Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
Catalog link: https://jainqq.org/explore/034893/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, શ્રી શત્રુંજય ગિરિવરાય નમો નમ: ક '-6"સ જૈન રત્નમાલા-રને ત્રીજું નવામતિ જનાચાયના ઉસૂત્રોની હારમાળા 58240 etheAe-2eo : Pછે, A લે....ખ...કા— શ્રી વદ્ધમાન જૈન આગમમંદિર-તામ્રપત્રાગમ મંદિર સંસ્થાપક શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સંરક્ષક ધ્યાનસ્થસ્વર્ગત-આગમ દ્વારકપ. પૂ. આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટવિભૂષક-શ્રી વર્લ્ડમાન આચાન્સ તો નિષ્ણાત વ્યાકરણવિશારદ-માલવ દેશદ્વારકપૂ. આચાર્ય દેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના પરમવિનય શિષ્યરત્ન શાસનકેટ કેદ્ધિારકપૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ, વીર સં'. ૨૪૭૮] નૂતન વર્ષ પ્રારંભ [વિક્રમ સ. ૨૦૦૮ - પ્ર...કા.. શ... ક–અને-પ્રા...સિ...સ્થા...ને 'શા. મોતીચંદ દીપચંદ : જી. ભાવનગર મુ. ઠળીયા [સૌરાષ્ટ્ર [કિંમત રૂ. ૧-૮-૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ - - --- : = = === == = == ભૂલો સુધારવાને પંથે વળેલા રામસૂરિજી! જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ “સંદેશ'માંના પિતાના લેખમાં આમ તે શાસ્ત્રવિરૂદ્ધ સેંકડો વાતે કરી છે. જેમાંની સો જેટલી ભૂલે તે શાસ્ત્રના પાઠે રજુ કરવા પૂર્વક આ ગ્રન્થરત્નમાંજ રપષ્ટ કરી બતાવવામાં આવેલ છે. જેમાં પ૬ તો નંબરવાર ઉસૂત્રપ્રરૂપણું બતાવવામાં આવેલ છે. આ પહેલાં તા. ૨૦-૧૦-૫૧ ના રોજ “જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ “સંદેશના લેખમાં રામાયણનાં પવિત્રતર પાની કરેલી ઘોર વિડંબણા” શિર્ષકવાળી એક પત્રિકા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે વાંચતાં સરિજી, કેવા ડઘાયાં છે અને તેને અંગે આપણે જણવેલી ભૂલને કે પેંતરો રચીને તેઓ કેવી રીતે અવળે હાથે કાન પકડી સુધારવાની ફરજમાં મૂકાયા છે, તે બીના સમજવા સારૂ આ અમૂલ્ય ગ્રંથરત્નને છેડે આપેલું “ભૂલો સુધારવાને પંથે વળેલા રામસૂરિજી?” એ શિર્ષકવાળું અંતિમ લખાણ, સહુથી પહેલાં વાંચી જવા વાચક મહાશયને ખાસ વિજ્ઞપ્તિ છે. = = === = = = === = 500 - -- - ---- - - --- ET Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ક તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિવરાય નમો નમ: ધ્યાનસ્થવર્ગત પૂ. આચાર્ય દેવેશ શ્રી આનંદસાગર સુરીશ્વરે નમઃ | અવિચિછના પરંપરા ઉચ્છેદ જૈિનાચાર્યના ઉસૂત્રોની હારમાળા આ પુસ્તકરત્નમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-જ્ઞાતાસૂત્રસ્થાનાંગસૂત્ર-મહાનિશીથસૂત્ર-કલ્પસૂત્રતત્કાથપિગમસૂત્ર-શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર–પાક્ષિક્સત્ર-પંચાશાસઆચારાંગસૂત્ર યોગ-બિદુ મદષ્ટિસમુચ્ચય-ગચ્છારચાવો -અટકીકરણ-પચનિગ્રંથી પ્રકરણ-ધર્મબિંદુ'પ્રા નિપ્રશ્ન- કલકપ્રકાશ-ઉપદેશમાલા વિશે કાપુરૂષચરિત્ર ગુણસ્થાનકમારેહ29. સાત સત્ર રસ ગાથાનું સ્તવન દેઢ ગાથાનું સ્તવ-તત્વનિર્ણયપ્રાસાદ-વિવિધ વીર ને મહાભારતશાંતિપર્વ | વિગેરેથોના તક પાઠના આધારે આપવામાં આવેલ છે. લેખક પૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનક શા, મોતીચંદ દીપચંદ: જી. ભાવનગર મુ. 8ળીયા મિરાણી cીર સ. ૧૪૪૮ ક. | કિ. ૨ ૪૧ .. ,, ( વિ. સ. ૨૦૧૮ સાથે રૂ.૧-૮-૫ ' ( નૂતનવર્ષારંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાકુ કથન. સમાજ, સંપ અને સંગઠ્ઠનથી જ સમૃદ્ધ બને છે-અણનમ અને અજોડ બને છે. આથી જ સમાજના દરેકે દરેક હિતેચ્છુઓ, કલેશ અને છિન્નભિન્નતાને સમાજમાંથી સર્વ ઉપાયે હાંકી કાઢવા સદા ચિંતાતુર હોય છે. આમ છતાં જેન જેવી લકત્તર સમાજને પણ તે સંપ અને સગઢ઼વ કેમ સાંપડતા નથી? એ વિષે ઉડેથી તપાસતાં જણાઈ આવે તેમ છે કે એક બાજુથી : ભગવંતના પરોપકારી શાશ્વત ધચને સદાહ નજીવન ઘડી રë હોય છે, ત્યારે બીજી બાજુથી સ્વાસ્થનેને જાગ્રહે, તે ઘડાઈ રહેલા અને ઘડાતા જૈનીજીવનને જમીનદોસ્ત કરવા આકાશપાતાળ એક કરી રહેલ હોય ! છે!” તેને પરિણામે જ જન્મતા સંઘર્ષણને શમાવવા હિતેચ્છુઓ પણ સતત અને વારંવારના પ્રયાસને અંતેય નિષ્ફળ નિવડે છે. સદાગ્રહી અને કરાગ્રહી બન્નેય એક સખું બેલે છે કે-“અમારું વચન ભલે જાવ; પરંતુ ભગવંતનું એક પણ વચન વિરાધનાને ભજવું ન જોઈએ અને તેને લીધે સમાજમાં મતભેદ હોય તે સહજ છે; પરંતુ મનભેદ ન જોઈએ,’ આથી સદાગ્રહપ્રિય વર્ગનેય કદાગ્રહી પરખા મુશ્કેલ બની જાય છે. પરિણામે સમાજ દેહના ભાગલા પડે છે, પક્ષ બંધાય છે, આપસ આપસમાં અદેખાઈ બહેકે છે. અને તેથી તે અને નીભતે કલેશ સમાજને પુણ્યદેહ જર્જરીત કરી મૂકીને સમાજમાંના પોતાનાં જ બંધુઓથી સ્વને અલગ રાખે છે! જે બીના અસહ્ય છે. સ્વવચનના આગ્રહીજનને સમાજની એ સ્થિતિ ખૂબ ભાવે છે. કારણ એક જ કે- સમાજ એ રીતે પક્ષાપક્ષીમાં રિબાતા હોય તે જ સ્વવચનના કદાગ્રહને સમાજમાં ભગવતના સિદ્ધાંત તરીકે પ્રચારવાની નિષ્ઠામાં વેગ મળે !” કદાગ્રહી જનની આ નીતિ રીતિ સમાજને શાપરૂપ હોવાથી તેવા કૂર પંજામાંથી સમાજને ઉગારી લેવાના સદાશયથી કદારહી જનની અનર્થકારી પ્રરૂપણાઓને આરાધક સમાજ સામે શાસ્ત્રાધારે અનર્થકારી તરીકે સિદ્ધ કરી આપવાની સદાગ્રહી જનની ફરજ આવશ્યક બને છે. છે સદાશય એજ છે-કદાગ્રહીજન શાંત બેસી જઈને સમાજમાં સંપ અને અગનનું સામ્રાજ્ય સ્થાપવા દે, તેમાં સહાય કરે એ શુભ હેતુથી જ આ અસલ્ય સાહિત્યમાં આ. શ્રી રામચંદ્રસૂરિજી મ ને “સંદેશ” આ પત્રમાંના લેખમાંની ઉત્સુત્ર પ્રરૂપણુઓને શાસ્ત્રોના પાડે આપવા પૂર્વક ઉસરપ્રાપણુ તરીકે સિદ્ધ કરી આપવાને પ્રયાસ જરૂરી બનેલ છે. સજા આ આદર્શને મધ્યસ્થ ભાવે વાંચે અને મારા પ્રયાસ : સકલ કરે એજ શુભેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ અમલવાવમાંનાચાર્ય શ્રી વિજ્યરામચંદસછિએ આપેલી અને સંદેશ આદિ પત્રમાં પ્રસિદ્ધ થયેલી શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યાનમાળાની શ્રી જૈન આગમ-શાસના અનેક પાઠયુક્ત સમીક્ષા લે. મુનિ હંસસાગરજી : પાલીતાણા) અદેશ' પત્રના વિદ્વાન અને જિજ્ઞાસુભાવ પૂર્વકને મધ્યસ્થભાવ' ધરાવનારા તેતર માનદ તંત્રી શ્રીયુત નંદલાલભાઈ બોડીવાળાએ જનના પયુંઘણુ જેવા મહાન પવિત્ર આઠ દિવસ માટે પિતાના બહુ જનપ્રિય તરીકેની પ્રસિદ્ધિને ભજતા પત્રના કિમતી કલમો જોનાચાર્યના લેખને સુપ્રત કર્યા, તે બદલ જેનેએ ગૌરવ લેવા જેવું હેઈને તેઓશ્રીને ધન્યવાદ આપ ઘટે છે. શ્રીયુત નંદલાલભાઈની “તા. ૨૮ ઓગસ્ટ ૧૯૫ ના તે પત્રમાંની' , જાહેરાત મુજબ નાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની તે વ્યાખ્યાનમાળાને શ્રીયુત નંદલાલભાઈએ જેન તેમજ જૈનેતરઆલમને અપૂર્વ લાભ થવાની ખાત્રી જાહેર કરીને પછી પિતાના પત્રમાં અવિરતપણે પ્રસિદ્ધ કરૂ છે ! સાથે તેઓશ્રીએ તે લેખ વાંચવાની અને સંગ્રહ કરી રાખવાની ભારપૂર્વક ભલામણ કરી છે ! આ રીતે અન્યના લેખોની જવાબદારી લેવી તે અતિભકિતા સૂચક ગણાય. આથી તે ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ થી તા. ૫ સપ્ટેમ્બર ૧૮૫૧ સુધીના શ્રી પયું પર્વના આઠ દિવસ સુધીના “સંદેશ” પત્રના આ અણામાં પ્રસિદ્ધ થવી જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની તે વ્યાખ્યાનમાળાને પણ જૈન જનેતર સર્વ કઈ અતિપ્રમાણિક અને શાકસંગત માનવા સાજ રાય, એ ઉઘાડી બીના છે! પરિણામે જેનપરંપરા અને નાગમહાઅવિશ્વની તે પર્યુષણસ્પર્વની વ્યાખ્યાનમાળા વિગેરેમાનું લખાણ જૈન જૈનેતર માધ્યમમાં પરંપરા અને નાગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસિદ્ધ તરીકે મનાઈ જવાના પુરા ભય ાવાની નુકશાનીના ભાગીદાર શ્રીયુત્ નંદલાલભાઈ પણ બની જવા પામે છે, જે અનિચ્છનીય છે. આવા અનેક પ્રબળ હેતુઓને આશ્રીને જૈનાચાય શ્રી રામચદ્રસૂરિજીની તે વ્યાખ્યાનમાળાદિ સંબંધમાં સલ જૈન જૈનેતર આલમને ચેત વવા આથી વખતસર ખુલાસે। જાહેર કરવાની ફરજ પડે છે, કે “ જૈનેાના મહાન પર્વ તરીકે જગતભરમાં વિખ્યાત એવા શ્રી પર્યુષણ પુના પવિત્ર આઠે દિવસેામાં જીવાનુ` જે વ્યાખ્યાનાથી કલ્યાણ થવાનું છે. તે ખાર વ્યાખ્યાના તે! જ્ઞાનીભગવ ંતેાએ નિયત કરેલાં છેઃ તેથી પ ણુપના આઠ દિવસમાં તે જૈનાચાર્યાં, અવિચ્છિન્ન પરંપરાથી તે નિયત ભાર્ વ્યાખ્યાને જ વાંચે છે. આજ સુધી પણપના આ દિવસે માટે આ રીતે ક્રાણુ જૈનાચાયૅ જુદા જુદા વિષયે ઉપર વ્યાખ્યાનમાળા રચવાના ચીલા ઉભે કરેલ નથી: કારણ કે જૈનાચાર્યું તેમ કરવામાં તે પ્રાચીન પરંપરાને લેાપવાનું ધારપાપ સમજે છે. અને એથી જ પર્યુષણુપર્વના આઠ દિવસ માટે જ્યારે શ્રી જૈન યુવકસધે આ રીતે જુદા જુદા વિષયા ઉપર વ્યાખ્યાનમાળાના નવા ચીલા ઉભેા કરેલ ત્યારે આપણા આ જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજીએ . પણ તે સામે ઉગ્રરાષપૂર્વક જાહેર વિરોધ ઉઠાવ્યા હતા ! આમ છતાં આજે આપણા એ જ જૈનાચાય મહારાજે એ જ પવિત્ર દિવસેામાં જુદા જુદા વિયેા પરત્વેની વ્યાખ્યાનમાળાને રજુ કરીને તે મહાન પર્વનાં નિયત વ્યાખ્યાનેાને છેહ દેનારી શ્રી જૈન યુવકસ ંધની તે પ્રવૃત્તિનું અનુકરણ કરેલ છે,તે અનાદરણીય આશ્ચય' છે; જૈનાચરણા નથી.’ વ્યાખ્યાનમાળાનું લખાણ શાસ્ત્રવિરૂદ્ધ હવાના પૂરાવા 6 જૈનાચાય શ્રીની તે વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખ, તા. ૨૯ એગસ્ટ ૧૯૫૧ ના સંદેશના ચોથા અને છઠ્ઠા પેજ ઉપર પ્રસિદ્ધ થએલ છે. તે લેખને મથાળે (ચેાગદામાં) પહેલુ` શીર્ષીક છે. ૐ– જૈનાચાર્યાં દ્વારા કહેવાતી વાતા માત્ર જૈનેનાં હિતને માટે જ હૈાતી નથી; પરંતુ જગતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવમાત્રના હિતને માટે હાય છે.” લેખમાંના લખાણના નીચેાડ તરીકેનું આ શીષ, સિદ્ધાંત, તરીકે ગણાયઃ જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજીએ રજી કરેલ એ સિદ્ધાંત જૈનશાસ્ત્રથી સદંતર વિરૂદ્ધ છે. જૈનશાસ્ત્રના એ સિદ્ધાંત છે કે “ કાઈપણ સમ્યગ્દષ્ટિ દ્વારા જૈનશાસ્ત્રને આધારે હેવાતી વાતા જગતના જીવમાત્રનાં હિતને માટે હોય છે; પરંતુ વાતા કરનાર જૈનાચાય હાય છતાં પણ તે જો શાસ્ત્ર અને પરપરાના લેખક હાય, નવા નવા મતેા કાઢનાર હેાય તેા તેવા જૈનાચાય નું તેા નામ લેવામાં પણ પ્રાયશ્ચિત્ત આવે છે” જૈની સિદ્ધાંત એ જ છે તેની પ્રતીતિને માટે નગમશાસ્રતરીકે પ્રસિદ્ધ - ગચ્છાચારપયન્નો' નામક ગ્ર ંથરત્નની ગાથા કૂવા ય વિસ્તૃતિ॰' અને ‘સીવાળા વગરે કાહિતિ વમાં ! सूरी जेर्सि नामग्गहगे वि होइ नियमेण पच्छित्तं ॥ ३६-३७ ॥ ' • જૈનાચાય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી અને દાનસૂરિજી, એવી સ્પષ્ટ વાતા કહી ગયા છે અને લખી પણ ગયા છે કે-‘સં. ૧૯૫૨ માં ૧૯૬૧ માં અને ૧૯૮૯ માં અમે ભ. શુ. હું તે ક્ષય કર્યો હતા.' આમ છતાં આ તેએાથીના જ પ્રપૌત્ર જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ, પેાતાના તે પૂજ જૈનાચાર્યોની તે વાતને હિતકારી માનતા નથી ! આથી તે જૈનાચાય' તે પણ સૂચવે છે કે “ જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતા જગતના જીવમાત્રના હિતને માટે જ હોય છે ” એ સિદ્ધાંત સાથેા નથી. બીબે સિદ્ધાંત પણ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ છે. વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખનું બીજું શિ—“ માનવી માત્ર સેવવા યાગ્ય ધમ અને મેળવવા યાગ્ય મેક્ષ જ છે” એ પ્રમાણે મેટા ટાઈપથી રાખેલ છે! જૈનાચાય શ્રી રામદ્રસચ્છિતા આ ખીન્ગ્ર સિદ્ધાંત પણ એનાઞમશાસ્ત્રથી વિરૂદ્ધ છે. ધમ અને મેક્ષ એ બન્ને’ એ વસ્તુપે પૃથક પૃથ ્ છે જ નહિઃ અને તેથી ધરૂપ એક વસ્ત સેવવાની અને મેણરૂપ બીજી વસ્તુ મેળવવાની છે' એમ જૈન કડી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ શકે નહિ. કારણ કે-મેક્ષ, ધર્મનું જ કાર્ય છે. જેમ કણમાં કણસલું છે અને ગોઠલામાં આવ્યો છે, તેમ ધર્મમાં મેક્ષ છે જ; એ જૈનધર્મને સિદ્ધાંત છે. કણ વાવનારને કણસલું અને ગેઇલે વાવનારને કેરીઓ મળે જ છે, તેમ ધર્મ કરનારને મેક્ષ મળે જ છે. આ પછી “સેવવા. થિગ્ય ધર્મ છે' એ સિદ્ધાંત રજુ કર્યા પછી “મેળવવા યોગ્ય મેક્ષ જ છે' એ બીજે સિદ્ધાંત જૈનાચાર્ય તે શું; પરંતુ સામાન્ય જૈન પણ રજુ કરી શકતું નથી. વ્યવહારમાં પણ “વાવવા યોગ્ય ગેહલે છે અને મેળવવા ગ્ય કેરી જ છે' એમ બે સિદ્ધાંત કરનાર અજ્ઞાની ગણાય છે. કારણ કેગેહલે વાવે તેને કરીને બદલે લીંબોળી મળતી જ નથી. કરી જ મળે છે. તે તે અતિભયંકર છે. બચાવમાં કદાચ એમ કહેવામાં આવે કે-“મિથ્યાધર્મચારીઓને આશ્રયીને ‘માનવીમા સેવવા યોગ્ય ધર્મ છે” એ સિદ્ધાંતને પૃથફ જણાવવામાં આવેલ છે” તે તે તે સિદ્ધાંતથી “ધર્મ તરીકે પ્રસિદ્ધ એવા બ્રિરતી યહુદી અને ઇરલામ વગેરે ધર્મો પણ જૈન અને દરેક હિંદુભાઈઓએ સેવવા યોગ્ય કરતા હોવાથી જૈન અને જૈનેતર બંનેના ધર્મસિદ્ધાંત ઉપર સો ઘા કરવામાં આવ્યું, એમ જ માનવું પડેઃ અને તે જનજેનેતરને હિતકારી નીવડવાને બદલે ભયંકર જ નીવડે તેમ છે. એ ભલામણ પણ વિચિત્ર છે. તેવા તે સર્વને અનર્થકારી બીજા સિદ્ધાંતને જૈન જૈનેતર સનાં હૈયામાં કલ્યાણકર સિદ્ધાંત તરીકે વસાવી દેવા સારૂ વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખના મથાળે ( છેલ્લા ચેગઠામાંનાં) ત્રીજા શીર્ષકમાં જેનાચાર્યશ્રીએ તે બીજા સિદ્ધાંતને ઉદ્દેશીને ભલામણ કરી છે કે- “ આ વાતને હૈયામાં