-‘જૈનાચાય . શ્રી રામચંદ્રસરિજી મહારાજ · જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતા જગતના જીવમાત્રના હિતને માટે હેયિ છે' એ સિદ્ધાંતનેય સાચા માનતા નથી અને માનવી માત્ર સેવવા યેાગ્ય ધર્મ જ છે, અને મેળવવા મેક્ષ જ છે' એ સિદ્ધાંતનેય સાથે। માનતા નથી ! તેએન્ના તે। જૈનાચાર્યો દ્વારા કહેવાતી ફ્રાવતી વાતને માનવી અને નહિ કાવતી વાતને શાસ્ત્રવિરૂદ્ધ કહીને ફેંકી દેવી' એ ત્રીન સિદ્ધાંતવાળા જૈનાચાય છે.
"
ચાગ્ય
.
તે માટેનાં અનેક દાંતા તપાસ
"
તેઓશ્રીનું તા. ૧-૭-૫૧ ને રવિવારનું જૈન પ્રવચન છાપું ' ચાલુ વર્ષના જૈન પ્રવચન અંક ૨૫ના મુખપૃષ્ટ પર તેએશ્રીએ, જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી વિરચિત ‘તત્ત્વનિણ્ય પ્રાસાદ’ નામના મહાગ્રંથના શરૂઆતની ભાગમાં છપાએલ તે જૈનાચાર્ય શ્રીના જીવનચરિત્રમાંની રવીકાય તરીકે નોંધ પ્રગટ, કૅરી છે ફ્રેન્ડ જિસ વખત મહારાજકા સ્વર્ગવાસ હુઆથા, દસ વખત અષ્ટમી પહિલે સે હી લગ કથા, સ લિયે કાતિથિ જેડ સુદિ અષ્ટમી ગીની ગઇ. “ મશહુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com