Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 80
________________ ઉપજાવી કાઢવાની તરદી કેઈ ન ઉઠાવે. મુદ્રણદેણને લઈને પ્રાઈવાર અર્થને અનર્થ થવા સંભવ છે. તે વાંચકે માત્ર હિતકારી વાતને જ ગ્રહણ કરે, એવી વિનંતિ છે.” - વાચક મહાશયો! આપ જોશે કે દેશમાંના આચાર્યશ્રીનાં વ્યાખ્યાનમાંના ગપપુરાણની જાહેરાત પછી આચાર્યશ્રીને તેમજ તંત્રીઅને આ ખુલાસે હવે આપણને નવી જ દિશામાં દેરી જાય છે કે આચાર્યશ્રીનું બે કલાકનું વ્યાખ્યાન સદેશમાં સ્થળસંકોચને કારણે શબ્દ શબ્દ આપી શકાયું નથી એટલે કે દરેક વ્યાખ્યાન તે આખે આખું જ ઉતારેલ છે, પરંતુ સ્થલ સંકેચને કારણે ઘણું ખરું વ્યાખ્યાન પડ્યું રહેવા દઈને સાર–સારભાગ જ “સંદેશમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આને સ્પષ્ટ અર્થ એ થયો કે- સંદેશમાં પ્રસિદ્ધ થએલા તે તે લેખોમાંનું આપણે ઉઘાડું પાડી દીધેલ ગપપુરાણ, આચાર્યશ્રી રામચંદ્રસુરીજીન પણ નક્કર સત્ય તરીકે સમજાયું છે અને તેથી ભૂલ તે કબૂલ ન જ કરવી, પરંતુ “અધુરું પ્રગટ થયું છે એટલે તે વ્યાખ્યાને માને ઘણો ભાગ તે છપા પડી રહ્યો છે, એ ન્હાને 'સદેશમાંના તે સઘળા શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યા ને આપણે જાહેર કરેલ સુધારાને અનુસરીને ફરીથી સુધારવા અને જનપ્રવચનપત્રમાં તે બધાં જ વ્યાખ્યાને ફરીથી ઢબસરે પ્રગટ કરી, લેકેમાં જ્ઞાન દેખાવામાં ક્ષતિ આવવા ન જ દેવી.”: વાચક મહાશ! આ વાતની આપશ્રીને આ બીના વાંચીને પૂર્ણ પ્રતીતિ થશે કે–આ. શ્રી રામચંદ્રસૂરિજના “સંદેશ'માંના વ્યાખ્યાનમાં શાપુરાણ જ ચલાવ્યું છેવાની ખાત્રી આપ લેખ અમેએ તા. –૧–૫૧ ના રોજ તે પત્રના તંત્રીશ્રીને કહ્યા પછી અને તે લેખ ત્રાશને પણ તા. ૧૫-૧૦-૧૧ ના રોજ મળી ગયા પછી આચાર્વા મચંદ્રસુરિજીએ તા. ૨૦-૧૦-૧ ના તથા ૨–૧૦-૫૧ ના જૈનએવચનમાં જાહેર કરાવી દીધું છે કે અમદાવાદ પ્રેમાભાઈ હેલમાં હાલ વિ રવિવારે ૫, પ્રવચનકાર મહાત્માનાં જાહેર પ્રવચને થાય છે, જેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84