પેદા કરવી હોય તે તમે જિજ્ઞાસુપૂર્વકના મધ્યસ્થભાવે જ -તમારા પિતાના રવરૂપને અને જગતના સ્વરૂપને ભૂલમબુદ્ધિથી વિચાર કરે” આ ભલામણ પણ વિચિત્ર છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ નાચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજની આ ભલામણ મુજબ જૈન અને નેતર સાલમ વત્ત, એટલે કે તે જૈનાચાર્યશ્રીએ ઉપર મુજબ શુ કરેલા માનવી મા સેવવા યોગ્ય ધર્મ અને મેળવવા યેય મેક્ષ જ છે” એ બીજા સિહાંતને હૈયામાં રાખીને જીવન જીવે, તો તે સમરત ન જૈનેતર આલમને સદાને માટે મિથ્યાત્વી તરીકે જ ઓળખાવું પડે, એમ જૈન સિહાંત કહે છે. પોતાના તે બીજા સિદ્ધાંતને જેનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજી પોતે પણ તે ભયંકર જણાવે છે ! જુઓ તે તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ના સદેશના પેજ દ્દા ઉપર ગએલ એ પ્રથમ લેખમાંની પહેલી કલમ ત્યાં તેઓ પિતાના તે બીજા સિદ્ધાંતને લખીને જણાવે છે કે “સેવવા લાયક એક માત્ર ધર્મ જ છે અને મેળવવા યોગ્ય એક માત્ર મેક્ષ જ છે. જીવ આટલી ઉંચી હદ સુધીને ઉત્તમ પ્રકારનો નિર્ણય કરી શકે, તે છતાં પણ તે મિથ્યાત્વમેહનીય કર્મની અસર નીચે હોઈ શકે છે.” એટલે કે-મિથ્યાત્વી હોઈ શકે છે. ખુલાસે મેળવી પ્રસિદ્ધ કરે. આ રીતે જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી, એક બાજુથી જે સિદ્ધાંતને હૈયામાં પેદા કરવાની ભલામણ કરે છે, જ્યારે આ વાતદ્વારા બીજી બાજુથી તેજ સિદ્ધાંતને યામાં વસાવનારને પોતાના પ્રમુખે જ મિથ્યાત્વી ગણાવે છે! તો પછી તે સિવાતને તેઓશ્રી કલ્યાણુકર કઈ રીતે મનાવે છે ? તે જૈન જનેતર આલમે રવયં ખૂબ ખૂબ વિચારવું ઘટે છે, તે પછી તેઓથાથી જ ખુલાસો મેળવે ઘટે છે અને જેનજેનેતર આલમના ભલા માટે તેથી આપે તે ખુલાસે “સદેશ” પત્રમાં જ જાહેર કરી દેવા ઘટે છે. એના એ બીજા સિહાંતથી ઘણાજને મિથ્યાત્વી બની જવાને પણ પરે ય છે. ઉપકારના બદલામાં મિત્રીના શિરપાવી આ રીતે સદાને માટે મિથાલી તરીકે ઓળખાવવાને સમર્થ એવા તે બીજા સિદ્ધાંતને હૈયામાં પેદા કરવાની ભલામણ પણ જિજ્ઞાસુભાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકના મધ્યસ્થભાવને ધરનાર ઉત્તમજનોને કરવામાં આવેલ છે! જુઓ તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ ના સંદેશ પત્રમાંના તે પ્રથમ લેખના મથાળેનું તે ત્રીજું (ચામઠામાંનું) ભલામણવાળું શિર્ષક, એકવાર ચોક્કસપણે વાંચી જાવ, તે ત્રીજા ભલામણશિર્ષક અનુસાર પિતાના તે (સદા મિથ્યાત્વી ગણાવનાર) બીજા સિદ્ધાંતને હૈયામાં પેદા કરવાને લાયક પુરૂષ તરીકે જૈનાચાર્યશ્રીએ અમદાવાદભરમાંથી શ્રીયુત નંદલાલભાઈ બડીવાળાને કયા છે, અને પિતાની સહીથી એ જ લેખમાં જાહેર પણ કર્યા છે ! એટલે શ્રીયુત બડીવાળાને મિથ્યાત્વી કહ્યા છે! કેજેઓએ અભેદભાવના ધરાવીને તેઓના વિશાલલેખોને પોતાના જગમશહૂર પત્રના કિંમતી જેલમાં દિવસોના દિવસો સુધી સ્વીકારીને જૈનાચાર્ય શ્રી પર મહાન ઉપકાર કરેલ છે. જેને જેનેતરને ભેદભાવ તજીને જેનેને એ રીતે પિતાના પત્રમાં વિશાળ દષ્ટિએ અપનાવનાર શ્રીયુત નંદલાલભાઈના એ ઉપકારના બદલમાં તે વિદ્વાન શ્રીયુત બડીવાળા માત્ર જૈનેતર હોવાને કારણે જ એ રીતે અટપટી વાતેદારા એક જૈનાચાર્ય તરફથી તેઓને પિતાની સહીથી મિથ્યાત્વી તરીકે એમના જ પત્રમાં જાહેર કરી દેવાય, તે જૈન નીતિ, રીતિ અને શાસ્ત્રથી સદંતર વિરૂદ્ધ એવું શરમજનક સાહસ છે. શંકા થાય કે–ત્રી બોડીવાળાને મિથ્યાત્વી તરીકે કયાં એાળખાવ્યા છે ? તેના સમાધાન અર્થે જુઓ - તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ ના “સંદેશ'ના પેજ ચોથા ઉપરના પિતાના તે પ્રથમ લેખની મધ્યના બે કલમમાંના ચેગઠામાં જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ સંકેશને શુભારં? શીર્ષક તળે પિતાની સહીથી વિશાલ નિવેદન રજુ કર્યું છે. તેમાં તેઓએ શ્રીયુત નંદલાલભાઈ માટે સહજમાત્ર પણ શરમ રાખ્યા વિના ભયંકર લખી નાખ્યું છે કે- શ્રીયુત બડીવાળા પોતે પણ જૈન ધર્મના અનુયાયી નથીઃ આટલું છતાં પણ શ્રીયુત બડીવાળાએ આવો સંદેશ મેળવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય કર્યો, એની પાછળ એક ગુણ મહત્વનો ભાગ ભજવતા હોય, એવી કલ્પનાને અવકાશ છે. જે ગુણની કલ્પનાને અહિં અવકાશ છે, તે ગુણની અપેક્ષા અને વાંચનાર માત્ર તરફથી પણ રાખવામાં આવે છે. “જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ એ એક એવો ગુણ છે કેમાણસને સાચી દિશાની શોધમાં ખૂબખૂબ મદદગાર નીવડે. આ ગુણવાળ કેઈની પણ વાતને નિર્દોષપણે વિચાર કરી શકે અને એથી એ વાતના વાસ્તવિક અમને પામવામાં એ વિચારણું એને ઘણું જ સહાયક નીવડે.' જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ પિતાની સહી સાથે રજુ કરેલ આ લખાણને વાંચીને પ્રથમ તકે તે આપણને “વ્યાખ્યાનમાળા પ્રસિદ્ધ કરીને કરેલ ઉપકારના બદલામાં શ્રીયુત નંદલાલભાઈને જૈનાચાર્યશ્રીએ જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ ધરાવનારા ગુણવંત જ કહ્યા છે, એમ સહેજે લાગી જાય; પરંતુ ઉપર જણાવ્યું તેમ તે તારીખના સદેશના શ્વા પેજ પર છપાએલ તે જ પ્રથમ લેખનાં અંતિમ લખા ની પ્રથમ કલમમાં છપાએલ તે (જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યરથભાવ ધરાવનાર) પુરૂષને જે મિથ્યાત્વમેહનીય કર્મની અસર તળે જણાવ્યા છે, એટલે કે સ્પષ્ટ મિથ્યાતી કહ્યા છે, એ વાંચતાંની સાથે શ્રીયુત નંદલાલભાઈને ગુણવંત કહ્યા હોવાની સમજ તરત જ ખસી જાય છે. અને “મિથ્યાત્વી જ કહ્યા છે' એમ સ્પષ્ટ થવા પામે છે. આ ફનીતિને અર્થ એ થયો કે- જૈનાચાર્યના લેખે શ્રીમાન જેતર વિદ્વાન તંત્રીએ પ્રસિદ્ધ કર્યો તે બદલ જેઓનો સમસ્ત જેનેએ આભાર માને ઘટે છે, તે શીયત બોડીવાળાને તેમના ઉપકારના બદલામાં તેઓને એક જેનાચાર્ય, મિઠાવીને શિરપાવ આપે છે! આ એક શોચનીય કથની છે! એ જેનgય હાથ નથી. આ રીતે માત્ર જેનધર્મના અનુયાયી નહિ હેવાના કારણે ઉપકારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ને તે શું, પરંતુ ઉપકાર અને અપકારથી પર એવા કાઈપણ મધ્યસ્થ કે સ્પષ્ટ મિથ્યાદષ્ટિજનને પણ મિથ્યાત્વી કહી દેવા તે જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે. શ્રીયુત્ મેડીવાળા જૈનધર્મના અનુયાયી નથી, તેમ વૈદ્યતિક વ્યાસમુનિ પણ જૈનધર્મીના અનુયાયી ન્હાતા જઃ છતાં મહાન જૈના ચા 'શ્રી હરિભદ્રસૂરિએ * અન્નાજી' નામના ગ્રંથરત્નના ચેાથા અગ્નિકારક! અષ્ટકમાં તેઓને મહાત્મા' કહ્યા છે, મિથ્યાત્વી કહ્યા નથી: જૈનજૈનેતરાને ઉપદેશ આપવા અને મધ્યસ્થષ્ટિ ત્યજી દેવી તે જૈનાચાર્ય'નુ' તે શું પરંતુ જૈનનું ય લક્ષણુ નથી. તેએ તે ત્રીજા જ સિદ્ધાંતવાળા જૈનાચાય છે. આથી જ જૈન જૈનેતર સ બધુઓના હિતને માટે આ ખુલાસાએ જાહેર કરવા આવશ્યક બનેલ છે. આ ખુલાસાએથી જૈનક્રેનેતર્ આલમ, એ નક્કો સમજી લે કે-‘જૈનાચાય . શ્રી રામચંદ્રસરિજી મહારાજ · જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતા જગતના જીવમાત્રના હિતને માટે હેયિ છે' એ સિદ્ધાંતનેય સાચા માનતા નથી અને માનવી માત્ર સેવવા યેાગ્ય ધર્મ જ છે, અને મેળવવા મેક્ષ જ છે' એ સિદ્ધાંતનેય સાથે। માનતા નથી ! તેએન્ના તે। જૈનાચાર્યો દ્વારા કહેવાતી ફ્રાવતી વાતને માનવી અને નહિ કાવતી વાતને શાસ્ત્રવિરૂદ્ધ કહીને ફેંકી દેવી' એ ત્રીન સિદ્ધાંતવાળા જૈનાચાય છે. " ચાગ્ય . તે માટેનાં અનેક દાંતા તપાસ " તેઓશ્રીનું તા. ૧-૭-૫૧ ને રવિવારનું જૈન પ્રવચન છાપું ' ચાલુ વર્ષના જૈન પ્રવચન અંક ૨૫ના મુખપૃષ્ટ પર તેએશ્રીએ, જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી વિરચિત ‘તત્ત્વનિણ્ય પ્રાસાદ’ નામના મહાગ્રંથના શરૂઆતની ભાગમાં છપાએલ તે જૈનાચાર્ય શ્રીના જીવનચરિત્રમાંની રવીકાય તરીકે નોંધ પ્રગટ, કૅરી છે ફ્રેન્ડ જિસ વખત મહારાજકા સ્વર્ગવાસ હુઆથા, દસ વખત અષ્ટમી પહિલે સે હી લગ કથા, સ લિયે કાતિથિ જેડ સુદિ અષ્ટમી ગીની ગઇ. “ મશહુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્ય શ્રી વિજયવાભસૂરીશ્વરજી મહારાજ દ્વારા કહેવાએલ તે ફાવતી વાતને જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ તુરત માની લીધી છે અને એ જ જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ દ્વારા “આરાધનામાં પર્વતિથિની ક્ષય-દ્ધિ મનાય જ નહિ, અને જેની સૂતકની માન્યતા શાસ્ત્રસિદ્ધ છે? એ પ્રમાણે કહેવાતી સાચી પણ વાત તેઓશ્રીને ફાવતી નહિ હેવાથી તેઓ માનતા જ નથી! તેઓ “તત્વનિર્ણય પ્રાસાદ” ગ્રંથમાંની જે બેંધને સ્વીકારે છે, તેજ “તસ્વનિર્ણય પ્રાસાદ” ગ્રંથના પેજ ૩૪૨ ઉપર જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજે, કેનેએ સૂતક માનવાનું સ્પષ્ટ વિધાન કરેલ છે. છતાં નાચાર્ય શ્રી રામચંદ્રસુરિજીને તે ગ્રંથમાંની “સાતમના સ્વર્ગ વાસ દિને આઠમ લાગી ગઈ હતી તેથી આઠમ ગણેલ છે” એ નેધવાળી ફાવતી વાત મળી એટલે તેઓએ માની લીધી, અને તે જ ગ્રંથમાંની જેનેએ સૂતક માનવાની વાત તેઓને ફાવતી નહિ હેવાથી તેઓ માનતા જ નથી ! તેમજ જૈનાચાર્ય શ્રી દાનસૂરિજી વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૨૭પ ઉપર શ્રી સાતારા નામના જેન આગમગ્રંથને પાઠ પણ રજુ કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે-“આ પાઠથી પંથકમુનિ, જેઓ ભગવાન શ્રી નેમનાથસ્વામીના તીર્થમાં થઈ ગયા છે, તેમણે ચાતુર્માસિક મહેy aખું સિત થાય છે. એટલે “બાવીસ તીર્થકરોના સાધુઓ દેવસિક તથા રાત્રિક પ્રતિક્રમણ નિત્ય અને પાલિકાદિ પ્રતિકમણે કારણે કરતા હોવાનું' પણ પ્રતીત થાય છે.” આમ છતાં પિતાના તે દાદાગુરૂ જેનાચાર્યની આગમત વાતને આ નાચાર્ય રામચંદ્રસૂરિજી, પાવતી નહિ હેવાથી માનતા જ નથી ! આ વાતની સાબિતી માટે પણ જુઓ તેઓશ્રીના તા. ૫ ઓગસ્ટ ૧૯૫૧ને રવિવારના નઝવચનપાને આ વર્ષને તાજો જ ૨૯ મે આંત તે અંકના પેજ ૧૪-૭૫ માં તેઓ જેનાચાર્ય દાનસરિઝની તે વાતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ર ભગવાન કd કિ Page #14 -------------------------------------------------------------------------- ________________ -સદંતર વિરૂદ્ધ જતી એવી એકપક્ષીયવાત જણાવે છે કે- ચાવીસ શ્રી તીર્થકરે પછી પહેલા અને ચાવીસમા તીર્થકર ભગવાન સિવાયના બાવીસ તીર્થકર ભગવતોના સાધુઓ ઋજુ અને પ્રાણ હેવાથી તેઓને પ્રતિમણ જ્યારે દેષ લાગે ત્યારે કરવાનું હોય છે. અને એથી એ કાળમાં ચોમાસી કે સંવત્સરી ન હોય!” તેમજ જૈનાચાર્ય શ્રી વિજયદાનસૂરિજીએ ઉંટડીના દુધને અભક્ષ્ય કહેલ છે, તે તથા ૧૯૯૧ માં રાધનપુર ખાતે ચિત્રની ઓળીની અસજઝાયમાં આચાર્ય અને ઉપાધ્યાયપદનું કાલગ્રહણ લઈને તે તે પદ આપ્યાં તે જેનશાસ્ત્રવિરૂદ્ધ છતાં પિતાને તે તે વાતે ફાવતી હોવાથી તેને શાસ્ત્રસિદ્ધ કહીને ચલાવ્યે જ રાખે છે! આ સિદ્ધાન્ત પણ જૈનશાસ્ત્રવિરૂદ્ધ છે. વ્યાખ્યાનમાળાના તા. ર૯-૮-૫૧ ના “સંદેશ'માંના તે પ્રથમ લેખની આવ કોલમમાં જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે-“જેના હૈયામાં જગતના જીવમાત્રના ભલાની ભાવનાને સ્થાન નથી, તે નથી તે જૈનાચાર્ય અને નથી તે તે જૈનાચાર્ય બનવાને લાયક. જૈનાચાર્ય જે કાંઈ વાત કરે તે શ્રી જૈનશાસનને અનુસરતી જ કરે." જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ આ વાક્યમાં રજુ કરેલ બને સિદ્ધાંત જૈન આગમશાસ્ત્રથી વિરૂદ્ધ એવા નિજમતિકલ્પનાયુક્ત છે. એ સિદ્ધાન્તને ખુલાસે જાહેર કરે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' નામક શ્રી જૈન આગમગ્રંથરત્નનાં પ્રથમ અધ્યયનમાં શ્રી કુલવાલક મુનિના ગુર જેનાચાર્યનું અને ચરમશરીરી શ્રી ચંદ્રાચાર્ય નામના જૈનાચાર્યનું એમ બે મહાન સેનાચાર્યોનાં બે દષ્ટાંત છે. તેમાં શ્રી કુલવાલકમુનિના ગુરૂ જૈનાચાર્યો, શિષ્યના અંગત ઘેર અપરાધના કારણે કોધિત થઈને કુલવાલક મુનિને શાપ આપ્યાનો અધિકાર છે. અને સ્વભાવથી જ અતિક્રોધી એવા શ્રી ચંડરૂદ્રાચાર્યો અંગત કારણે રોષથી નવદીક્ષિતના મસ્તક પર દાંડાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ (રૂધીર વહ્યું તેવા) પ્રહારો કર્યાને અધિકાર છે. તે બંને જૈનાચાર્યોને તે કુપિત અવસ્થામાં જગતના જીવમાત્રની તે શું, પરંતુ તે તે શિષ્યના ભલાની ભાવનાને ય વ્યવહાર રહેલ નથીઃ આમ છતાં જૈન આગમમાસમાં તે બંને આચાર્યોની મહાન જૈનાચાર્યો તરીકે નેંધ છે જ. શ્રીમદ્ હરિભરિજી મહારાજ જેવા મહાન જૈનાચાર્યું પણ વિરચિત “પંચાશક” નામના ગ્રંથરત્નના અગીઆરમા પચાણકમાં તે ચંડરૂદ્રાચાર્ય મહારાજને સ્પષ્ટપણે પંચમહાવ્રતધારી કહ્યા પણ છે. આ દરેક શાસ્ત્રાધારથી સ્પષ્ટ છે કે જેનાં હૈયામાં જગતના જીવમાત્રના ભલાની ભાવનાને સ્થાન નથી તે જૈનાચાર્ય નથી” એ એકાંત સિદ્ધાંત જેની નથી. સંજ્વલનના કવાય આદિની પરાધીન અવસ્થામાં જૈનાચાયને પણ તેવી ઉત્તમ ભાવના રહે જ, એ એકાંત નથી. આથી તે સિહતિ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીને ઘરગથ્થુ જ છે. જે જૈન સમાજને ઘણે જ અનર્થકારી છે. એ બદલ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસુરિજીને પ્રમ છે કે જગતના જીવમાત્રના ભલાની ભાવના વગેરે, પંચમહાવત રૂપ મૂલગુણમાં છે! કે-ક્ષમા, માર્દવતા આદિરૂપ ઉત્તર ગુણમાં છે? વળી જૈનાચાર્ય કે જૈનમુનિ કવચિત ઉત્તરગુણમાં હીણ હોય તેટલા માત્રથી તેઓ મૂલગુણવાન પણ નથી, એટલે કે-જૈનાચાર્ય કે જૈનમુનિ નથી; એમ સિહાંત કરીને પ્રચારનાર આત્મા પિતાને જૈનાચાર્ય કહેવડાવી શકે ખરે? જૈન