________________
નર હેત એમને શસ્ત અધમ લાગો!” થી પરસ્પર વિરહ અને બાધક વાત? રાજ અપાયું ત્યારે લક્ષ્મણ હાજર છે. અને ભરત રાજ લીધું કે નહિ તેની લક્ષ્મણને ખબર 1 ? માની લખબર જેતીઃ તે જૈનાચાર્યાને પ્રશ્ન છે કે-“ભરતે રાજ્ય લીધું છે, એ પણ ની ખબર નથી, તે લમણે ભારતને અધમ કહેવાનું પ્રયોજન છે?”
નં ૧૬ “સંદેશ' તા. ૧૫-૧૦-૫૧ ના લેખની ૫ડલી કામમાં જન જીવવાની કળા ' શિર્ષકતના પેરામાં દેખાયાયંત્રીએ કહ્યું - દશરથ મહા સામ્રાજ્યના માલિક હોવા છતાં રાજ્યની પકડ તેમના ૧૨ હતી. અને રાજ્ય જેના પર પકડ કરે તેવા રાજાઓને નાના અધિકારી કલા છે.’ નાચાર્યાશ્રીની આ ગંભીર ઉસૂત્ર પ્રરૂપણા છે કારણ–પ્રભુ મહાવીરદેવના પિતાશ્રી સિદ્ધાર્થ મહારાજ, મહાન આત્મા થડામહારાજા, જગદ્વિખ્યાત શ્રી સંપ્રતિ મહારાજા, મહાપ્રભાવક શ્રી શ્રીપાલ મહારાજ, ૫રમાર્હત શ્રી કુમારપાલ મહારાજા વગેરે મહાસામ્રાજ્યના માલિક હતા અને રાજ્યની પકડ હેવાને લીધે જ તેઓ, શ્રી દશરથ મહાર જાની જેમ દીક્ષા લઈ શક્યા હતા. છતાં સ્વર્ગે સીધાવ્યા હોવાની વાત શામાં મોજુદ છે.
સંદેશ'માંના જેનાચાર્યશ્રીના લેખમાં બીજી બીજી તે નાની મોટી સેંકડે વાતે ઉલટસુલટ અને શાસ્ત્રવિરુદ્ધ છે. છતાં ગ્રંથગૌરવદિના ભરે તેને સ્પર્શવામાં આવેલ નથી. છેલી છેલ્લી તા. ૧૫–૧–૧ ના
સંદેશ'ના લેખમાં એ સિવાય પણ પડેલી કલમમાં ત્રણ અને ત્રીજી પાસમમાં બે મળી પાંચ પ્રજાઓ રાઇવિરૂહ છે.
દશાંત તરી-તે લેખની પહેલી કલમમાં “રામ ત્યાગી હતા? રિર્થક નીચે જેનાચાર્યશ્રાએ કહ્યું રામની માળ પ્રસંગ આવે
ભાગની તૈયારી કરવાને તમે વિચાર કર્યો છે? સામાજ્યના માલીક લેવા નાં રામ ત્યાગી હતા દર અને રમે ભરતને રાબ બાપ્યું તે ઉદારતા, ષ (અહિં “ન' હતું તે તા. ૧૪-૧૫ ના રાજમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com