Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 71
________________ " : બિપૃદ્ધ દેશને કડ઼ેવાય ?’ એ સમજણ પણ રહી નથી તે શ્રી દશરથરાળનું ગુવન બનાવટી હાવાનું વધુ પ્રતીક છે. એ પછી આગળ ખેલતાં તેજ લેખની ઢાલમ ત્રીજીમાં શું જીવવું જરૂરી છે ? એ શિક તમના બીજાપેરામાં જૈનાચાર્યશ્રીએ કહેલ મહારાજા દશરથ ખીલેલું સામ્રજ્ય મૂકવા તૈયાર થયા અને ધેર આવી મહારાણી, કુટુંબીઓને એલાવ્યાં અને સામ્રાન્ય છેાડવાની વાત શરૂ થઈ ' એ વાતથી બચા સ્ત્રી પાતે પણ નક્કી કરી આપે છે – મહારાજા દશરથ, માદી આદિ સામગ્રંથી વંચિત નહેાતા. ' - ગાદી આદિ સામગ્રીથી વંચિતને તે ગાદી આદિ સર્વ સામ્રાજ્ય મૂકવા તૈયાર થવાનું શું ડ્રાય ? અને તેને છેડવાની વાત શરૂ કરવાની પણ શું હોય ? ' એ જેને વિચારવાનું જ હેતુ નથી અને જે આવે તે મનસ્વીપણે ફેંકવાનુ જ હાય તેને સત્યાસત્યની શું પડી હોય? " પરમ આદર્શ પ આવી જાય ત નં. ૫૦ના. ૧-૧૦-૫૧ ના તે લેખની ઢાલમ ત્રીજીના પહેલે પેચ પૂણ કરતાં પલાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે માનવ, ધર્મના પરમ આદર્શરૂપ થાથે પેગ આવી જાય તા ધમમાં લીન થઈ જાય છે.' તા. ૨૪–૯–૧૧ ના સદેશ 'ના લેખમાં મહારાજા દશરથને યેાગની ત્રીજી ભૂમિકા પર ગણાવ્યા પછી તે દીક્ષા લેવાની તૈયારી કરે છે તેને આશ્રયીને જૈનાચાર્યશ્રી, અહિં દીક્ષાને ચેાથી યાગ કહે છે અને તે ચેથા યોગમાં માનવ ધર્મમાં લીન થઈ જાય છે, એમ કહે છે. જ્યારે આા તા. ૧-૧૦-૧ ની ‘ સદેશ 'ના લેખની પેલી ાલમમાં તેઓ, દશરથરાજાને યેશની પ્રગ કિ ૫ અનાસક્તયેાગી ' કહે છે ! અને તે પછી તે જ લેખની ચેથી કૈલમમાં ‘મન પર સુવા શિક તમે એ જૈનાચાર્યશ્રી વળી એમ કહે છે – એક બાજુ દશરથ રાગી પ લી ભૂમિકાએ જવાના નિર્ણય હરી ભરતને ગાદી સોંપે છે અને કસીને ) આપેલું વચન પાવે છે! ' આ શાખાનુસારીતા દેવી? જૈનાચાર્યશ્રી, મેા • " । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84