નેતર બાલમના હિત અર્થે “સંદેશ” પત્રમાં જ એ પ્રશને ખુલાસે જાહેર કરે. આ સિલતને ૫ણ ખુલા આપે. જેનાચાર્યશ્રીએ પરના સિતાંત સાથે એક “ સર્વ જીવોના ભવાની ભાવના વગરના હેય તે જનાચાર્ય બનવાને લાયક નથી” એ સિદ્ધાંત પણ ઘરગથુ જ ઉભો કરેલ છે! જે જૈનશાસ્ત્રથી સદંતર વિત છે જેના પ્રમાણે તો “જે સામાઓ સંજવલનના કષાયોના ધણી પણ મજામાં વર્તતા હોય અથવા તે માટેના પારાવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પામેલા હોય તે આત્માઓ જ સદા સર્વજીના ભલાની ભાવનામાં વર્તાતા હોય છે.' તેઓ કહે છે તે સિદ્ધાંત પણ જે જૈન શાસ્ત્રસિહ હોય તે તેઓએ જૈનાચાર્ય બનવા તૈયાર થએલ આત્મા, સંજવલનના કવાયના પણ ક્ષય કે પશમવાળો હોવો જોઈએ એ પ્રમાણેને સિદ્ધાંત જૈન શાસ્ત્રમાંથી જાહેર કર ઘટે છે. જૈન શાસ્ત્રમાં તે અપસિદ્ધાંત છે જ નહિ. તેઓશ્રીને પ્રશ્નો છે કે-“આચાર્ય બનવા તૈયાર થએલ છઘસ્થ આત્માના દિલમાં રહેલી ભાવનાને તેને આચાર્યપદ અર્પણ કરવા તૈયાર થએલ દ્વસ્થ જૈનાચાર્ય જાણે પણ કયા જ્ઞાનથી ? એ હિસાબે સામી વ્યક્તિનાં હૃદયની તેવી ભાવનાને જાણ્યા વિના તેને જૈનાચાર્ય બનાવી દેનાર જૈનાચાર્ય પણ જૈનાચાર્ય કહેવડાવી જ કેમ શકે? હૈયામાં તેવી ભાવના હતી જ નહિ, છતાં જેને મહાન વિનયવાન ગણી લેવાની ભૂલના ભોગ બની ‘વિનયરત્ન' નામથી ખ્યાતિ આપનાર જૈનાચાર્યને જૈનાચાર્ય માને છે કે કેમ? છદ્મસ્થ આત્માના દિલમાં રહેલી ભાવનાને જાણવા છદ્મસ્થ આચાર્યો સમર્થ હોય, એ તમારે સિદ્ધાંત સાચે લેખાવવા દાખલે રજુ કરતા હૈ, કે- અમે એટલા જ માટે શ્રી જંબુવિજયજીને મૂકીને શ્રી ક્ષમાભદ્રજીને જૈનાચાર્ય બનાવ્યા હતા” તે પ્રશ્ન છે કે તે પછી ચાર વર્ષે એ જ શ્રી જંબુવિજયજીના દિલની કઈ ગ્યતા દેખી, અને તેમને જૈનાચાર્ય બનાવ્યા ? શ્રી લક્ષ્મણરિને જૈનાચાર્ય બનાવનાર જૈનાચાર્યને તમે જૈનાચાર્ય માને છે કે નહિ?” અમારા સિવાયના બીજા જૈનાચાર્યો અયોગ્ય આત્માને જૈનાચાર્ય બનાવી દે છે' એ જ આ ઘરગથે સિદ્ધાન્તને સારહેવાથી આવા અનેક અમસિહાંતિને હવે તે સંદેશ પત્રદ્વારા પણ પ્રચાર આદર્યો હેવાને લીધે ઘણા ભદ્રિકજને ઉન્માર્ગગામી બનવા સંભવ છે. એમ ન બને માટે આ દરેક પ્રશ્નોના ખુલાસા પિતાની સહીથી “સંદેશ” પત્રમાં જ અને સુરતમાં જ પ્રસિદ્ધ કરવા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી કૃપા કરે. આ દરેક બીનામાં છસ્થતાના યોગે જે કઈ ખલના થવા કે કેમ ? કયા રાતિ થાન ગણ તે સાચે જાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પ પામી હોય તે તેઓશ્રી તરફથી જાહેર જણાવવામાં આવે, એટલે મારી સહીથી તુરત “અદેશ” પત્રમાં જ હું “મિચ્છામિ દુક્કડ જાહેર કરીશ. છે સમભાવ નામવાર જાહેર કરે. જૈનાચાર્યશ્રીએ ઉપરના સિદ્ધાંત જેઓ બીજે સિદ્ધાંત એ રજુ કર્યો છે કે- જેનાચાર્યો જે વાત કરે તે જૈનશાસનને અનુસરતી જ વાત કરે” આચાર્યશ્રીને આ સિહતિ તે જૈન આગમ-શાસ્ત્ર અને જેનેમાર્ગનું અજાણપણું જ સૂચવે છે. પિતાના શ્રી દેવસુર તપાગચ્છના જ વિમાન રાસ આચાર્યોની વાત પોતે જ માનતા નથી, એ બીના જેનને અસિહ હેવા છતાં જે નિજમતિકલ્પનાએ આવા સિહા ઘાયા જ કરે તેને શું કહીએ ? આવા સિદ્ધાંતના ઘડવૈયાઓ માટે માણાય, સવાસોની ક્કી ઢળમાં “જેહમાં નિજમતિ કલ્પના, સથી નવિ ભવપાર રે; અંધ પરંપરા વાંધિયો, તેહ અશુદ્ધ આચારે રે તુજ વિણ ૧૭ ૫ ” એ પ્રમાણે કહીને ભવની પર પર જણાવે છે. “જૈનાચાર્ય જે વાત કરે તે જૈન શાસનને અનુસરતી જ વાત કરે” એ ન રિપત રચવા દ્વારા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસરિઝ. હવે પસ્વર-પાયચંદ અચલ-કઆમતિ-પૂનમીયાસાહપૂનઆવા દિગંબર–તેરાપંથી વગેરે ગાના જૈનાચાર્યો જે વાત કરે તે વાતને પણ જૈન શાસનને અનુસરતી જ કહેવાને જે સમભાવ દેખાડે ૨, તે સમભાવ સાચો જ હોય તે તેઓશ્રી, “તે તે ગોના જેનાચાર્યો પણ જૈન શાસનને અનુસરતી જ વાત કરે છે” એમ તે તે મઓના નામ પર્વક જાહેર કરવા મા કરે. એવા જનાગાયનું તે નામ પણ લેવાનું નથી. બન્યા ત્યા ઉપલકીયા સિહતો, જેને જૈનેતર આલમને અતિ હાનિાર છે એ હાનિથી જનતાને ઉગારી લેવા અત્ર સ્પષ્ટ જણાવવું : - તે સિતાન જેનશાસનને છે જ નહિ. જેમશાસનને દિતિ તે એ છે કે આ સાવલિમ શાનની આદિથી અત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુધીમાં લાખા જૈનાચાર્યો ભૂતકાલમાં એવા પશુ થયા છે, હાલ પુરુ છે, અને ભવિષ્યમાં પણ થશે કે જેઓ શાસ્ત્રના ખેાલ ઉત્થાપી પેાતાના ખેલ થાપશે અને અવિચ્છિન્ન પરપરાના લેાપક બનીને નવા મતા સ્થાપવા વડે જૈન શાસનને ચાલણીની જેમ ચાળી ધાર પાપ ઉપાને નારકીમાં જશે. ” જુએ શ્રી મહાનિશીથસૂત્ર'' નામના મહાન આગમગ્રંથનું પાંચમુ` અધ્યયન તેમજ “ ગચ્છાચાર પયન્નો ” વગેરે આગમગ્રંથે. આથી “ જૈનાચાય જે વાત કરે તે જૈન શાસનને અનુસરતી જ વાત કરે ” તે અપસિદ્ધાંતના સ્થાને “ જૈનાચાય, શાસ્ત્ર અને અવિચ્છિન્ન એવી શુદ્ધ પર’પરાને આધીન રહીને જે કાંઇ વાત કરે તે જૈનશાસનને અનુસરતી જ હાય” એ પ્રમાણે શુદ્ધ સિદ્ધાંતને જ જૈનશાસ્ત્રાનુસારી સિદ્ધાંત તરીકે માનવા જૈનજૈનેતરઆલમને વિનમ્રપણે આગ્રહ છે. કારણ કે-4 શ્રી ઠાણાંગ સૂત્ર”નામના જૈન ગ્રંથરત્નના છઠ્ઠા સ્થાનના ત્રીજા ઉદ્દેશમાં “ જૈનાચાય થને પાપાયે જૈનશાસનના ય શત્રુ થાય ’’ તેવું પણુ સ્પષ્ટ વિધાન છે. તેમજ શાસ્ત્ર અને અવિચ્છિન્ન પરંપરાને ઉત્થાપે તેવા જૈનાચાનુ તેા નામ લેવામાં પણ અનતા સંસાર હેાવાનું શ્રી ગચ્છાચાર યત્રો નામના આગમગ્રંથમાં સ્પષ્ટ વિધાન છે: જે પ્રથમ જણાવાઈ ગયુ છે. cr જૈનાચાર્ય શ્રીને વિનતિ " આ રીતે · જૈનાચાય જે વાત કરે તે જનશાસનને અનુસરતી જ કરે' એ અપસિદ્ધાંત જ હાવા છતાં પણ જો એ સિદ્ધાંતના ઘડવૈયા જૈનાચાય શ્રી તેા તેને સાચા જ માને છે એમ ખાત્રી કરાવી આપવી હાય, તો તેઓશ્રીને વિસ્તૃત છે કે-શાસનપક્ષના ત્રીસ આચાર્યાં, ‘તમારા નવા તિથિમત, તક-ગ્રહણ વગેરેની નિહવતા વગેરે શાસ્ત્ર અને પરંપરાવિરૂદ્ધ હાઇને તમારે સેંકડા કાવાદાવા અને લાખા રૂપીઞાના ભાગેય અયશકારી અને સમાજમાં ક્લેશકારી જ નિવડેલ છે. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ તે મતને સમેટી લઈને આરાધનાના માર્ગે વળી જાવ અને શાસન તેમજ તમારૂં હિત સાધવામાં જ દત્તચિત્ત બનો' એ પ્રમાણે પંદર વર્ષથી સર્વાનુમતે વાત કરે છે તે વાતને હવે તે જૈનશાસનને અનુસરતી જ માનવા તૈયાર છું, એમ આ સંદેશપત્રમાં જ જાહેર કરવા કૃપા કરે. બેલે તેવું નહિ વર્તનાર નિબિડ મિથ્યાષ્ટિ છે. કારણ કે પ્રભુ મહાવીર દેવના હસ્તદીક્ષિત શ્રી ધર્મદાસગણિ ભગવતિ. “ શ્રી ઉપદેશમાલા” નામના ગ્રંથરત્નમાં “પિતે બોલે છે તેવું વર્તન નહિ રાખનારા જૈનાચાર્યની એલખ આપી છે કેबहवायं न कुणई, मिच्छदिट्ठी तउ हु को बनो ? । वुड्ढेइ म मिच्छत्तं, વાસ સંવ માથે | પ૦૪ | અર્થ-જે પુરૂષ પોતે બોલે છે તેમ વતિ નથી, તે પુરૂષથી બીજે નિશ્ચયે મિથ્યાદષ્ટિ કોણ છે?” મુક્તાત્માને કોઈ વર્તન હેતું જ નથી. વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખની પહેલી કલમમાં આગળ જતાં જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી લખે છે કે જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવે જૈનાચાર્યોની વાતનો-જૈનાચાર્યો દ્વારા રજુ કરાતી વાતને વિચાર કરે છે, તેઓ જે સૂક્ષ્મબુદ્ધિને ધરનારા હોય છે, તે તેઓ જગતમાં વિદ્યમાન એવા સદ્દના અને અસના વિવેકને પામી શકે છે. અને એ રીતિએ વિવેકને પામેલા આત્માઓ, ક્રમશ: અસવનથી સર્વથા મુક્ત બની જઈને સંપૂર્ણ કરીને સદ્વર્તનવાળા બની જાય છે,” જેનાચાર્યશ્રીના મા લખાણને સત્ય માનીને ચાલીએ તે તેઓશ્રી દ્વારા રજુ કરાએલી વાતેમાંથી તે વાતને મૂમબુદ્ધિએ વિચાર કરતાં આપણને આ રીતે સદ્ અને અને વિવેક તે પ્રકટયો જ છે, અને તેથી તે વાતમાં જેટલું શાસ્ત્રવિરૂદ્ધ અને જૈન જૈનેતર આલમને એકાંત અહિતકર લખાણ જણાઈ આવ્યું, તે સર્વ શાસ્ત્રીય પાઠોના આધારે આપીને પણ ઉપર આપણે જણાવી શક્યા છીએ; પરંતુ એ પછી એ લેખના લેખક કોનાચાર્યશ્રીને પ્રશ્નો છે કે-“ આપના દ્વારા રજુ કરાએલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દરેક અપસિદ્ધાંતાના સક્ષ્મબુદ્ધિથી વિચાર કરનારાઓ ક્રમે અસદ્વનથી સથા મુક્ત અને કે-અસત્ત'નમાં વધુ લપટાય ? જૈનશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે આત્મા અસ ્ વત્તનથી મુક્ત બન્યા પછી અપ્રમત્તાવસ્થાને ભજતા કેવલજ્ઞાની થાય છે, અને તે પછી તે આત્માને કાઈ જ વન વવાનું રહેતું નથી. કારણ કે-કૃતકૃત્ય છે. ' આમ છતાં જૈનાચાય શ્રી, જણાવે છે કે- ક્રમશઃ અસત્તનથી સĆથા મુક્ત અની જઈ ને સંપૂર્ણ કાટિના સત્તનવાળા ખની જાય છે,' તે શી રીતે? આ બાબત તેઓશ્રીને પ્રશ્ન છે કે-આત્મા, અસત્ત નથી સર્વથા મુક્ત બન્યા પછી તેને તેવુ' સપૂણુ` કાર્ટિનું કયું સદ્દવન હેાય છે, કે જે તે કૈવલજ્ઞાની આત્માનેય કરવાનું રહે છે?'' આ બંને પ્રશ્નોના ખુલાસા પણ સ ંદેશપત્રમાં જ જાહેર કરવા કૃપા કરે. એ વાકય તેા નીતિનું પણ નથી. પ્રથમ લેખની તે પડેલી કાલમમાં આગળ જતાં જૈનાચાય શ્રીએ લખ્યું છે કે- “ જ્યારે સૂક્ષ્મબુદ્ધિવાળાને એ વિચાર આવશે કે- જે ખગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ, માટે મારા ભલા ખાતર પણ તેનું બગાડવું ોઈ એ નહિ. '' આ વાકય જૈનધર્માંદૃષ્ટિનું તે નથી, પરંતુ ન્યાયદૃષ્ટિનું પણ નથી. ‘પેાતાનું ખમાડે તેનું પણ સુધારવું. એ જૈનર્દિષ્ટ છે. જેમકે-“ શ્રી શ્રીપાલમહારાજાનું ધવલશેઠે ઘણું ખગાડયું, છતાં શ્રીપાલમહારાજે ધવલશેતે મૃત્યુના મુખમાંથી વારંવાર ઉગારેલ છે. । તેમજ શ્રી પદ્મોત્તરરાજાએ શ્રી દ્રૌપદીનુ ઘણુ` બગાડયુ હતુ છતાં દ્રૌપદીજીએ તે પદ્મોત્તરરાજાને શ્રી કૃષ્ણમહારાજાના સર્કજામાંથી મુક્ત કરવાવડે સુખી કર્યાં છે. । તેવી જ રીતે શ્રી સુન્નતશેઠનુ' અઢલક ધન હરી જનારા ચારાને સુવ્રતશેઠે, રાજાથી સા પામતા ઉગાર્યા છે. । દેવકુમારરાજાએ પેાતાને હણવા આવેલા સુભટાને શાસનદેવીની ધાર કદનાથી મુક્ત કર્યો છે. '' નીતિશાસ્ત્રની પણ એ ઈષ્ટ છે કે ‘અવગતિવુ ૫: સાધુ: સ સાધુ: લગ્નિતે ' એટલે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જે આમા, અપકારી ઉપર પણ સદ્ગણવાળે છે તે સજ્જન કહેવાય છે. તેમજ તે સંબંધમાં દષ્ટાંત આપેલ છે કે- રેડી નંતિ કુમતિ ગુi Rચ' એટલે કે કુહાડે પિતાને કાપે છે, છતાં ચંદનતરૂ, તે કુહાડાનું મુખ સુવાસિત કરે છે. આ રીતે નીતિદષ્ટિ પણ પોતાનું બગાડે તેનું સુધારવા પ્રેરે છે. આ દરેક આધારથી સ્પષ્ટ છે કે“જે બગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ માટે મારે તેનું બગાડવું નહિ.” એ વિચાર, નથી તે જૈનદષ્ટિને કે નથી તે નીતિષ્ટિને કોઈ અપ્રસિદષ્ટિને જ તે વિચાર છે. “એ તે ઈદતૃતીયં વિચાર સૂક્ષ્મદષ્ટિને આવશે !' એમ જૈનાચાર્યશ્રી કહે છે, એ તો ખૂબ ખૂબ વિપરીતદષ્ટિનું કથન છે. “જે બગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ માટે મારા ભલા ખાતર તેનું બગાડવું ન જોઈએ” એવો વિચાર જૈન સૂક્ષ્મદષ્ટિને તે ન જ આવે, પરંતુ જેનેતર સૂમદષ્ટિને પણ ન જ આવે. દૂર નથી જવું. વર્તામાનને જ દાખલો જુએ. મરણ પ્રસંગે ગાંધીજીએ કહેલ કે-“મને ગોળીથી વીંધનાર ગોડસેને કોઈ મારશે નહિ.” પિતાનું બગાડનાર પ્રતિ આ આર્યાવર્તામાં તે જેન જેનેજર કેઈપણ સજજનને ‘તેનું સુધરો' એ જ ભાવના વિહિત છે. “બગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ માટે મારે તેનું ન બગાડવું' એ શું સુમબુદ્ધિ છે? જે વાક્યમાંથી “બગાડે તેનું બગડવાનું ન જ હોત તો તે બગાડવું ! ” એ અપસિદ્ધાંત સ્પષ્ટપણે ધ્વનિત થાય છે, તે વાક્ય આર્યાવર્તાના સૂત્મબુદ્ધિ આયંજનનાં મનમાં પણ ઉદ્ભવે ખરૂં? માટે તે ઉદ્ભટ વાક્યને પણ જેના નેતરઆલમના હિતને માટે “સંદેશ” પત્રમાં જ સુધારો જાહેર થ ઘટે છે. કારણ કે-આર્યાવર્ત માંગતી પૂર્વસેવામાં વર્તતા સજનો માટે પણ બગાડે તેનુંય બગડે નહિ તે સારું' એ જ શુદ્ધ સિદ્ધાંત છે, ગળાનું આભૂષણ પગમાં પહેરાવેલ છે. વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખતી (પોતાના ફોટુ નીચેની) બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ કોલમમાં જૈનાચાર્યશ્રીઓ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત “શ્રી અષ્ટક” નામનાં શાસ્ત્રમાંના એકવીશમા અષ્ટકને “#gયા તા .” એ પ્રથમ શ્લોક ટાંક્યો છે, જૈનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજી મહારાજે અહિઆ એક ધ્યાન ખેંચવા લાયક બાજી ગોઠવી છે. જગતના જીવમાં કોણ સમ્યગદષ્ટિ છે ? અને કેમિથ્યાદૃષ્ટિ છે? તેને નિર્ણય કરવા સર્વજ્ઞ સિવાય કોઈપણ સમર્થ નથીઃ છતાં આપણું આ જૈનાચાર્યશ્રીએ, આ લેખમાં પ્રથમ તકે શ્રીયુત નંદલાલભાઈ બોડીવાળાને (ગુણી ગણાવવાના આડંબરતલે) જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા' એટલે કે-ગની પૂર્વભૂમિકાએ વર્તતા મિથ્યાત્વી તરીકે કલ્પી કાઢવાનું સાહસ કર્યું છે. અને તે પછી મુખ્યતયા તે “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા' ઠરાવેલા શ્રીયુત નંદલાલભાઈને ઉદ્દેશીને કરેલા તે લખાણમાં તેઓશ્રી, ગની પૂર્વભૂમિકાવાળા (જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યરથભાવવાળા) સુજનને યેગની ઉત્તરભૂમિકાએ ચઢવાનું સામર્થ્ય લાવવા માટેના વિચારમાં ગની પૂર્વભૂમિકાને ગ્ય જે ઉપદેશ્ય લેક છે તે ઉપદીશતા નથી; પરંતુ તે કલેકને તે છેડી જ દઈને શ્રી અષ્ટકમાંનો આ “સૂકમgયા મા રે.' કલેક વિચારવાનું ઉપદેશે છે ! કે-જે વેગની ઉત્તરભૂમિકાએ વર્તતા આત્માને ઉપદેશ્ય છે ! આને અર્થ એ થયો કે-જે આત્માને યોગ્ય જે ઉપદેશ હતો, તેને છૂપાવીને તે આત્માને ઉપકારી ન થઈ શકે, તે ઉપદેશ આગલ કર્યો! કે જેથી સામે આત્મા, આત્મગુણમાં આગળ વધી શકે જ નહિ, અને તેને યોગની ઉત્તરભૂમિકાવાળા ઉચ્ચગુણી ગણાવ્યું કહેવાયઃ જૈનાચાર્યને આવી બાજી, પદ લાધવકારી ગણાય. શ્રી. અષ્ટકમાં તે “યુવા વર રે.' શ્લોકને મથાળે અવતરણમાં “દવાનનુરાણનાર્થમાણ” એમ સ્પષ્ટ લખ્યું પણ છે; એટલે કે- આ લોક, યોગની ઉત્તરભૂમિકાએ વર્તતા મુમુક્ષુજનોના ઉપદેશને માટે કહેવામાં આવે છે એ પ્રમાણે તે શ્લોકના અવતરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવ્યું પણ છે; છતાં જૈનાચાર્યશ્રીએ તે ઉચ્ચકક્ષાના આત્માઓને ઉપદેશ્ય લેક, ગની પૂર્વભૂમિકાએ વર્તતા આત્માને વિચારવા ભળાવ્યો તે શાસ્ત્રકારના આશય, ઉદ્દેશ અને ઉપદેશક્રમનું ઉલ્લંધન કરીને વાચકને ગળાનું આભૂષણ પગમાં પહેરાવવા જેવું કર્યું છે. યોગની પૂર્વભૂમિકાવંત આત્માને વિકાસ કરે તે કેનું સ્થાન. જૈનાચાર્ય શ્રી રામચંદ્રસુરિજી મહારાજે અમદાવાદમાં દર રવિવારે પ્રેમાભાઈ હેલમાં જૈન જૈનેતરઆલમને જે જાહેરવ્યાખ્યાનોને લાભ આપેલ છે, તે વ્યાખ્યાનો પણ સદેશપત્રમાં પ્રસિદ્ધ થએલ છે. જૈનાચાર્યશ્રીએ તે વ્યાખ્યાને, “પૂર્વસેવા તુ તંત્ર-વિસિઝનમ્ કરાવારહત મુજા-સેવશ્રેટ કરતા . ' એ શ્રી યોગબિન્દુ' નામના મહાન નગશાસ્ત્રના ૧૯મા લાકથી આપવા શરૂ કરેલ છે. થાગની તે પૂર્વસવાનું વર્ણન, યાબિ” શાસ્ત્રનાં તે પૃ. ૨૦ ઉપર ૧૦૯ મા લાકથી માંડીને પૃ. ૨૨ ઉપરના ૧૧૯ મા લેકપર્વત સતત અને તે પછી ૧૨૬ મા લાકથી પૃ ૨૮ ઉપરના ૧૫૧ લાક પરત ટીકા સહિત આપવામાં આવેલ છે. તે લાકે અને ટીકાના આધારે અપાએલાં તે વ્યાખ્યાનને લગભગ નિષ્કર્ષરૂપે “જૈનાચાર્યશ્રીના હાથે એ' પણની વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવેલ છે. તે વ્યાખ્યાનમાળાને તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ ના સદેશ” પત્રમાં આ પ્રથમ લેક પણ તેથી જ મુખ્યતવા તેઓશ્રીએ 'જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા' તરીકે કપેલા પ્રીયુત નંદલાલભાઈ બોડીવાળાને ઉદ્દેશીને લખાવા પામેલ છે. જેનાચાર્યશ્રીએ સર્વ જીવોને લાભ કરવા હાથ ધરેલ આ " ગબિંદ' શાસ્ત્રનાં પેજ ૨૦ થી ૨૮ સુધીમાં “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા આત્માઓને મિયાદિની સ્થિતિવાળા જ જણાવ્યા છે. એ સ્થિતિના (યોગની પૂર્વસેવાની અવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ રથાને ભજતા) પુણ્યાત્માઓના આત્માના વિકાસ અર્થે, તે સ્થિતિના આત્માઓએ સૂક્ષ્મબુદ્ધિએ વિચારવાના જે લેકે છે, તે લેંકે પણ તે “યોગબિન્દુ”નામના મહાન યોગશાસ્ત્રના પેજ ૨૮ ઉપરના લોક ૧૫ર થી શરૂ થાય છે. વિસ્તારના ભયથી તેનું વર્ણન અહિં આપવું મેકુફ રાખવું પડે છે. યોગની પૂર્વસેવામાં વિચરતા જિજ્ઞાસુ પુણ્યવંતોએ પોતાના આત્મહિતાર્થે તે ગ્રંથ, (મુકિત પ્રતાકારે) વેતનથી મળે જ છે, તે મેળવીને વિદ્વાન જૈનાચાર્યોદ્વારા ધારી લેવા આપ્તભલામણ છે. બિંદુ નામને તે મહાન ગ્રંથ, સર્વધર્મ પ્રતિ સમભાવી તરીકે સુવિખ્યાત એવા મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત હોઈને જેનજેનેતર સહુ ભાઈઓને મહાન હિતકારી છે. આત્માર્થીજએ તે ગ્રંથ અવશ્ય અવગાહી લેવા જેવો છે. એથી ગની પૂર્વસેવા સંબધે અપાએલાં એ વ્યાખ્યાને એ ગ્રંથમાં વર્ણન વેલ ગની પૂર્વસેવાનાં સત્ય સ્વરૂપથી કેટલાં વિપરીત છે? તે પણ લક્ષમાં આવી જશે. “યોગબિંદુશાસ્ત્રના તે ૧૫ર થી શરૂ થતાં સંખ્યાબંધ લેકને સૂમબુદ્ધિથી વિચારીને તેના હાર્દને હૃદયસાત કરનારા ગિની પૂર્વભૂમિકાએ વર્તતા “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવ”વાળા પુણ્યવંત આત્માઓ, ગ્રંથભેદ કરીને ગની પૂર્વ ભૂમિકાએથી રોગની ઉત્તરભૂમિકાએ પહોંચવા સમર્થ બને છે.” એ પ્રમાણે હજાર વર્ષ પૂર્વે થઈ ગએલા મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટ ફરમાવે છે. આમ છતાં વર્તમાન જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરીજી મહારાજ, એથી ઉલટી જ રીતે-“યેગની ઉત્તરભૂમિએ વર્તાતા પુણ્યવંત આત્માઓને ઉપદેશ્ય એવા એ રૂમવુયા” લેકને વિચારીને તેના હાર્દને આત્મસાત કરનારા “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા” આત્માઓ ગ્રંથભેદ કરીને યોગની પ્રથમભૂમિકાએથી બીજી-ત્રીજી અને ચોથભૂમિકાએ પહોંચવા સમર્થ બને છે.” એ પ્રમાણે નવું જ વિધાન કરે છે! સર્વ જૈનાચાર્યોથી પોતે ભિન્ન હોવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ આ સૂચક પ્રતીક છે. કારણ કે- શ્રી અષ્ટકમાં “મનુ પણ ફે ને ઉપદેશ જ ગ્રંથભેદ કર્યો હોય, તે આત્માને ઉદ્દેશીને જણવેલ હોવા છતાં આ જૈનાચાર્યશ્રી, તે ઉપદેશથી ગ્રંથભેદ થવાનું વિધાન કરે છે! જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થ ભાવવાળા આત્મા માટે “ગબિન્દુ' ગ્રન્થના ૧૧મા કલેકની ટીકામાં મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટ જણાવે છે કે પ્રથમવાર ધૂધવારણામ દારિતાના નિ કો તથ: ” આમ છતાં આપણા આ વર્તમ... નચાર્યશ્રી, તે શાસ્ત્રાણાથી વિરૂદ્ધ જઈને ધર્મના પ્રથમ આચારમાં વર્તતા આત્માઓને તે સમ્યગ્દષ્ટિ આદિ આત્માને ઉચિત એવા “સૂરંમપુરા લા .' લેકથી દેશના આપે છે!” યેગની ચાર ભૂમિ પણ શાસવિરૂદ્ધ છે. ઉપર જોઈ ગયા તેમ જૈનાચાર્યશ્રીની “સંદેશ” પત્રમાંની પયુંષણું વ્યાખ્યાનમાળા પણ સંદેશપત્રમાંનાં તે અગાઉનાં વ્યાખ્યાન સાથે નિકટને જ સંબંધ ધરાવતી ડેઈને જૈનાચાર્યશ્રીએ તે વ્યાખ્યાનમાળાને મુખ્યતયા યોગની પૂર્વ સેવામાં વનંતા આત્માઓને ઉદ્દેશીને જ લખેલ છે. એ રીતે તે પાણાની વ્યાખ્યાનમાળાની સાથે સીધે જ સંબંધ ધરાવતા તા. ૨૪ જુલાઈ ૧૯૫૧ ના “સંદેશ” પત્રમાં પ્રસિદ્ધ થએલ લેખની પડેલી કલમમાં જૈનાચાર્યશ્રીએ ગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે-“ચાર ભુમિકા –આત્માને પરમપદે જે તે ગ, અને એ છે પ્રથમ ભૂમિકા: બીજી ભૂમિકા છે મર્યાદિત સહસ્થ જીવનઃ ત્રીજી ભૂમિકા છે, વિવેકવાળું જીવનઃ આ ત્રણે ભૂમિકા સહુ માટે સહેલી નથી, એટલે અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચોથી ભૂમિકા કરી છે. પણ આ ચોથી ભૂમિકાવાળાને પણ જે જન્મથી સરકાર મળ્યા ડોય તે જ ઉપલી ત્રણ ભૂમિકાઓની વાત જચે તેમ છે.” જૈનાચાર્યશ્રીએ ગની એ ચાર ભૂમિકા જણાવનારી વ્યાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. મનસ્વીપણે ઉપજાવીને રજુ કરેલ હોઈને તે મહાનગશાસ્ત્રથી વિરૂદ્ધ છે. આત્માને પરમપદે યોજે, તે યોગની પ્રથમ ભૂમિકા નથી; પરંતુ યોગ શબ્દને માત્ર શબ્દાર્થ છે: જુઓ “ગબદુ ક પ તથા લેક ૨૦૧ : ત્યાં શાસ્ત્રકારે “ગ' શબ્દનો શબ્દાર્થ જણાવેલ છે કે નનાર રૂપુજો, મોક્ષેળ મુનિસત્તા ' એ જ રીતે તે “યોગબિંદુ' શાસ્ત્રમાં “મર્યાદિત ગૃહસ્થજીવનને યોગની બીજી ભૂમિકા કહેલ નથી અને વિવેકવાળાં જીવનને ગની ત્રીજી ભૂમિ કહેલ નથી, પરંતુ તે બંને સ્થિતિને તે “ગબિન્દુ શાસ્ત્રના લેક ૧૦૯ થી ૧૨૨ સુધીમાં ગની પૂર્વસેવા =પૂર્વભૂમિકા જ કહેલ છે. આથી રિપષ્ટ છે કે જેનાચાર્યશ્રીએ, યેગની તે ત્રણ ભૂમિકા મનસ્વીપણે જ રજુ કરી છે ! એટલેથી જ નહિ અટકતાં તેઓશ્રી આગળ વધે છે ! અને કહે છે કે-“આ ત્રણે ભૂમિકા સહુ માટે સહેલી નથી, એટલે અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચોથી ભૂમિકા કરી છે!” જૈનાચાર્યશ્રીનું આ વાક્ય તે ખુલ્લું મિથ્યાષ્ટિપણું જ સૂચવે છે ! કોઈપણ જૈનશાસ્ત્ર એ રીતે યોગની ત્રણ ભૂમિકા હોવાનું કહેવું જ નથી; પછી તે ભૂમિકા સહેલી છે આકરી હોવાની વાતને સ્થાન જ કયાં છે ? યોગની તેવી ભૂમિકાઓ જ નથી, એટલે “અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચોથી ભૂમિકા કરી છે” એ વાત જ વસ્તુતઃ ગપ કરે છે. વળી અનંતજ્ઞાનીઓ પગની કઈ ભૂમિકાને કરતા પણ નથી જ, ગ શાશ્વત છે. સુધારે જાહેર કરવાની ફરજ ચાગની તે વ્યાખ્યા સંબંધમાં કરેલ આ સ્પષ્ટીકરણથી જેનજેનેતર આલમને ચેતવીએ છીએ કે- જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ ગની શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યા રજુ કરીને એકાંગી વેગને ચાર ભૂમિકામાં મનસ્વીપણે વહેં, એ ઉપર ભકિકને વિશ્વાસ બેસાડવા સારૂ જ તેઓશ્રીએ, તે યુગની ભૂમિકાઓ અનંતજ્ઞાનીઓએ કરી હોવાનું જણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ વવું પડયું છે. વસ્તુતઃ તે યુગની તે ચાર ભૂમિકા પિતે જ ઉપજાવી કાઢેલ છે. જૈનશાસ્ત્રમાં યોગની તેવી કેઈ સ્થળે વ્યાખ્યા નથી તેમજ ગિની તેવી કે-તે સિવાયની બીજી પણ કોઈ ભૂમિકાઓ કઈ જ અનંતજ્ઞાનીઓએ કરી હોવાને નિર્દેશ નથી. યોગ એ કઈ પ્રાસાદની જેમ ૧ ૨-૩ આદિ આંતરા-મજલા ધરાવનાર પદાર્થ નથી; પરંતુ એકાંગી આભરમણતા છે. જુઓ તે જ ગબિંદુ ગ્રંથરત્નનો ૨૦૩ મે લોક ત્યાં જણાવ્યું છે કે- fમા પ્રત્યેનું ના, માણે જિર મ તઃ | તી સર્વ જીવે, એ વાત હિ માવતઃ ” મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી યોગદષ્ટિ સમુથ નામના અપૂર્વ ગ્રંથરત્નના ૧૮ મા લેકમાં કહ્યું છે કે‘विशेपास्तु भेदाः पुनः सहभूयांसाऽतिबहवः सूक्ष्मभेदतोऽनंतभेदत्वात्' આધારે આરાધકબદ આ કાંગયોગના અનંતા પણ ભેદ હાઈ શક છે.” આ દરેક શાસ્ત્રી આધારોથી સ્પષ્ટ છે કે-વર્તમાન જૈનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજીની યાગની ચર ભૂમિકાવાળી વ્યાખ્યા સદંતર શામવિરૂદ્ધ હેઈને જેન નેતર બાલમને મહાન અનર્થકામ છે, અને તેને સુધારે શ્રીયુત નંદલાલભાઇ બેડીવાળાએ “સંદેશ” પબમાં જ તે બાશ્રીના હસ્તે જાહેર કરાવી દેવાની વ્યવહારૂ ફરજ છે. ગના પાંચ, આઇ અને અનંતા પણ ભેદ હોય છે. એ રીતે “ગબિન્દુ' શાસ્ત્રમાં ગની ચાર ભૂમિકા તે જણાવેલ જ નથી, પરંતુ તે શાસ્ત્રની ગાથા ૩ માં “૧-અધ્યાત્મ, ૨-ભાવના, ૩ ધ્યાન, ૪- સમતા અને પ્રવૃત્તિ સંપ' એ પ્રમાણે યોગને પાંચ ભેદ જરૂર જણાવ્યા છે, એમ તે યોગદષ્ટિ સમુચ્ચય' નામના યોગશાસ્ત્રના ૧૩ મા લેકમાં મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા અને પરા' એ પ્રમાણે વેગની આઠ દષ્ટિ તરીકે યોગના આઠ ભેદ પણ જણાવેલ છે; પરંતુ તે દરેક” ના ભૂલ ભેદે છે: યોગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ક્રમ ભેદે તા ‘ચેાગદષ્ટિ' ગ્રંથના ઉપર જણાવેલ શ્લાક ૧૮ની વ્યાખ્યા મુજઃ અનન્તા છે. ‘યેબિન્દુ' શાસ્ત્રને! ૩૮૦ મા શ્લેાક પણ જણાવે છે કે -૩વત' વિચિત્રઐતગ્ન તથાવ થાતિમત્ત: 'આ રીતે · ચેાબિન્દુ ’ અને ‘ ચેાગષ્ટિ' એ અને ગ્રંથરત્નમાં યાગના જે અનુક્રમે પાંચ અને આઃ ભેદે જણાવેલા છે, તે ભેદેામાં પણ જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે વર્ણવેલ યેાગની ૪ ભૂમિકા અને તેની તેઓએ કરેલી વ્યાખ્યાની ગધ નથી: માત્ર તેએશ્રીએ તા‘ ચેાબિંદુ ’ ગ્રંથમાં વર્ણવેલ યાગની પૂર્વસેવાની વાતને પકડીને યાગ સંબંધીનુ તે બધુ જ ચણતર પેાતાની મતિકલ્પનાએ જ ચણી કાઢ્યું છે ! જે જૈનજૈનેતર તમામ આલમને અનર્થકારી છેઃ કારણ કે-યાગ’ એ જૈનનાજ વિષય નથી, જૈનજૈનેતર સ કોઈના વિષય છે માટે જ તેઓશ્રીના હસ્તે શ્રીયુત ખેાડીવાળાએ પાતાના પ્રસિદ્ધ પત્રમાં એ દરેક શા*વિરૂદ્ધ પ્રરૂપણાએના સુધારા જાહેર કરાવવાની આવશ્યક ફરજ છે. કારણ કે શ્રીયુત નંદલાલભાઇએ તે જનાચાય શ્રીનાં વ્યાખ્યાના તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો કરશે અને તમને શાંતિ આપશે.' એ પ્રમાણે ‘જૈનાચાય શ્રીનાં તે વ્યાખ્યાના અદ્દલ તા. ૨૮-૮-૫૧ ના સદેશમાં પાતાનો સહીથી લોકેાને જાહેર ખાત્રી આપી છે. જનજૈનેતર સર્વ શાસ્ત્રોથી વિરૂદ્ધ એવુ અવળું જ યોગશાસ્ત્ર રજુ કર્યુ છે! .. , ་་ પ્રસ્તુત ‘ યાગબિંદુ ' ગ્રંથના ૧૦૯ મા તે ‘પૂર્વ સેવા તુ તંત્રો’ શ્લોક દ્વારા “ ૧-ગુરૂદેવાદિપૂજન, ૨-સદાચાર, ૩-તપ અને ૪– મેાક્ષને અદ્વેષ' એ ચાર ગુણવાળા પુરૂષને ‘ યેાગની પૂર્વ સેવા 'વાળા જણાવેલ છે: એટલે કે-તે ચાર ગુણી ધરાવનાર પુણ્યાત્મા, યેાગના પ્રાથમિક અભ્યાસમાં વર્તે છે, એમ શાસ્ત્ર કહે છે. તે મુજબ યાગની પૂર્વાવસ્થાએ વતા તે પુણ્યાત્માને (તે ગ્રંથના શ્લાક ૧૧૦થી૧૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ સુધીની વ્યાખ્યાકારા) ચારિસંછવની ન્યાયે રાગી-નિરાગી સર્વદેવા પ્રતિ સમાન આદર–પૂજા-ભક્તિવંત જણાવેલ છે, અને બ્લેક ૧૪૦ ની વ્યાખ્યાદ્વારા મુક્તિ અષી તરીકે મધ્યસ્થ જણાવેલ છે. ગની આ પૂર્વસેવામાં વત્તતો પુરૂષ જે ગુણ ધરાવે છે, તે ગુણને જ જૈનાચાર્યો, એ પયુંષણા વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખમાં “જિજ્ઞાસુભાવ પૂર્વકનો મધ્યસ્થભાવ' ગુણ કહેલ છે. “ગબિંદુ”કાર કહે છે કે–એ ગુણ હોય ત્યાં સુધી આત્મા મિથાદષ્ટિ હેય છે. ગની મિત્રાદષ્ટિ. એ જ રીતે “ગદષ્ટિ' નામના ગ્રંથમાં ગની જે આઠ દષ્ટિ જણાવેલ છે, તે આઠ દૃષ્ટિમાંની પ્રથમની મિત્રાષ્ટિમાં વર્તાતા આત્માને વિષે વર્તતા યોગબીજનું સ્વરૂ૫, તે ગ્રંથના લેક ૨૧ થી ૪૦ સુધી આપેલ છે. તેમાં જણાવેલ છે કે “મિત્રાદષ્ટિમાં વર્તાતા પુરૂષને જ્ઞાનાવબોધ તૃણના અગ્નિ જેવો મંદ હોય છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચવતના જે ઈચ્છા-પ્રવૃત્તિ-શૌર્ય અને સિદ્ધરૂપ ૪-૪ ભેદ છે, તેનાં પાલનની રૂચી હોય છે, દેવગુરૂનાં કાર્યમાં અખેદપણું હોય છે, દેવગુરૂ સિવાયના બીજાઓનાં કાર્યને વિષે (તેઓને તસ્વરૂપે જાણતો હોવાને લીધે તેઓ પ્રતિ માત્સર્યબીજનો અભાવ હોવા છતાં, માત્સર્યભાવના અંકુરને દબાવીને જોડાઈ જવાનો આશય ધરાવે તેવો અદેપ હોય છે. . આ પહેલી ગરિમાં વર્તતે પુરૂષ, મેક્ષનાં નિશ્ચય કારણ રૂપ યોગનાં બીજેનું ગ્રહણ કરે છે. (શ્રી નેશ્વરદેવ પ્રતિ શુભભાવથી વાસિત ચિત્ત હોય અને શ્રી જિનેશ્વરદેવને મનથી નમસરકાર તેમજ પંચાગ પ્રણામ વગેરે શુદ્ધ કરે, તે અનુષ્ઠાન મેક્ષને યોજી આપે તેવો યોગ કહેવાય છે કે તેવા ઉત્તમ અનુદાનનું જે કારણ બને તે સર્વોત્તમ ગબીજ કહેવાય છે. ચિત્તની તેવી શુદ્ધતા, પુરૂષને ચરમપુલ પરાવર્તામાં તથાભવ્યતાના પરિપાકથી નિશ્ચય હાય છે, પરંતુ તે પહેલાંના લિષ્ટ આશયવાળા તેમજ તે પછીના વિશુદ્ધતર આશયવાળા યોગના કાળમાં પુને તે ગબીજ હેતું નથી. વગેરે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે મનનો અવાજે છે કે બોધ હોય યોગની તારાદષ્ટિ. તે “યોગદષ્ટિ' ગ્રંથના શ્લેક ૪૧ થી ૪૮ સુધીમાં યોગની બીજી તારાદષ્ટિ'નું સ્વરૂપ જણાવેલ છે. તેમાં કહ્યું છે કે “ગની આ બીજી તારાદષ્ટિમાં પુરૂષને જ્ઞાનને અવધ, છાણના અગ્નિના કણ જે દીપ્ત હોય છે એટલે કે-પ્રથમની દષ્ટિ કરતાં અહિં જરા સ્પષ્ટ બંધ હોય છે, શૌચ વગેરેના તેમજ ઇચ્છા વ્રત વગેરેના નિયમ હેય છે, પરલેક સંબંધીનાં પિતાનાં હિતમાં કંટાળા રહિતની પ્રવૃત્તિ હોય છે. અને તાત્વિક વિષયોને અદ્વેષપૂર્વક સ્વીકારવાની તવને અનુકુળ જિજ્ઞાસા હેય છે. યોગની કથામાં અખંડપણે અત્યંત પ્રીતિ હોય છે, તેમજ શુદ્ધગને ધારણ કરવાવાળા યોગીઓ પ્રતિ નિશ્ચયે બહુમાન હોય છે, વગેરે.... " “યોગદષ્ટિ' ગ્રંથની આ બે દષ્ટિને અધિકાર, ઉપર જણાવી ગયા તે “ગબિંદુ” ગ્રંથના લેક ૧૦૯ થી ૪૦ પર્યંતના અધિકારને સંગત છેઃ “ગબિંદુ” ગ્રંથસૂચક તે સ્થિતિની જેમ “યોગદષ્ટિ' ગ્રંથસૂચક આ બે યોગદષ્ટિની સ્થિતિને ભજત પુરૂષ પણ ધગની પૂર્વ સેવામાં વે છે, અને જેનાચાર્યશ્રીએ પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખમાં જણાવવા મુજબ તે આત્મા, “જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ” ગુણ ધરાવતું હોવાથી “તે તે ગુણો હોય ત્યાં સુધી તે મિથ્યાદષ્ટ હોય છે' એમ આ “ગદષ્ટિ' ગ્રંથ પણ કહે છે. પુરૂષને વેગની આ મિદષ્ટિજ્ઞાપક પૂર્વસેવાને શાસ્ત્રકારે “પત્રકથામમાહા” વાકયવડે ગની પ્રથમભૂમિકા કહેલ છે. એ ભૂમિકા પ્રાપ્ત થયા પછી પુરૂષ, ગની એ પછીની કહેવાતી સર્વ ઉત્તર શ્રેષ્ઠ ભૂમિકાને પ્રાપ્ત કરવા સમર્થ બને છે, એમ દરેક શાસ્ત્રકારો જણાવે છે આમ છતાં તે શાસ્ત્રીયવાતથી ઉલટા જઈને જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે, “સંદેશ” તા. ર૪-૭૫૧ ના પોતાના લેખની પહેલી કોલમમાં " આત્માને પરમપદે જે તે પેગ, અને એ છે પ્રથમ ભૂમિકા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ એમ કહીને ગની તે પૂર્વભૂમિકાને સર્વોત્તમ ભૂમિકા તરીકે જણાવેલ છે, અને ગની સર્વોત્તમ ભૂમિકાને “સંદેશ' તા. ૩૦-૭–૫૧ ના લેખમાં [ગની ચેથી ભૂમિકાવાળાને પણ જે જન્મથી સંસ્કાર મળ્યા હેય તે જ ઉપલી ત્રણ ભૂમિકાની વાત જચે તેમ છે, એમ કહીને] ચોગની પૂર્વ ભૂમિકા કહી છે, તે અનંતજ્ઞાનીઓએ જણાવેલ યોગશાસ્ત્રને ઉત્થાપીને જૈનાચાર્યશ્રીએ, અવળું જ યેગશાસ્ત્ર રજુ કરેલ છે. જે જેન જેનેતર સર્વને અનર્થકારી હોવાથી તે સંબંધી સુધારો પણ સંદેશ” પત્રમાં જાહેર થવો ઘટે છે. યોગની શ્રેષ્ઠ ભૂમિએ પહોંચવાનો આ ઉ&મ પણ કઈ યોગશાસ્ત્રમાં દીઠે નથી. ગભૂમિની પણ ફેંકાફેંક ! તા. ૨૪-૭–૧૯૫૧ ના “સંદેશ'ના લેખમાં આપણું જૈનાચાર્યજી લખે છે કે “ ચાર ભૂમિકા આત્માને પરમપદે યોજે તે યોગ, અને એ છે પ્રથમ ભૂમિકાઃ બીજી ભૂમિકા છે મર્યાદિત સંગ્રહસ્થજીવનઃ ત્રીજી ભૂમિકા છે વિવેકવાળું જીવનઃ આ ત્રણે ભૂમિકા સહુ માટે સહેલી નથી, એટલે અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચેાથી ભૂમિકા કરી છે. પણ આ ચેાથી ભૂમિકાવાળાને પણ જે જન્મથી સંસ્કાર હોય તે જ ઉપલી ત્રણ વાત જચે તેમ છે.” આ વાતધારા જેનાચાર્યશ્રીએ એમ જણાવ્યું છે કે-“આત્માને પરમપદે જે તે ગની પહેલી ભૂમિકાએ પહોંચવા માટે યોગની ચેથી ભૂમિકા છે.” જ્યારે તા. ૩૦-૭–૫૧ ના “સંદેશ'ના લેખમાં આપણા એ જ જૈનાચાર્યશ્રી, પિતાની તે વાતથી ઉલટી જ રીતે લખે છે કે-“પરમપદ અને તેની સાથે આત્માને યોજી આપનાર જે વેગ અને તેની (પ્રથમની) ભૂમિકાએ પહોંચવા માટે જે (ચોથી) ભૂમિકા છે, તેને આપણે પ્રથમ ભૂમિકા તરીકે ઓળખીએ છીએ.” કેવી ઉલટી સુલટી વાત? ગભૂમિની પણ કેવી કાક? મહાન જેનાચાર્યશ્રી હરિભસુરીશ્વરજી મહારાજ જેવા સમર્થ ગીતાર્થ મહાપુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ " વિરચિત ‘ યાગબિંદુ ’ અને · યાગદિષ્ટ ' જેવા મહાન યેાગશાસ્ત્રોની ટંકશાળી યેાગવ્યાખ્યાને ઉત્થાપીને જૈનાચાર્ય શ્રીએ વમતિએ ઉપજાવી કાઢેલી ચેાગની ૪ ભૂમિકાની પણ તેએશ્રીના જ હાથે થતી આવી ઉલટીસુલટી ફેંકાફે દેખીને જૈનજૈનેતર સહુ કેતે આ આચાય શ્રીનાં ચેોગશાસ્ત્ર પ્રતિ સ્હેજે શંકા થાય કે જે જૈનાચાય શ્રી, આવાડિયા પહેલાં જ જે ચેાગભૂમિકાને પ્રથમ ભૂમિકા તરીકે તથા ચેાથી ભૂમિકા તરીકે આળખાવે છે, તે જ જૈનાચાય શ્રી, એક જ અઢવાડિયા બાદ તે જ પ્રથમ અને ચેાથી ભૂમિકાને ઉલટાવીને અનુક્રમે ચેાથી અને પ્રથમ ભૂમિકા તરીકે ઓળખાવે છે! તે જૈનાચાર્ય શ્રીનાં તેવાં યેાગશાસ્ત્રને શી રીતે પ્રમાણિક માની શકાય? માટે જૈનાચાશ્રી પાસેથી યાગભૂમિકા સબંધીની તે અંતે ઉલટીસુલટી કરેલી વાતેને ખુલાસે પણ 'સંદેશ પત્રમાં શાસ્ત્રાધારે જાહેર કરાવવેા ઘટે છે. ॥ • યાબિંદુ ’ગ્રંથના ૧૦૯ મા આ · પૂર્વસેવા તુ તંત્રજ્ઞ યેવાધિ ધૂનનમ્ । સતાવારતા મુખ્યદ્વેષĂકીર્ત્તિતા ॥ ' ક્ષેાકદ્રારા મહાન શાસ્ત્રકાર જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ચેમની પૂર્વસેવાના ૧-ગુરૂદેવાદિપૂજન, ૨-સદાચાર, ૩-તપ અને ૪-મુક્તિને અદ્વેષ ’ એ ચાર ગુણે જણાવેલ છે. એ પછીથી શ્લાક ૧૧૦ થી ૧૨૫ સુધીમાં તે ચાર ગુણેામાંના ‘ગુરૂદેવાદિપૂજન ’ નામના પ્રથમ ગુણનું વિસ્તૃત વિવેચનપૂર્વક અપૂર્વ વર્ણન આપવામાં આવેલ છે, શ્લાક ૧૨૬ થી ૧૩૦ સુધીમાં સદાચાર નામના ખીજા ગુણુનું ‘ સદાચારના ૧૯ પ્રકારા જણાવવા પૂર્ણાંક સુંદર વર્ણન કરેલ છે, લેાક ૧૩૧ થી ૧૩૫ સુધીમાં ‘ તપ ’નામના ત્રીજા ગુણનું અને લેાક ૧૩૬ થી • મુક્તિને અદ્વેષ ’ નામના ચેથા ગુણનુ “ અવેદ્યસ ંવેદ્ય અને વેદ્યસંવેદ્ય '' પદેાપભાગી આત્માને યેાગ્ય અદ્ભૂત વર્ણન કરવામાં આવેલ છે. તપની વ્યાખ્યા પણ ઉલટાવી 1 જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે ચેાગની પૂર્વ સેવારૂપ તે ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ' Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુણમાંના પ્રથમના “ગુરૂદેવાદિપૂજન અને સદાચાર” એ બે ગુણેની વ્યાખ્યા, તા. ૨૭ ઓગસ્ટ ૧૯૫૧ ને “સંદેશ” પત્રમાંના લેખની બે કોલમ સુધીમાં યથામતિએ પૂર્ણ કરી છે, અને તે લેખની ત્રીજી કલમમાં છેલ્લા તપ અને મુક્તિને અવ” એ બે ગુણોની વ્યાખ્યા આપેલ છે. અહિં યોગની પૂર્વસેવાવાળાને તે ત્રીજો ત૫ ગુણ કેવા પ્રકારના તપથી વાસિત હોય? તેની સમજ આપતાં “ગબિંદુ' નામના ગ્રંથના લેક ૧૩૧ થી ૧૩૫ સુધીમાં મહાન જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે-યોગની પૂર્વસેવામાં વર્તતા પુરૂષમાં જેમ દેવગુરૂપૂજન અને સદાચાર એ બે ગુણ હોય છે તેમ પાપને તપાવે તેવા “ચાંદ્રાયણ, કુ, મૃત્યુઘ અને પાપસુદન” એ પ્રકારનાં પરૂપ ત્રીજો ગુણ પણ કર્તવ્યરૂપે હોય છે. તે પરમપકારી મહાપુરૂષે ત્યાં આગળ તે ચારે પ્રકારનાં તપનું રવરૂપ પણ અનુક્રમે જણાવેલ છે કે-શુકલપક્ષના પડવાના દિને ૧ કવલ, બીજને દિવસે ૨ કવલ, એમ વધતાં વધતાં પુનમના દિને પંદર કરેલ આહાર ગ્રહણ કરે અને કૃષ્ણપક્ષના પડવાને દિને ચૌદ કલ, બીજના દિને તેર કવલ, એમ ઘટના ઘટતાં વદ ચૌદશે એક કવલ આહાર ગ્રહણ કરી અમાવાસ્યાના દિને ઉપવાસ કરે તે ૧ ચાંદ્રાયણ તપ કહેવાય છે. ૨ કુતપ-આ તપના’ સંતાપન9, પાદપૃચ્છ, સંપૂર્ણ વગેરે અનેક ભેદે છે. પ્રથમના ૩ દિવસ ઉષ્ણુજળનું, તે પછી ત્રણ દિવસ ઉષ્ણકૃતનું, તે પછી ત્રણ દિવસ ઉષ્ણમૂત્રનું અને તે પછી ત્રણ દિવસ ઉષ્ણધનું પાન કરવું તે સંતાપનકુછુ ત૫: તે જ પ્રમાણે તપ કર્યા બાદ ભિક્ષા યાચી એકાશન કરે અને તેની ઉપર એક ઉપવાસ કરે તે પાકૃતપ: અને એ રીતને તે તપ તેથી ચારગુણ કરે તે સંપૂર્ણ તપ. કહેવાય છે. ૩ મૃતસંજયતપ: “મૃત્યુંજય’ને જાપ કરવાપૂર્વક આ ત૫, એક માસના લામર ઉપવાસથી થાય છે. તે તપ કરતાં આ લેકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાગપદાર્થીની આશંસાને ત્યાગ કરવાપૂર્વક કષાયને રોધ, બ્રહ્મચય નુ પાલન અને દેવપૂજન વિગેરે વિધિ સાચવવાને હોય છે. ૪ પાપસૂદન તપઃ-સાધુદ્રોહ વગેરે જે જે પાપાચરણેા સેવ્યાં હોય તે તે પાપેાની અપેક્ષાએ આ તપ અનેક પ્રકારે કરવાને હેય છે. નાનાદિ આર્ડ કમની અપેક્ષાએ તેા આઠ દિવસ સુધી આ પ્રકારે કરવાના હોય છે. આત્માએ જે પાપ આચયુ હાય તે પાપની શુદ્ધિ માટે તે પાપ જેટલા દિવસ યાદ આવ્યા કરે, કે જે દિવસે યાદ આવે તેટલા દિવસ કે તે દિવસે ઉપવાસ કરવા કે કરવા તે પાપસૂદન તપ કહેવાય છે. નાનાદિ આ કર્મીને તેાડવા માટેનું ક`સુદન તપ તે આ કર્માંના કદીઠ અનુક્રમે ઉપવાસ, એકાશન, એકસિકથ, એકલઠ્ઠાણુ, એકદત્તી, નીવી, આય'ખિલ અને આમા દિવસે આર્દ્ર કવલ આહાર લ કરવાનુ હોય છે. આ પાપનતપમાં “ આ હી અસિઆસા નમઃ ” ત્યાદિ મંત્રના આ પ્રાય: જાપ કરવાના હેાય છે. 86 મહાન જૈનાચાર્યશ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ, ‘ યાબિંદુ ’ ગ્રંથમાં યાગની પૂર્વસેવાવાળાને કત્તભ્ય તરીકે ઉપર મુજબના જ ચાર પ્રકારને તપ હાય એમ રપષ્ટ કહે છે; છતાં એ જ ચેાગબિન્દુ ગ્રંથને આધારે એ જ યાગની પૂર્વસેવાને ઉપદેશ આપતા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ, એ મહાન જૈનાચાય અને મહાન યેાગસ્ત્ર થથી વિરૂદ્ધ જઈને યેાગની પૂર્વસેવાવાળાના તે તપશુને ખાર પ્રકારના જણાવે છે, તે અન`કારી છે. જુએ તા ૨૭ ઓગસ્ટ ૧૯૫૧ ના * સંદેશ ’પત્રમાંના તેઓશ્રીના તે લેખની ત્રીજી કૅલમમાં જણાવેલ છે કે- ૧૨ પ્રકારનાં તપ=આભ્યતર અને બાહ્ય એવા ૧૨ પ્રકારના તનું પ્રતિપાદન કરતાં આચાય શ્રીએ જણાવ્યું હતુ કે–અનશન, ઉષ્ણેાદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને અંગેાપાંગને કાન્નુમાં રાખવાની ટેવ ' તે બાહ્ય તપ છે. ત્યારે આભ્યંતર તપમાં-‘ કરેલા પાપને। એકરાર કરી દંડ માગવાની વૃત્તિ, હૈયાંમાં ગુણી પ્રત્યેની નમ્રતા, ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ આશા વિનાની સેવાવૃત્તિ, તત્વચિંતન, સારી વસ્તુનું ધ્યાન અને કાર્યોત્સર્ગઃ આમ બાર પ્રકારના તપથી મન-વચન અને કાયા પર કાબુ આવે છે. આ રીતે સઘળા દર્શનમાં તપનું વિધાન હતું.” આ રીતે મહાન જૈનાચાર્ય વિરચિત “યોગબિંદુ' શાસ્ત્રકાર એ શાસ્ત્રથી જ વિરૂદ્ધ અપાએલ ઉપદેશમાં શાસ્ત્રાનુસારીપણાનું લીલામ જ થયેલ હેવાને લીધે ગણાતા એ અશાસ્ત્રીય ઉપદેશથી જૈન જૈનેતર આલમનાં આત્મહિતનું પણ પ્રગટ લીલામ છે. માટે જૈનાચાર્યશ્રીની આ શાસ્ત્રવિરૂદ વ્યાખ્યાનો પણ સુધારો જેને જેનેતર આલમના હિતાર્થે “સંદેશ” પત્રમાં જાહેર કરાવે ધરે છે. એ સાથે જૈનાચાર્ય શ્રીએ છેલ્લે છેલ્લે જ “આ રીતે સઘળા દર્શનમાં તપનું વિધાન હતું” એ પ્રમાણે વાક્ય જણાવેલ છે, તે વાક્ય પણ જે કલકલ્પિત જ ન હોય તે એ દર્શનનાં શાસ્ત્રોમાંનાં “ એ રીતે બાર પ્રકારનો તણ જણાવેલ' શાસ્ત્રીયસ્થ, તેઓશ્રી પાસેથી મેળવીને જાહેર કરવા લાભપ્રદ છે. યાગ ની પૂર્વસેવાવાળાને તે બાર પ્રકારને તપ હોય કે સમ્યગદર્શન, દેશવિરતિ અને સર્વવિરતિધર્મ પામેલા ( ગની ઉત્તરસવાવાળા) પુણ્યાત્માઓને તે બારે પ્રકારને ત૫ હેય? તે સંબંધી ખુલાસો પણ મેળવીને જનહિતાર્થે જાહેર કરવો ઘટે છે. જેનાપાશ્રીની આ રીતની અનેક ઉપદેશશ્રેણીથી અહિં (પાલીતાણા) ખાતે અનેક જૈન મુનિરાજે મહાન અનર્થ જોઈ રહ્યા હાઇને ખુલાસે મેળવવા પ્રેરી રહ્યા હોવાથી પ્રથમ તકે તો તેવા સ યુનિવરેની શાંતિ માટે પણ નોંધપાત્ર ખુલાસાઓ રજુ કરવા ઘટે છે, ધર્મની વ્યાખ્યા, શાસ્ત્રોથી અધુરી છે. તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ના “સંદેશ "માંની વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખની બીજી કોલમમાં પોતાના ફેટની નીચે જૈનાચાર્યની ધર્મની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે-“ધમં તેને કેવાય કે-જે જીવને તમાં પડતા બચાવનારો હેતુ ડેય, જેના વેગે જીવની દુર્મતિ થાય નહિ અગર તે દુર્ગતિ થતી અટકે તેને ધર્મ કહેવાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યશ્રીએ ધર્મનાં લક્ષણ તરીકે કરેલી ધર્મની આ વ્યાખ્યા, ધર્મ” શબ્દને જ અર્થ માત્ર હેઈને અધુરી છે. “જીવને દુર્ગતિમાં પતિ બચાવે, એ ધર્મ શબ્દને અધુરે અર્થ કરવામાં આ પ્રશ્નો ઉભા રહે છે કે-ધર્મ કરનાર મનુષ્યને ધર્મ, કાયમને માટે મનુષ્યપણે જ જીવવા દે? મરવા દે જ નહિ ? અથવા તે શું કઈ સ્થળે અહર લટકાવી રાખે છે? કે-કરે છે શું?” માટે જ શાસ્ત્રકારોએ “ધર્મ' શબ્દને વ્યુત્પત્તિથી સંપૂર્ણ અર્થ જણાવેલ છે કે- જીવને દુર્ગતિમાં પડતે બચાવે અને સદ્ગતિમાં સ્થાપે તે ધર્મ કહેવાય.” એ માટે જુઓ. (૧) શ્રી ઠાંણગસૂત્ર”પૃષ્ઠ પર, ત્યાં શ્રી ગણધરભગવતે ફરમાવેલ છે કે-ટુવાત કરતો વીવાર સદ્ધિ તાર ધારતિતિ વર્ષ (૨) મહાન જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. વિરચિત “શ્રી ધર્મબિન્દુ ગ્રંથ પૃ. ૨ ઉપર પણ સ્પષ્ટ ઉલ્લેખ છે , 'दुर्गतिपतजन्तुजातधारणात् स्वर्गादिसुगतौ धानाच्च धर्म इत्येवंरूपत्वेन कीर्त्यते-शब्द्यते सकराकल्पितभावकलापाऽऽकलनकुशलै: सुधीभिरितिा' (8) કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજ વિરચિત ગશાસ્ત્ર” નામના ગ્રંથના પૃ. ૬૨ ઉપર ઉલ્લેખ છે કે “કુતિકરૂણાનું जंतून्, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभस्थाने, तस्माद्धर्म इति स्मृतः॥' આ રીતે અનેક જૈન આગમ આદિ ગ્રંથમાં “જીવને દુર્ગતિ પડત બચાવે અને સદ્ગતિ=રવદિક્ષગતિમાં સ્થાપે તે ધર્મ કહેવાય? એ પ્રમાણે જ ધર્મની પૂર્ણ વ્યાખ્યા જણાવેલ હેવાથી સિદ્ધ છે કે-જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે કરેલી ધર્મની વ્યાખ્યા પણ અપૂર્ણ છે. માટે તે વ્યાખ્યાનોનો પણ સંદેશ” પત્રમાં જૈનશાસ્ત્રાનુસાર પૂર્ણપણે સુધારો જાહેર કરાવો ઘટે છે. આ પછીની જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજની અનેક વિપરીત પ્રરૂપણાઓને લંબાણના ભયે સક્ષેપીને રજુ કરવાના હેતુથી આ નીચે નંબર આપીને રજુ કરવી પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જેનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની 1 હારબંધ ઉત્સુત્ર પ્રાપણાઓ . - - - નં ૧ ના ૨૫-૬-૫૧ “સંદેશ”ના લેખના ત્રીજા શિર્ષકમાં જેનાચાર્યશ્રીએ પ્રરૂપણ કરી છે કે- મેલ આત્મા ચેક થાય તેનું નામ મેક્ષ” તેઓશ્રીની આ કારમી ઉત્સવપ્રરૂપણ છે. કારણ કે તે ઉત્સવ પ્રરૂપણાથી મેક્ષ નહિ પામેલા એવા અનંતા વિહરમાન કેવલીભગવંતેના અનત વિશુદ્ધતર આત્માઓને મેલા ગણાવીને ઘેર આશાતના સર્જવામાં આવેલ છે. આચાર્યશ્રીને નવતત્વને પણ વ્યવસ્થિત અભ્યાસ હોત તો તેઓશ્રી એટલું જ્ઞાન તો ધરાવતા જ હેત કેમેલે આત્મા ચોક થાય, તેનું નામ મેક્ષ નથી; પરંતુ નિર્જરા છે. વિહરમાન સમસ્ત કેવલી ભગવતિના આત્માઓ, સિહ પરમાત્માના આત્મા જેવા નિર્મલ જ હોય છે, ચકખા જ હોય છે અને તેઓ આઠમા નિર્જરાતત્વમાં જ છે. જુઓ “શ્રી તત્વાર્થસૂત્ર” અધ્યાય ૧૦ સુત્ર ૨. “અપહેરમાવનિ mખ,” ની ટીકા “સુત-વડનીતનવાદ:” આથી સિદ્ધ છે કે-મેલ આત્મા ચેકો થાય તેનું નામ મેક્ષ છે' એ કારમી ઉત્સત્રમરૂપણ છે, અને મેલે આત્મા ચેકો થયા બાદ દેહવિમુક્ત બને તેનું નામ મેક્ષ' એજ શાસ્ત્રસિદ્ધ શુદ્ધ પ્રરૂપણ છે. મેલે આત્મા ચેક થાય તેને મેક્ષતત્વ ગણાવવા વડે જૈનાચાર્યશ્રીએ નવમા મેતત્વને આઠમા નિજરાતત્વમાં નાખીને નવને બદલે આઠ તત્વ પ્રરૂપવાન અનર્થ પણ ઉપજાવેલ છે. ન ૨-તે જ લેખની કલમ પહેલી પેરા “પ'માં “ જીવવું ગમે સદા જીવવું ગમે પણ અનેક અપેક્ષા ઉભી રહેતી હોય એવું જીવન ગમે ? જ્યાં સુધી શરીરનું બંધન છે, ત્યાં સુધી અપેક્ષાઓ તે રહેવાની જ" એ પ્રમાણે જૈનાચાર્યશ્રીએ પ્રરૂપણ કરી છે તે પણ જૈનશારાથી વિસ છે. તીર્થંકરદેવને દીક્ષા લે ત્યારથી જ શરીરનું બધન ડેવા છતાં કોઈ જ અપેક્ષા હેતી નથી. જુઓ. “ શ્રી કમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સૂત્ર ૧૧૮ મું. “મને મા મહાવીર સાવેલા વરÉ નિશ વિલા, ચિત્ત ” ની ટીકા મળે માવાન મહાવીરઃ સમિતિ द्वादश वर्षाणि यावत् दीक्षाग्रहणादनु यावजीवं व्युत्सृष्टकायः त्यक्तदेहः।' નં. ૩-તે જ લેખની કલમ ચેથીના પેરા ત્રીજામાં જણાવ્યું કે“આ દેશમાં બનાવટી અધ્યાત્મવાદીને ભેટે વર્ગ થઈ ગયો, તેમાં આપણે નંબર પણ ખરો” જૈનાચાર્યશ્રીએ આ પ્રરૂપણવડે “પિતે એ કેટિના જ અધ્યાત્મવાદી છે, એ પ્રકારની સમગ્ર શાસનપક્ષની દઢ માન્યતાને સાચી ઠરાવી, તે પ્રશંસનીય છે; પરંતુ પોતાની તે સાચી સ્થિતિને ઘણાં વર્ષે છુપાવીને તેઓશ્રીએ તે બધાં જ વર્ષો દરમ્યાન જનતામાં પોતાને સાચા આત્મવાદી તરીકે ઓળખાવીને જે નવ તિથિમત સ્થાપેલ છે, તેમજ મૃતક અને ગ્રહણની જેની માન્યતા ઉત્થાપેલ છે તે બધું જ ઉત્સુત્ર છે અને તે વાત તેઓશ્રીએ પોતે જ હવે ઉપર જાહેર કરી દીધેલી પોતાની તે સ્થિતિથી સિદ્ધ છે. કારણ કે બનાવટી આત્મવાદી, સૂત્રાનુસારી ઉપદેશ આપવાની પરવા રાખતા જ નથી. ન. ૪- તા. ૨-૭-૫૧ ના “સંદેશ'ના લેખની કલમ પહેલીના ત્રીજા પેરામાં જણાવ્યું છે કે-“આપણે કેટલી ચંચળ અવસ્થા છે કે-મન, વાણું અને કાયા ઉપર આપણે કાબુ નથી; જે આ ત્રણે પર કાબુ આવી જાય તે જીવન ઉચ્ચકોટીનું બને અને એને જ્ઞાનીઓએ અગાવસ્થા કહી છે” જૈનાચાર્યશ્રીની આ પણ ભયંકર કેરીની ઉત્સવપ્રરૂપણ છે. જેનશાના સ્પષ્ટ ઉલ્લેખથી સમજી શકાય તેમ છે કે- મન, વાણું અને કાયા ઉપર કાબુ તે અપ્રમત્ત ગુણસ્થાનકથી જ આવી જાય છે, અને તે અવસ્થાને જ્ઞાનીઓએ અગાવસ્થા કહી નથી; પરંતુ આઠમું આદિ ગુણસ્થાનક કહેલ છે. અાગાવસ્થા તે ચૌદમાં ગુણસ્થાનકે કહેલ છે. જુઓ “શ્રી ગુણસ્થાનક ઇમારત નામક દ્રવ્યાનુયોગ ગ્રંથ: તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે– “તરામ સુધારાને शुक्लसद्ध्यानमादिमम् ॥ ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः ॥५१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ निणय विधायाय, दृढं पर्यक्रमासनं । नासायदत्तसन्नेत्र, किंचिदुन्मिलिते क्षणः ॥ ५२ ॥ विकल्पवागुराजालाद्, दूरोत्सारितमानसः ॥ संसारोच्छेदनासाहो, योगीन्द्रो ध्यातुमर्हति ॥ ५३॥" નં. તા. ૨-૭-૫૧ ને તે જ લેખની કલમ બીજીમાં “શ્રમણ કોને કહેવાય?' શિર્ષકતને જણાવ્યું કે-યોગની અનેક ભૂમિકાઓ છે. એની અંતિમોટી એ છે અમાવસ્થા: જે મનની ચંચળતાનો નાશ કરે અને શરીર ઇન્દ્રીઓને નિષ્ક્રિય અવસ્થામાં મુકે છે.” જેનાચાર્યશ્રીની આ પણ ઉસૂત્રપ્રરૂપણ છે. તેઓશ્રીએ આગળ ગની અનેક ભૂમિકા, એટલે ચાર ભૂમિકા કહી તે ભૂલ છે, તે તે વાચકના ખ્યાલમાં જ હોય, પરંતુ અહિં તેઓશ્રીએ ગની અંતિમ ટીને અગાવસ્થા કહી તે ઉત્સવપ્રરૂપણ છે. અગાવસ્થાના આવા સમયની અવસ્થાને પણ વેગની અંતિમ કેટી કહેવી તે અધમૂલ ઉભુત્ર ગણાય છે, પછી તેમા ગુણસ્થાનકવાળી વેગની અંતિમટીને ચૌદમા ગુણસ્થાનકવાળી આખી અગાવથા તરીકે પ્રરૂપવી તે તે મિથ્યાત્વમૃલ ઉભુત્ર જ ગણાય, તેમાં બે મત હેઈ શકે નહિ. “વ્યલોકપ્રકાર નામના ગ્રંથના ૫૦ ૬૮ કલેક ૬૨ થી ૬૬ સુધીમાં આ સંબંધમાં રપષ્ટ ઉલ્લેખ છે કે-“તેરમા સગી ગુણસ્થાનના અંતિમ સમયદી વિભાગને જ યોગની અંતિમોટી કહેવાય, એ જ મુત્રસિહ પ્રરૂપણ છે. સામી વલી, અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે મનવચન અને કાયાને ધવા માંડે છે. તેમાં પ્રથમ બાદર કાગથી મન અને વચનના બાહર મને રૂંધે છે, અને તે પછી બાદર કાયયોગને ધે છે. ત્યારબાદ શુકલધ્યાનના “ સમક્રિયા અનિવૃતિ’ નામના ત્રીજા પાયાને ધ્યાતા થા સૂક્ષ્મ કાયાથી મન અને વચનના સુક્ષ્મ ગને ધે છે અને બાકી રહેલ ૧મક્સ કાયમ, પોતાની મેળે જ સકમ થઈ જાય છે. અહિં સગી ગુણસ્થાનક પૂર્ણ થાય છે. અને સ્થી પિતાની મેળે જ સમ બની જતો આ સક્સ કાયમ, તે જ એમની અંતિમોટી છે. એ પછી આત્માને કઈ વેગ રહેતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ એટલે આત્માની તે પછીની અવસ્થાને જ અગાવસ્થા કહેવાય છે. ગના વ્યાપારથી તદ્દન રહિત એવી તે અયોગની અવસ્થાને કઈ સૂત્રાનુસારી આત્મા તે યુગની અંતિમટીની અવસ્થા કહે જ નહિ. જૈનાચાર્યશ્રીએ વેગની અંતિમટીને એ રીતે અયોગાવસ્થા કહેવાનું ઉત્સુત્ર ભાખ્યા પછી જે “એ અગાવસ્થા, મનની ચંચળતાને નાશ કરે અને શરીર-ઇન્ડીયને નિષ્ક્રિય અવસ્થામાં મુકે છે” એ પ્રમાણે કહેલ છે, તે પ્રરૂપણાને તે ઉપર (ચોથા નંબરની ઉત્સત્ર પ્રરૂપણાના ૨પષ્ટીકરણમાં “શ્રી ગુણસ્થાનક ક્રમારોહ” ગ્રંથના પ૧-પર૫૩ મા લેકથી) ઉસૂત્રપ્રરૂપણું તરીકે સિદ્ધ કરેલ હેવાથી અહિં અડકતા નથી. નં. ૬-તે લેખમાં તે પછીના જ પેરામાં જૈનાચાર્યશ્રીએ કહ્યું છે કે-“ દુનિયામાં જે પાપ કહેવાય છે કે જેના જીવનમાં ન હોય તેને શ્રમણ કહેવાય.” જૈનાચાર્યશ્રીની આ વ્યાખ્યા મુજબની સ્થિતિ શ્રમણોને બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે જ હોય છે. આજે વિચારતા છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકે વર્તતા શ્રમણે તેવું ઉત્કટ કામર્થ ધરાવી શકતા જ નથી. આમ છતાં સમસ્ત જૈનશા છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા શ્રમણને “ શ્રમણ” જ કહે છે. જ્યારે જૈનાચાર્યશ્રીએ, વિમાન શ્રમણેમાં પોતાની ઉત્કટ શ્રમણતા દેખાડવા સારૂ આ વ્યાખ્યાકારા એ રીતે બારમા ગુણસ્થાનકે વિરાજતા શ્રમને “શ્રમણ” કહીને તેથી નીચે નીચેના ગુણસ્થાનકવાળા શ્રમણ ભગવતિનું “શ્રમણ” નામ જ ઉડાવી દેવાની ઘેર સૂત્ર પ્રરૂપણ કરી છે. શ્રી ક૯પસૂત્ર, વર્તમાન શમણાને શ્રમણ નહિ કહેનારને સંધ બહાર જાહેર કરવા ફરમાવે છે. આજે વિચરતા પૂ. શ્રમણભગવતે “પ્રમત્ત' નામના ગુણસ્થાનકે વિરાજે છે ' મન્ન વિના વયિા, રદ વિજ વંચમી મળતા ; ર માથા વીવાળ વાતિ સિ”િ એ આગમ વચન મુજબ જીવને સંસારમાં પાડનારા પ્રમાદ છે. આજે છઠ્ઠા “પ્રમતગુણસ્થાનકે વર્તતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રમને પાંચ ઈનિકના પાતળા વિષે, સંજ્વલનના કષાયે, નિદ્રા અને અનાભોગાદિજન્ય વિકથાદિ પ્રમાદે હોય છે; પ્રમાદ દુનિયામાં પાપ તરીકે પ્રસિદ્ધ છે. વળી આ છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતા શ્રમણને, હાસ્ય-રતિ-અરતિ આદિ નવ નેકવા પણ વત્તતા હોવાથી આdથાનની મુખ્યતા હોય છે. (જુઓ ગુણસ્થાનકમારેહ કલેક ૨૮) એ આર્તધ્યાન પણ દુનિયામાં પાપ જ કહેવાય છે, અને તે આજે પ્રમત ગુણસ્થાને વર્તતા સમસ્ત શ્રમણોના જીવનમાં હોય છે. તેથી તે દરેક શાસ્ત્રકારે તેઓને અગીઆરમાં ગુણસ્થાનકના શ્રમણ ન કહેતાં છઠ્ઠા ગુણસ્થાનકના શ્રમણ કહે છે. આ વસ્તુ સમજવા છતાં જૈનચાર્યશ્રી રામચંદ્રસૂરિજી, એ વ્યાખ્યાકારા વર્તમાનકાલીન શ્રમણને શ્રમણ’ કહેવાનું છોડી દે છે; તે અનેક શાસ્ત્રો પર પગ મૂકીને ચાલવાની સ્વચ્છદતા પૂર્વક વત્તમાન શ્રમણે ને કુશ્રમણ લેખાવવાનું ભયંકર ઉસૂત્ર છે. નં. -તે પિરામાં તે વાક્ય પછી જ પ્રરૂપાયું છે કે-“પાપથી વિમુક્ત જીવન જીવાય તે હેગની સ્થિતિ હોઈ શકે ” આચાર્યશ્રીની આ પ્રરૂપણ અબોધ મલક છે કારણ કે-સિહ પરમાત્મા પાપથી વિમુક્ત છે” અને તેઓને યેગની કોઈ સ્થિતિ નથી. અયોગી કેવલી ભગવંતે પાપથી વિમુક્ત જીવન જીવે છે અને તેઓને યોગની કઈ જ સ્થિતિ નથી. વેગની પૂર્વસેવાવાળા પાપયુક્ત જીવન જીવે છે અને તેઓને ગની સ્થિતિ છે. નં. ૮ તા. ૨---પાના સદેશ'ના તે લેખની કલમ ત્રીજમાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે “સઘળા આસ્તિક દર્શનકારોએ મેટા પાંચ પાપ કહ્યા છે, (૧) હિંસા (૨) અસત્ય (૭) ચેરી (૪) પાંચે ઇન્દ્રિયોના વિષયસુખને ભગવટો (૫) પરિગ્રહ” જેનાચાર્યએ એ રીતે દર્શનકારોને નામે પ્રરૂપેલાં મેટાં પાંચ પાપમાં શું પાપ મિથુન' ગણાવવું છેડીને “પચિ ઇન્દ્રિયના વિષયસુખને ભેગવ' ગણાવેલ છે, તે સર્વ દર્શનનાં શાસથી વિરહ જઈને ખોટું ગણાવેલ છે. મહાન જેનાચાર્ય શ્રી હરિભદ્રસરીશ્વરજી મહારાજે “શ્રી અ જીના તેરમા અપકના બીજ પ્લેટમાં ફરમાવેલ છે-સાંખ, વ્યાસ, પાશુપત, ભાગવત, બોહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ આદિ સર્વ દર્શનકારેએ “અહિંસા, સત્ય, અચૌર્ય, મિથુનવર્જન અને પરિગ્રહત્યાગ’ એ પાંચ પવિત્ર વ્રત =મહાવતે કહેલા છે; આથી સિદ્ધ છે કે સર્વ દર્શનકારે એ “હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, અને પરિગ્રહ” એ પાંચ મોટાં પાપ કહ્યા છે જેનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની જેમ કેઈ પણ દર્શનકારેએ તે પાંચ પાપમાંના ચેથા પાપ મૈથુનને ઠેકાણે પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના ભોગવટાને ચોથા મેટા પાપ તરીકે જણાવેલ નથી. આમ છતાં જૈનાચાર્યશ્રી, તે ચેથા મૈથુન નામનાં મેટા પાપની જગ્યાએથી “મૈથુનને ખસેડી સર્વ દર્શનકારાના કયા કયા શાસ્ત્રોના આધારે તેને સ્થાને “પાંચે ઈંદ્રના વિયસુખના ભોગવટા અને ચોથા મોટા પાપ તરીકે પ્રરૂપી રહેલ છે? તે શાસ્ત્રોનાં નામ અને થળ આપવા પૂર્વક જાહેર કરવું ઘટે છે. મહાન વૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અટક”ના તેરમા અષ્ટકમાં “ એ રીતે સર્વદર્શનકારે ચોથાવતને સ્થાને પાંચે ઈદ્રિયોના વિષયસુખને નિગ્રહ 'ને ચોથાવત તરીકે જણાવતા નથી, પરંતુ મિથુનવિરમણ ને જ ચોથાન તરીકે જણાવે છે.' એમ કહે . કલિકાલસર્વજ્ઞ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ વિષષ્ઠી પર્વ દસમું સર્ગ ૧૨ કલેક ૩૯૮ “બાસાવૃત્તાતેંચબ્રહનતા મા' વચનથી બ્રહ્મચર્યને જ ચોથાવત તરીકે ગણાવે છે, પરંતુ પાંચે ઈન્દ્રાના વિધ્યસુખને નિગ્રહ કરે તેને ચોથા વ્રત તરીકે જણાવતા જ નથી. લૌકિકમાં પણ મહાભારત શાંતિપર્વ અધ્યાય ૧૩ કલેક ૩૦ માં બહંસા ચમત્તે ચા મૈથુનરામ’ એ વચનથી મિથુનવર્જનને વ્રત કહેલ છે, પરંતુ તેના સ્થાને ઈદ્રિયોના વિષયસુખના નિગ્રહને વ્રત કહેલ નથી ! છતાં સર્વ શાસ્ત્રવાને ફગાવી દઈને જૈનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજીએ મૈથુન નામે ચોથા સર્વશાસ્ત્રપ્રસિહ મોટા પાપને ઉથાપીને તેનાં રથાને કિયેના વિષયસુખના ભોગવટાને ચોથું પાપ શા આધારે ગણાવ્યું ? શું હેતુ સારવા ગણાવ્યું? તે ખુલાસાની સર્વ દર્શનકારાને સમાન આવશ્યકતા રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ નં. ૯-જૈનાચાર્યશ્રીએ, એ રીતે “(૧) હિંસા (૨) અસત્ય (૩) ચોરી (૪) પાંચે ઈનિા વિષથસુખને ભેગવટો (૫) પરિગ્રહ’ એ પ્રમાણે કહીને તેની જોડેથી જ શરૂ થતી પંક્તિથી પ્રવું કે-ચોથા (પાંચે ઈદ્રિયોના વિષયસુખને ભગવટ) પાપ આગળ ઉપલા ત્રણે મામુલી છે અને બીજાં પાપ એ ચોથા પાપને આભારી છે ” જૈનાચાર્યશ્રીની આ પણ સૂત્ર પ્રાપણું જ છે. “ શ્રી શ્રાદ્ધપ્રતિમાસૂરની “ વા િવ ા િવળે.' એ ચેથી ગાથાના આધારે શ્રાવકને બાળક પણ એ સમજણ ધરાવે છે કે “ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખને ભગવટો, એ ચોથું (મૈથુન) પાપ નથી તેમજ તેની પહેલાંના હિંસા, અસત્ય અને ચારી એ ત્રણ મેટાં પાપને મામુલી ગણાવે તેવો તે કઈ ઘર અનાચારરૂપ વ્રતભંગ પણ નથી; પરંતુ હિંસા-અસત્ય-ચોરી–મિથુન અને પરિગ્રહના વિરમણ વ્રત તરીકેનાં પાંચ પૂલવતામાં અતિચારજનક અશુભકર્મબંધક વસ્તુ છે.” જ્યારે પિતાને આબાલહ એવા સર્વ શ્રાવકના આચાર્ય ગણાવતા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી; તે પાંચ દિના વિષયસુખના અતિચારજનક ભોગવટાને ચેથા મિથુન નામનાં પાપથાનકે સ્થાપે છે, અને તેની પહેલાંના ત્રણ વતાનાં ભંગ કરતાં ય તે પાંચે ઈન્દ્રિયાના વિષસુખના ભોગવટાને વધુ મેટા પાપ તરીકે પ્રરૂપે છે! તે જેનદર્શન સિવાયના ક્યા દર્શનને શાસ્ત્રાવબોધ હશે ? તે બુદ્ધિમાનેએ તપાસ કરવી ઘટે છે. શમણાનાં શ્રી પાખી સૂત્રમાં જે “an: સા સા , જાન Rull પણ મળે, પણ છે કે ' ગાથા છે તે પણ યુિનવિરમણવત સૂચક નથી; પરંતુ તે ચોથાવતના અતિચાર સૂચક છે. જેનાયાયં શ્રીરામચંદ્રસુરિજી, એથવાના અતિચારક તે ગાથાને ચેથાવતનું સ્થાન આપે છે, તે ઉકટ ઉભુત્રીયતા છે, અને એ ઉસત્રીયતા તળ (પાંચે છનિયાના વિષયસુખના ભોગવટાને ચડ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ મેટું પાપ કહેવા તળે) તેની પહેલાનાં ત્રણ પાપને મામુલી કહ્યાં તે તે ઉસૂત્રીયતાતર ઉત્સુત્ર છે. જો કે-ચોથા મૈથુનવિરમણવતમાં તે શાસ્ત્રને વિષે કેઈ અપવાદ નથી, અને તેના ભાગે પૂર્વના ત્રણેય વ્રતને સંગને સંભવ ખરો, પરંતુ જેનાચાર્યશ્રીએ જે પાંચ ઈદ્રિયના વિષયસુખના નિગ્રહને ચોથું વ્રત ગણાવીને તેના અંગે તેની પૂર્વેના ત્રણેય વ્રતને મામુલી તરીકે પ્રરૂપ્યા છે, તે તે શાસ્ત્રને અડકવાની પણ ગ્યતા નહિ હોવાનું પ્રતીક છે. ચેથા વ્રતના અંગે પણ તેની પૂર્વેનાં ત્રણેય બતનો એકાંત ભંગ નથી. પછી પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખના ભોગવટાથી પૂર્વના ત્રણેય વ્રતને મામુલી શી રીતે કહી શકાય ? શ્રી જેનાગમને વિષે “વિશ ટુથ વર્ક, રિદ્ધિ સિળવહિં અહિં જmpવાથવિમળમવરેલા તરફ રહ' એમ જણાવીને સર્વ જીનેશ્વરે એ પહેલા પ્રાણાતિપાતવિરમણ એક જ વ્રત કહેલ છે, અને તે પછીના બેથી પાંચ સુધીના ચાર વ્રતો તે તે પ્રથમવતનાં રક્ષણને માટે જ છે' એમ જણાવેલ છે; તેમ ચેથાવતના રક્ષણ માટે તેની પહેલાનાં ત્રણ વ્રત અને તે પછીનું પાચમું એક એમ) ચાર વ્રત છે, એવો પણ કઈ શાસ્ત્ર પાઠ હોય તે તે આચાર્યશ્રીએ સ્થલ સાથે જાહેર કરવું જરૂરી છે. નં. ૧ – સ દેશ'ના તે લેખમાં તે પછીથી શરૂ થતી પંક્તિઓમાં જૈનાચાર્યશ્રી લખે છે કે-“ચેરી, હિંસા, અસત્ય એ પાપ છે એ સમજાવવું સહેલું છે. પણ પાંચે ઈન્દ્રિયોના વિષયને ભગવટે એ પાપ છે એ સમજાવવું મુશ્કેલ છે. એ ઇન્દ્રિયોનો ભેગવટ પિસા વિના ન થાય, અને પરિગ્રહ એ પાપ ખરું કે નહિ ? ” જૈનાચાર્યશ્રીએ આ પ્રરૂપણ દ્વારા વળી આ ચોથા મોટા પાપ તરીકે જણાવેલા તે પચે ઈન્દ્રિયના વિષયસુખના ભેગવટારૂ૫ ચેથા પાપને પરિગ્રહ નામના મોટા પાંચમા પાપનાં કાર્ય તરીકે ગણાવ્યું ! અને પાંચમા પરિગ્રહ નામના મોટા પાપને તે ચેથા પાપનાં કારણમાં નાખીને તે પછીનું પાંચમું પરિગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ નામનું માટું પાપ જ ઉડાડી દીધું છે ! કેવી અનવસ્થિત દશા? કેવી ભય કર}ાટીની ઉત્સૂત્રપ્રરૂપણા ? જૈન જૈનેતર સર્વ શાસ્ત્રાથી વિદ્ધુ આ પ્રરૂપણા જગતના જવાના હિતાર્થે સત્વર સુધારીને ' સંદેશ ’માં જ જાહેર થી ધટે છે. " , નં. ૧૧-તા. ૨-૭-૫૧ ના ‘સદેશ ના લેખની તે ત્રીજી કાલમના પેરા ખીજામાં કહ્યું છે કે− માનવતા લાજે એવું જીવવું નથી, એવા નિષ્ણુય કર્યો હત ા આ માનવલાક દેવલાક હેાત. ” જૈનાચાર્યશ્રીને આ પ્રરૂપણા બદલ પૂવુ જરૂરી છે કે– માનવ અને દેવ એ એ લેમાં ઉત્તમ ' માનવલેાક છે કે દેવલાક ? દેવલેાકમાં માનવલેાક કરતાં માનવે આરાધવા યોગ્ય કયા વિશિષ્ટ સદાચાર છે? માનવલાક, જો દેવલેક બની જાય તો તમે જણાવા છે તે પાંચ મેટા પાપમાંનું કર્યું પાપ માનવ સેવા ન હેાય ? દેવલાકમાં એ માટાં પાંચે પાપાની વિરતિ છે ? શીયલપાલન છે? જો ઉત્તરમાં તેઓશ્રી આકાશ સામે જ જુએ તા સમજી લેવું ધટે છે – તે જૈનાચાય શ્રી, શાસ્ત્રાની વાતેાને અળગી મૂકીને વલ ફકાર્ફક તરીકેની ઉસૂત્રપ્રરૂપણા જ કરનારા પ્રભાવક પુરૂષ નથી; પરંતુ કિ આત્માઓનું ધધન લુંટનારા વિચિત્ર પુરૂષ છે.' 99 ન. ૧૨-તે પેરામાં આગળ જતાં જૈનાચાર્યશ્રી કહે છે –“હિંસા, ચેરી, અસત્ય, પદ્મિહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કજીયા, નિંદા, ાક પર આળ મૂકવું, ચાઢીગલી, યેાજનાપૂર્વક અસત્ય ખેલવું અને ભેગ સારા લાગે તેવી વૃત્તિઃ આ બધા મહાપાપ છેઃ જેનામામીએ, આગળ ૯ નંબરની ઉત્સૂત્રપ્રરૂપણામાં ચેાથા પાપસ્થાન પચિ ઇંદ્રિયેાના વિષયસુખના ભોગવટાને સ્થાપીતે જેમ 'મૈથુન' નામનું ચાયું. પાપસ્થાનક જ ઉડાવી દીધું છે, તેમ શાસ્ત્રમાં કહેલાં અઢાર પાપરથાનોની આ વ્યાખ્યામાંથી પણ ચાથા મૈથુન ' નામના પાપસ્વાનને જાણે તે પાપથાનક જ ન ગણુતા હૈાય તેવી સંભાવના પેદા કરાવતી રીત દાખવીને) ચેાથુ... ‘મૈથુન' નામનુ` પાપસ્યાનાજ ઉડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ દીધું છે, તે ખુલ્લી શાસ્ત્રોત્થાપતા છેવળી પહેલી વ્યાખ્યામાં હિંસા અસત્ય-ચોરી-પાંચે ઈદ્રિયોના વિષયસુખને ભોગવટો અને પરિગ્રહ” - એ પાંચને જ મેટાં પાપ કહ્યાં છે; જ્યારે અહિં અઢારની સંખ્યામાં પ્રસિદ્ધ પાપોની સંખ્યા સોળ બનાવી દઈને તે મેળે ય પાપને મહાપાપો કહ્યાં છે! આચાર્યશ્રીની ઘડીભર કાંઈ અને ઘડી પછી કાંઈ બલવાની આવી ફેંકાફેંક, શાસ્ત્રના વ્યવસ્થિત બેધના અભાવનું પ્રતીક છે. સાત લાખ’ સૂત્ર ભણેલ જૈનનું બાળક પણ સમજે છે કે-પાપસ્થાનકે ૧૬ નથી, પરંતુ ૧૮ છે, છતાં જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી, અહિં તે ૧૮ પાપસ્થાનકમાંના ચેથા મૈથુન' અને પંદરમા રતિ- અરતિ’ પાપસ્થાનકને પાપસ્થાનકની ગણત્રીમાંથી જ બાકાત કરે છે, તેથી કોઈને પણ શંકા થાય કે તેઓ મિથુન અને રતિ અરતિમાં પાપ નહિ જ માનતા હોય ? આવી તે પિતાને પણ અનર્થકારી સૂત્રપ્રરૂપણ છે માટે તે પણ સુધારીને જાહેર થવી જોઈએ. બીજી વાત એ છે કે- હિંસા અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ ' એ પાંચ તે મોટાં પાપ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ તે પછીના ક્રોધ, માન, માયા, લેભ રાગ દ્વેષ' વગેરે પણ તેવાં મેટાં પાપ હોવાનું જૈનાચાર્યશ્રીએ કહેલ છે, તે કયા શાસ્ત્રના આધારે કહેલ છે? તે પણ સ્થલસહિત જાહેર થવું ઘટે છે. નં. ૧૩-તે પેરા પછીના “સાચું જીવન કયારે છવાય?' શિર્ષકવાળા ત્રીજા પેરામાં જૈનાચાર્યશ્રી, એમ કહે છે કે- જે પાંચે પાપને ત્યાગ થાય અને એ પાપને અનુમોદના ન આપે તે સાચું જીવન છવાય” જ્યારે તા. ૧૦-૯-૫૧ ના “સંદેશ'ના લેખની કલમ ત્રીજીના પેરા ૬ માં તેઓશ્રી વળી એમ કહે છે કે આ સંસારમાં રહેવાની વૃત્તિ હોય અને પ્રભુચરણે ચિત્ત હોય તે મેક્ષની ઈચ્છા ન હોય તેય મળી જાય!” જૈનાચાર્યશ્રીનું આ કેવું વકતવ્યાધાતપૂર્ણ વક્તવ્ય ગણાય? એકવાર કહે છે કે- પાંચે પાપને તેને અનુમોદન પણ ન આપે તેવો ત્યાગ થાય તે સાચું જીવન અપ્રમત્ત મુનિનું જીવન જીવાય' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ અને ખીજીવાર કહે છે કે–સસારમાં રહેવાની વૃત્તિથી પ્રભુચરણે ચિત્ત રાખે તેા જીવનની ઈચ્છા ન હોય તે ય સાચું જીવન મળી જાય ! કેવી પરસ્પર વિસ્તૃતા ? ગુરૂની આજ્ઞામાં રડે નહિં અને શાસ્ત્રાને તલસ્પર્શીપણે ભણ્યા વિના ધમ્મપદેશક બની બેસે તે દરેકની દશા આવી વિષમ જ બનવા પામે છે. જૈનાચાર્યશ્રીને સદ્ગુરૂ નિશ્રામાં જઈ, શુદ્ધ દૃષ્ટિએ શાસ્ત્રને અભ્યાસ કરીને તે પછી ભગવત સુધર્માંરવામીની પાટે ગવા વિજ્ઞપ્તિ કરવી ઘટે છે. ન. ૧૪ તા. ૨-૭-૫૧ના ‘ સદેશ ’ના તે લેખની કાલમ ચેાથીના ત્રીજા પેરામાં જૈનાચાર્યશ્રીએ કહ્યું છે કે- મેહમાયા વિના વિતરાગ નહિ અને વિતરણ વિના જ્ઞાન નહિં ” જૈનાચાર્યશ્રી મા પ્રરૂપણા દ્વારા કેવા પ્રકારનું આત્મજ્ઞાન પીરસે છે ! તે બુદ્ધિમાં આવતું નથી. • વીતરાગ. મેહમાયાવાળા હુંય ' એમ કહેવા માગે છે? અને તેરમા ગુણ-યાનક સિવાયના ચોથાથી બારમા ગુણસ્થાનક સુધીના સર્વ આત્માએમાં અજ્ઞાન કહેવા માગે છે ? કે-છે શું ! જૈનાચાય શ્રીએ, આવે વિચિત્ર ઉપદેશ કયા જૈન શાસ્ત્રને આધારે આપેલ છે ! તે જાહેર થવું ઘટે. " ન. ૬પ-તે પેરાની નીચે • આદર્શ નાગરિક બનેા ' શિર્ષક તળે જૈનાચાર્ય શ્રી કહે છે કે- ' આપણા આદર્શ ગૃહસ્થ અને સાચા નાગરિક્રના છે ' તે! પ્રશ્ન થાય છે કે–જૈનાચાર્યશ્રીએ પણ શું હવેથી ગૃહસ્થ અને સાચા નાગરિકના જ આદશ ષ્ટિ માનેલ છે? હવે સાયા ભ્રમણના આદર્શ ઈષ્ટ નથી ? આગળ જતાં તેઓશ્રી, ત્યાં જ કહે છે કે-‘ સાચા નાગરિક માટે નિષ્પાપ જીવન જોઇએ અને ભેગ જીવનના ત્યાગ કરવા તે એક તે જ સાચા નાગરિક બને. '' જૈનાચા'શ્રીને એ પ્રરૂપણા બદલ પ્રશ્ન છે ૐ– નિષ્પાપ જીવન અને બેગ જીવનને ત્યાગ, એ બે વસ્તુ જુદા જુદા અર્થનાપક જુદી જુદી વસ્તુ છે કે–એકા જ્ઞાપક એક જ પર્યાયવાચક વસ્તુ છે! વળી એ વસ્તુ સાચા નાગરિક માટેની છે ડે–સાચા શ્રમણુ માટેની છે ? તેમજ બેગવસ્તુના ત્યાગવાળુ નિષ્પાપ જીવન જીવે તે સાચા નાગરિક અને ક્રે-નગર સાથે કાંઈ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ નિસ્પત ન રહે તે શુદ્ધ શ્રમણ બને? શ્રેતાઓએ વિજ્ઞપ્તિ કરવી ઘટે -ઉતર આપો નહિં તો ભણુને બોલે. નં. ૧૬-તા. ૯-૭-૫૧ ના “સંદેશ'ના લેખની કલમ ત્રીજીના પિરા ત્રીજામાં જૈનાચાર્યશ્રી લખે છે કે-“ઈશ્વર તે સુખદુ:ખને દાતા છે. જેવા કર્મ કરે તેવાં ફળ મળે, એટલે આ દુઃખી પરિસ્થિતિ ઈશ્વરે પેદા કરી એવું અમે માનતા નથી.” આ પ્રરૂપણ બદલ જેનાચાર્ય શ્રીને પ્રશ્ન છે કે તો પછી તમે અહીં જે ઈશ્વર તે સુખદુઃખને દાતા છે” એમ પ્રરૂપણ કરી તે કયા જૈનશાસ્ત્રને આધારે કહે છે? નં. ૧૭-તેની જોડેની જ પંક્તિથી જૈનાચાર્ય શ્રી લખે છે કે- ઈશ્વર આપણને એવી શક્તિ આપી દે કે-બધાંનાં દુઃખ નિવારીએ એવી ભાવના ખરીને પણ એવી શક્તિ આપવાની ઈશ્વરમાં શક્તિ છે ખરી? કારીગર યોગ્ય લાકડા ઉપર કારીગરી કરી શકેને? એટલે ઈશ્વરમાં શક્તિ ખરી પણ ઝીલી શકે એને માટે જૈનાચાર્યશ્રીને આ પ્રરૂપણ બદલ પ્રશ્ન છે કે ઈશ્વર, કારીગર તે ખરાને અને ભવિજીવ રૂપ યોગ્ય લાકડા ઉપર ઈશ્વર તે ભવિજીવને શક્તિ આપવા રૂપ કારીગરી કરી શકેને? છેલ્લા વાક્યમાં “ઈશ્વરમાં એવી શક્તિ ખરી.” એમ કહે છે અને તેની પહેલાનાં જ વાક્યમાં “એવી શક્તિ આપવાની ઈશ્વરમાં શક્તિ છે ખરી?' એમ પ્રશ્ન કરીને “ઈશ્વરમાં એવી શક્તિ નથી' એમ કહે છે, તે વદવ્યાઘાત, હજુ ઈશ્વરતત્વને ય નહિ ઓળખેલ હોવાને જ આભારી છે ને? એક જૈનાચાર્યશ્રીના મુખે આ કેવી વિચિત્ર પ્રરૂપણાઓ થાય છે? કાંઈ ખ્યાલ આવે છે? જૈનાચાર્યશ્રીને શ્રીમુખે આવી મિથ્યા પ્રરૂપણું થતી જ રહે તેનું જૈનશાસનને માટે ભાવિમાં પરિણામ શું ? નં. ૧૮-તે લેખની તે ત્રીજી કલમના તે ત્રીજા પેરાને છેડે જેનાચાર્યશ્રી લખે છે કે-“ હિંસા, ચેરી, અસત્ય (અહિં પણ મિથુનનું નામ ન લીધું!) વિગેરે પાપ છોડવાની શક્તિ જે લાવવી જોઈએ, તે ચાગની બીજી ભૂમિકા છે.” જૈનાચાર્યશ્રીને પ્રશ્ન છે કે-આ પ્રરૂપણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ આધારમાં કોઈ શાસ્ત્રપાઠ જાહેર કરી શકે તેમ છે ! એમની બીજી ત્રીજી આદિ તેવી ભૂમિકાનું પણ કોઈ સ્થળેથી વર્ણને બતાવી શકે તેમ છે? અન્યથા આત્મહિત માટે જીવોને કલકલ્પિતથિત વાતને શુદ્ધ ધર્મ તરીકે મનાવવાનું પાપ કરતાં અટકી જવું હિતાવહ છે. નં. ૧૯તા. ૧૬-૭–૫૧ ના “સંદેશ'ના લેખને મથાળે (કાર્યાલયના પ્રતિનિધિ તરફથી) શિર્ષકતોના બ્લેક ટાઈપનાં લખાણની ૧૧ થી ૧૩ પંક્તિમાં લખવામાં આવેલ છે કે “ ભોગવિલાસના સંગને છોડી અનંતજ્ઞાનીઓએ જે રીતે જીવવાનું કહ્યું છે તે રીતે જીવી શકે તેમ નથી તેવા આત્માઓ પણ અનંતપદથી વંચિત નથી અને તે માટે આ ગૃહસ્થજીવનમાં રહ્યા છતાં શું કરે તે બીજી ભૂમિકાને પ્રાપ્ત કરી શકે તેની આજે ચર્ચા થવાની છે” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણ જેનશાસ્ત્રને અસ્પૃશ્ય છે. અનંતનાનીઓએ જે રીતે જીવવાનું કહ્યું તે રીતે જેઓ ન જીવી શકે તેઓ પણ અનંતપદ (સિદ્ધપદને પામે છે, અને એ સિદ્ધપદને માટે ગૃહસ્થજીવનમાં રહીને પણ (જૈનાચાર્ય શ્રી આ લેખમાં બતાવે છે તે કાર્ય કરે તે) બીજી ભૂમિકાને એટલે સિદ્ધપદને (!) પ્રાપ્ત કરી શકે છે, એ દરેક વાત એકે ય વાત જોડે કંઈ. પણું મેળ ધરાવે છે ખરી ? જૈનાચાર્યશ્રી, કયા શાસ્ત્રનું આ માખણ રજુ કરે છે તે જ સમજવું મુશ્કેલ બને છે! જૈનાચાર્યજીને પ્રશ્ન છે કેઅનંતજ્ઞાનીઓએ જે રીતે જીવવાનું કહ્યું તે રીતે જે ન જીવી શકે તેઓના જીવનમાં પણ અનંતજ્ઞાનીઓએ કહેલું છ ન આવ્યા વિના તેઓ અનંતપદ પામી શકે છે, તે કઈ શાસ્ત્રાધાર બતાવી શકે તેમ છો છે અને યોગની બીજી ભૂમિકાને પ્રાપ્ત કરે તેણે અનંતપદ પ્રાપ્ત કર્યું એમ પણ કઈ શાસ્ત્રાધારથી બતાવી શકે તેમ છો? યોગની બીજી ભૂમિકા પણ શાસ્ત્રમાંથી બતાવી શકે તેમ છો ? જે નહિ; તે પછી આવી શાસ્ત્રથી સર્વથા નિરપેક્ષ પ્રરૂપણાઓ કરવા વડે અજ્ઞાન જનતામાં મહારાજ બહુ જ્ઞાની' એમ ગણાવવા સિવાય બીજું પારલૌકિક હિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ કયું સાધો છો? અને ભવપરંપરા કેટલી વધારે છે? પોતાના આત્મહિત ખાતર આ બધી જ બાબત મિત્રભાવે વિચારવા કૃપા કરશો? નં. ૨૦–તા. ૧૩-૮-૧૧ ના “સંદેશ”ના લેખની કલમ બીજીના પેરા ત્રીજામાં જૈનાચાર્યશ્રીએ “સંઘરાખેરી એ પાપ છે' શિર્ષક નીચે કહ્યું છે કે–ચા બીડી, પાન, સીગારેટ પાછળ થતો ખર્ચ પેટે ખર્ચ છે. કેાઈ જમવા ટાણે આવે તે જમાડાય, પછી આવે તે પાણી સિવાય બીજો આચાર ન થાય. આમ થાય તો આવક વધે ખર્ચ ઘટે. ખે ખર્ચ હોય છતાં આવક વધે તે તે સંગ્રહ કરે છે.” જૈનાચાર્ય શ્રીએ કરેલી આ માર્ગનુસારપણાના ગુણની વ્યાખ્યા પણ અનવસ્થિત અને અયુક્ત છે. જમવા ટાણે આવેલને જમાડયા પછી તે પાછો આવે ખરે ? છતાં માને કે-જમાડ્યા પછી પણ પાછો આવ્યો તો તે પછી તેને પાણી સિવાય બીજું કાંઈ ન આપે તે ખર્ચ ઘટે, તે વાત તે યુક્ત છે; પરંતુ તેમાં આવક શી રીતે વધે? તે પછી કહે છે કે-“ખોટો ખર્ચ હોય છતાં આવક વધે તે તે સંગ્રહ કરે છે” તો શું જે કઈ સંગ્રહ કરવાવાળા હોય છે તે દરેક પેટા ખર્ચવાળ અને વધારે આવકવાળા છે, એમ આપશ્રીએ જાતે ખાત્રી કરી છે ? આ વતુ એમ જ બને છે, એ શાસ્ત્રમાં આવતા “માર્ગનુસારીને ગુણોનાં વર્ણન' આદિ વર્ણવેલ શાસ્ત્રમાંથી એકાદ પણ ઉલ્લેખ બતાવી શકે તેમ છે ? કે- જેનશાસ્ત્રાનુસારીતાને તજીને હવેથી લોકેને અનુકુળ બોલવાનું જ રાખ્યું છે? “શ્રી ધર્મબિંદુ” સૂત્ર ૨૫ મુજબ “થયઃ' એ તે માર્ગાનુસારી ગુણ છે, પરંતુ આપશ્રીએ જણાવેલ આ ગુણ ને છે? તે જૈનાચાર્યશ્રીએ જાહેર કરવું ઘટે છે. નં. ૨૧-તે લેખનો તે કલમ બીજનાતે ત્રીજા પિરામાં તે પછીથી શરૂ થતી પંક્તિથી જૈનાચાર્યશ્રીએ કહ્યું કે- “સંબંરાખરી એ પાપ છે, બીજાને જે વરતુની જરૂર હોય તેને સંગ્રહ કરવો તે ખરૂં પાપ છે” આ પ્રરૂપણા જૈનાચાર્યશ્રીએ કયા જનશાસ્ત્રના આધારે કરી છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તે જાહેર કરવું જરૂરી છે બાવડે લગ જ ચિર રજુ, જળ, રિતિકાના વિરાજિ નિ તિામાં પણ છે' એ ગાથા મુજબ વસ્તુઓ અપરિમાણ તરીકે રાખવી તે પણ આપશ્રીની આ પ્રરૂપણાની રૂએ તો ખરું પાપજ છે ને? કારણકે-ઈચ્છાપરિમાણ વ્રતમાં શ્રાવકને, બીજાને જરૂરી વસ્તુઓનો ય સંગ્રહ તો છે જ. વળી શ્રી બાચાર પદ્મમાં સેક લિસ તુ ગાગરા, ન જ જાણવા હદે રાવ” ગાથા ૧૪ થી ૧૬ સુધીમાં સંગ્રહ નહિ કરનાર આચાર્યને વરી કહ્યો છે. તે પણ આપશ્રીની પ્રરૂપણાની રૂએ તે ખરૂં પાપ જ છે ને? “ શ્રી સ્થાનાગસૂત્ર'ના સાતમા સ્થાનમાં સંગ્રહ કરનાર આચાર્યને જ જેનાચાર્ય કહેલ છે, તેને પણ આ જૈનાચાર્ય. શ્રીની પ્રરૂપણ ખરૂં પાપ કહે છે! કેવી ઉત્સુત્રરૂપણા નિવૃત્તિઓ કાળા બજાર કરવા તે પાપ છે' એમ કહે તે વાત જુદી છે. નં. ૨૨ તે લેખની તે કલમ બીજીના પેરા ચારામાં “નતિથી ધંધે થાય છે કે?' શિર્ષક નીચે જૈનાચાર્યશ્રીએ કહ્યું કે “આજે નીતિથી ધધ કરનારાના કેટલા ટકા? આજે પણ તે પાપને માનતા નથી. અનીતિ પ્રાણ સમી બની ગઈ છે, પણ તે કાઢયે જ છૂટકે છે. ( અહિં સુધી તે અનીતિકારાને ચમકાવવા ઠીક જ કહ્યું છે. પરંતુ એ પછીથી કહ્યું છે કે-) વેપાર માટે ખર્ચ કરવો પડતો હોય તે તે વેપાર ન કરવો” તે વાત જૈનાચાર્યશ્રીએ કયા નીતિશાસ્ત્રને આધારે કરી છે તે જ ર કરવું ઘટે છે. “ હ , વાડી ન પાછો' એ સૂત્ર અનુસારે આવેલ ગ્રાહક, પિતાને બે રૂપીયા કમાવશે એમ લાગે તે વણિક વેપાર માટે તે ગ્રાહકનું ચિત પ્રસન્ન કરવા સારો ગ્રાહકને સન્માનવા પ્રસન્ન કરવા સાર તેને માટે માલ માયા અમાઉથી જ બે ચાર પાનાને ખર્ચ કરે છે, તે ખર્ચ ન કરે અને વેપાર કરે તેવું બીજું કઈ નીતિવાક્ય જેનાયાધા જાહેર કરશે? અને તે સાથે સ્વા પર્યવિના ગુજરાન માટેને મેળવવા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધારેલ લાભ વણિક મેળવી શકે તેવી કોઈ કળા પણ કઈ નીતિશાસ્ત્રમાંથી બતાવશે કે! વણિકનું ગુજરાન ખેતી કે મજુરી આદિથી નથી ચાલતું હતું, પરંતુ વેપારથી જ ચાલતું હોય છે; અને વેપારમાં પ્રથમ ખર્ચ કરે વગેરે ગ્રાહકનું ચિત્ત સાધવાના ઉપાયે તે નીતિશાસ્ત્રોમાં વિહિત છે. વેપાર માટેના તે વિધાનને તે આપ જૈનાચાર્યનાં સ્થાનેથી ઉડાવી દે છે ! તે પ્રશ્ન છે કે-વણિકે ગુજરાન ચલાવવાની એ સિવાયની બીજી કોઈ રીત આપશ્રીએ કઈ નીતિશાસ્ત્રમાં દીઠી છે? દીઠી હોય તે તે સ્થલ સાથે જાહેર કરવું ઘટે. મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત શ્રી ધર્મબિંદુ ગ્રંથના “તત્ર સામા ચૉ પ” એ ત્રીજા સૂની ટકામાંને “===રુદ્ધમાનतुलोचितकलाव्यवहारादिरूपेण भालेवनीयावसरचित्ताराधनादिरूपेण च अनुટા વાળિ સેવાતિ' એ પાઠ તે વણિકને માટે ઉચિત કલાનું અને સાધવા યોગ્ય અવસરે ગ્રાહકદિનું ચિત્ત આવર્જવા પૂર્વક વેપાર આદિ કરવાનું બતાવે છે. તે તે વાત આપને સ્વીકાર્ય છે કે કેમ ? શ્રી જેનારામને વિષે “તg સરવાણુન્ના દરિલે નવા નવા આ વર્ગ સુરિના છાવણી aa વાળિયો ” સૂક્તથી શ્રમણોને માટે પણ સંયમવ્યાપાર, લાભાકાંક્ષી વણિકની જેમ તપાસીને અલ્પ વ્યયથી ઘણે લાભ ઉઠાવવાપૂર્વક ચલાવવાનો નિર્દેશ, વણિકના જ દષ્ટાંતથી કરવામાં આવેલ છે. શાસ્ત્રોની આ સ્થિતિમાં જૈનાચાર્યશ્રી, વણિકને વિચાર માટે ખર્ચ કરવો પડતો હોય તે તે વેપાર કરવાની ના કહે છે! તે પછી તે તે દરેક શાસ્ત્રીયવચનને સત્ય માનવાં? કે-જૈનાચાર્ય શ્રીનાં આ કલકલ્પિતવાક્યને સાચું માનવું એ પણ એક વધુ પ્રશ્ન છે. જૈનાચાર્યશ્રી આ પ્રશ્નોના સતિષજનક ખુલાસા ન આપે તે વિઠાનોએ નક્કી માનવું રહે છે કે–તેઓશ્રી આ નીતિશાસ્ત્રના વચનને પણ ઉત્થાપીને મગજમાં આવે તે બોલી નાખનારા વક્તા છે. . ૨૩ તા. ૨૧-૮-૫૧ ના “સંદેશ”ના લેખની કોલમ પહેલીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ તો સાધુ સમાજ પણ બગડે' શિર્ષકવાળા અંતિમ પેરામાં જેનાચાર્યશ્રી, હવે દીક્ષાની ડાંડી પીટવી બંધ કરી દેવાના કાલ તરીકે જણાવે છે કે-“આધ્યાત્મિક સુખ માટે સાધુ થવું જોઈએ એવું કાંઈ નથી, ઉંચી ગની ભૂમિકા માટે ત્યાગની જરૂર છે, પણ એ માટે સાધુ થવું જોઈએ એ જરૂરી નથી.” આજ સુધી સાધુ બન્યા વિના ઉંચી યાગદશા પ્રાપ્ત થવાની નથી, માટે સંસારને ફગાવી દઈ સહુ કોઈ સાધુ બને’ એ પ્રમાણે દાંડી પીટીને વેનકેનાપ દીક્ષા દેવાને ધજાગરો લઈને કરનાર તરીકે લેાકલ કેર સમાજમાં પંકાએલા આ જૈનાચાર્ય શ્રી, હવે ઉપર મુજબની પ્રાપણદારા આધ્યાત્મિક સુખરૂપ યોગની ઉંચી ભૂમિકા માટે દીક્ષાદેવીની બીનજરૂરી જણાવે છે: તે ગ્રંથીભેદના પણ અભાવનું ઉઘાડું પ્રતીક છે. જૈનાચાર્યશ્રી, હવે જે શાસ્ત્રના આધારે મને આ ઉપદેશ આપી રહ્યા છે, તે ગબ૬” નામના ગ્રંથરત્નના પુ. દર ઉપર મહાન જૈનાચાર્ય શ્રી હરિભદભૂરીશ્વરજી મહારાજ, તિન્ન-ભિલું प्रोनं महाममिः । मात्र पूर्वादितो योगोऽध्यात्मादिः संप्रवनने । ३५७ ॥' -લોકઠારા પદ ફરમાવે છે કે- શ્રી તીર્થકર અને ગણધર ભગવંત આદિ મહાત્મા પુરાએ દેશથી, સર્વથી જે વિવિધ પ્રકારનું ચારિત્ર કહેલું છે તે ચારિત્ર જે જીવને વતનું ડેય જે જીવે તે ચારિત્ર ગ્રહણ કરેલ હાય તે આત્માને વિષે અધ્યાત્માદિ વેગ હોય છેઆમ છતાં આ જૈનાચાર્ય શ્રી, હવે એ બધું પડતું મૂકીને એવું પ્રરૂપે છે - આપ્યાત્મિકસુખ માટે સાધુ થવું જોઈએ એવું કાંઈ નથી!” સાધુ થવાના નિષેધની આ કેવી ભયંકર ઉસૂત્રપ્રરૂપણ છે એથી ય આગળ વધીને જૈનાચાર્ય શ્રી કહે છે કે-ઉંચી ગની ભૂમિકા માટે ત્યાગની જરૂર છે, પણ એ માટે સાધુ થવું જોઈએ એ જરૂરી નથી.” આચાર્યશ્રીનું આ વક્તવ્ય પણ ભાગવતી દીક્ષાનું નિષેધક અને સ્વપરહિતનાશક છે. અહિં જૈનાચાર્યશ્રીને પ્રશ્ન છે કે-ગની ઉચી ભૂમિકાએ પોંચાડે તેવા તે ત્યાગ કર્યો અને તે કોઈ પ્રકારનું છે? તેની તેવી વ્યાખ્યા પણ કયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પર શાસ્ત્રમાં છે? તે જણાવી શકેા તેમ છે ? વળી યેાગની ઊંચી ભૂમિકા, સયેાગી ગુણસ્થાનક સિવાય ખીજી ક્રાઈ છે ? દીક્ષા વિનાને કાઈ અધ્યાભીપુરૂષ, યેમની ઉંચી ભૂમિકારૂપ તે સયાગી ગુણસ્થાનકને પામી શકે ખરે તેરમા ગુણથાનકને જ આધીન એવી યેાગની ઉંચી ભૂમિકાએ પહે ંચવા કાઇ સાધુ બને, તે શાસ્ત્રોક્ત મેાક્ષમાગ હોવા છતાં આપશ્રીને હવે તે સીધા મે ક્ષમામાં પણ શું ખટકવા લાગ્યું કે-જેથી ‘તે માટે સાધુ થવું જરૂરી નથી’ એમ ઉઘાડા મિથ્યાત્વીની માફક ઉઠીને આપશ્રીને જૈનશાસનની સમસ્ત લજ્જા તજી ધાર સૂત્ર પ્રરૂપણ કરવું પડયુ છે? ગૃહરથાશ્રમમાં રહું અને · ચેાગની ઊંચી ભૂમિકાએ વત્તું છું ” એવું દેખાડ઼ એવી દુવાસનાવાળા શ્રમણના મુખમાંથી (શ્રમણાવસ્થા ત્યજવાની પૂર્વભૂમિકા તરીકે ) આવી મિથ્યા પ્રરૂપણા વરસવા લાગે એ સહજ છે; પરંતુ વર્ષો સુધી દીક્ષાનેા ઝંડા ફરકાવનાર જૈનાચાર્યશ્રી રામચદ્રસૂરિજી મહારાજ જેવાને આજે ‘દીક્ષાની જરૂર નથી' કહેવાદ્વારા સંસારમાં જ ચે!ગની ઉંચી ભૂમિકા મળી જતી હેાવાનુ` કહેવા મન વધ્યું, એ જોતાં તેા તેઓશ્રીની વમાન વાસનાનું મૂલ્યાંકન ગહન બની જાય છે. " '' .. ,, ન. ૨૪-તા. ૨૧-૮-૫૧ ના તે લેખની કાલમ ખીજીના પેરા ખીજામાં જૈનાચાય શ્રીએ કહ્યું કે માદિને પરિત્યાગ અને અવનવું જોવાને શાખ-સીનેમા નાટકા જોવાનેા શેખ એ પણ પ્રમાદ છે. જૈનાચાય શ્રીથી આ પ્રરૂપણા અનાભાગે થઈ જાય છે. ‘ મળે વિષય જણાયા ' એ સૂત્ર મુજબ ‘ મદ્યાર્દિ’ પ્રમાદ છે; પરંતુ મદ્યાદિના પરિ ત્યાગ ’ પ્રમાદ નથીઃ એ તે આત્મજાગૃતિ છેઃ માટે તેનેા સુધારા થવા ઘટે. " ન. ૨૫-તા ૧-૯-૫૫ ના ‘ સદેશ’ના પૃષ્ઠ પ ઉપરના લેખન કૈાલમ ખીચ્છના બીજા પેરાની મધ્યમાં જૈનાચાય બીએ લખ્યું કે જે જીવ મેક્ષના અભિલાષને પામે છે તે જીવ નિયમા જ તે દિવસે મુક્તિને પામી શકે છે.'' જૈનાચાર્યશ્રીની આ ભયંકર}ાટીની ઉત્રપ્રરૂપણા છે. * જે જીવને મુક્તિને અભિલાષ થાય તે જીવ તે દિવસે નિયમા મુક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પામે ' એ વચન કા જૈનશાત તો નથી; પરંતુ જૈનેતરશાસ્ત્ર ય નથીઃ “ આ ભરતક્ષેત્રમાં વર્તી રહેલા પંચમઢાળમાં ભગવંત જંબુવામી પછીથી તે ખુદ વીર ભગવતે પણ મેાક્ષનું દ્વાર બંધ જ!વેલ હૈાવાથી પાંચમા આરાના છેડા સુધી ચાલનાર શ્રી ચતુર્વિધ સુધમાંથી એક પણ વ્યક્તિ આકાળે મેક્ષ પામનાર નથી તે નક્કી છે, પછી • ભા૨ે મેાક્ષની અભિલાષા થાય તા આજે જ નિયમા મેાસે જાય એ સિદ્ધાંતને જૈનાચાર્યાં, કયા જ્ઞાનથી રજુ કરે છે? જૈનાચાર્ય શ્રીએ આવા ધાર મિધ્યા સિદ્ધાંત ઘડી કાઢવાવડે આાંથી માંડીને પાંચમા આરાના છેડા સુધી ચાલનારા મેક્ષની અભિલાષાવાળા શ્રી ચતુર્વિધ સધને મેક્ષની અભિલાષા 'થગરને જણાવનારા મહાપાતકી અવાજ કર્યો છે. આવા સિદ્ધાંતથી ભગવંત શ્રી સુધર્માંસ્વામીની પાટને ક્રૂરત્યા ફુલકિત કરી ગણાય ! જૈન સમાજે ખુલાસા મેળવવા અતિ જરૂરી છે. ૧. ૨૬-તા. ૨-૯-૫૧ ના “ સંદેશના ૧ ૧૧ ઉપરના લેખની ડાલમ બીછને છેડે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે- પરંતુ મેક્ષ એ પણ આત્માને। પર્યાય જ છે અને આત્માએ પેાતે જ એ પર્યાયને પ્રગટ કરવાને છે ” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણા પણ ર્ભાવસ્તું છે કારણ દ્રવ્યથી દ્રવ્યના પર્યાય તપતા નથી, પરંતુ રૂપાંતર હેાય છે. જેમ સુણુ એ દ્રવ્ય છે અને તેને હાર, એ સુત્રના પર્યાય હોવાથી તે સુવર્ણ થી રૂપાંતર છે. તેમ આત્મા એ દ્રવ્ય છે અને કર્મથી તેને જે મેક્ષ, તેને બે આત્માના પર્યાય કહેવામાં આવે તે તે આત્માને મેક્ષપર્યાય, આત્માથી રૂપાંતરે જ કરે. જ્યારે વસ્તુતઃ મેક્ષ એ આત્માને એ રીતે રૂપાંતર ગણાતા પર્યાય નથી; પરંતુ આત્માથી અભિન્ન એવું આત્માનું ગૃહતમ સ્વરૂપ છે. દશ ધર ભગવ્રતથી માાતિ વાચકવર્ય શ્રીએ રચેલ થી તવાઈ મુળના દસમા અધ્યાયના ત્રીજા સૂત્રની વ્યાખ્યામાં માણતત્ત્વની ઓળખાણુ ધરાવર્તા સ્પષ્ટ ફરમાવેલ છે કે પાડવા મ પાન આત્માનું પોતાના આત્મા વિષે વસવું તેનું નામ મેલ. નં. ૩૯તા. ૨૨-૫૧ ના પ્રદેશ'ના પૃ. ૬ ઉપરના લેખની 19 " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ કલમ ૫ ના બીજા પેરાને મથાળે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે આપણે જે એકાંતિક અને આત્યંતિક સુખને ઈચ્છીએ છીએ તે સુખ પુણ્યથી પણ મળી શકે એવું નથી” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણું પણ જૈન આગમસિદ્ધાંતથી વિરૂદ્ધ છે. “ પુણ્યની અપરંપાર જમાવટ કર્યા વિના એકાતિક અને આત્યંતિક સુખને પ્રાપ્ત કરે તેવી કર્મની નિર્જર કરવાનું આત્મામાં સામર્થ્ય જ આવતું નથી,”એ જૈન આગમ અને શાને સિદ્ધાંત છે. જૈનશાએ શ્રી જીનપૂજા આદિમાં અને અનુકંપામાં પુણ્યનું અને પુણ્યથી જ પરંપરાએ મેક્ષનું વિધાન કરેલ છે. તા. પ-૧૦૫ ના “સંદેશના ૫.૬ ઉપરના લેખની બીજી કોલમમાં જૈનાચાર્યશ્રીએ પિતે કબુલ્યું છે કે-“દયામય વિચારસરણીમાં એકતાન બની જતા એ આત્માઓ, એ એકતાના યોગે જે પુણ્યકર્મને ગાઢ બંધ ઉપાર્જે છે, તેને શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કહેવાય છે.” આ વાતદ્વારા જે જૈનાચાર્યશ્રી, પુણ્યકમને ગાતબંધ, તીર્થંકર નામકર્મની નિકાચના કરાવી આત્માને તીર્થકર બનાવી એકાતિક અને આત્યંતિક એવું મેક્ષ સુખ મેળવી આપતા હોવાનું કબુલે છે, એ જ જૈનાચાર્યશ્રી, આપણે જે એકાતિક અને આત્યંતિક સુખને ઈચ્છીએ છીએ તે સુખ પુણ્યથી પણ મળી શકે એવું નથી” એ વાત દ્વારા પુણ્યકર્મને બંધ પણ તે પ્રકારનું મેક્ષસુખ મેળવી આપતિ હોવાને ઇન્કાર કરે છે ! તે વદતે વ્યાઘાત પણ કે! કે શાસ્ત્રાવબોધ? ન. ૨૮ના ર-૯-૫૧ ના “સંદેશ” ના પૃ. ૬ ઉપરના લેખની કલમ ૫ ના તે બીજા પેરાને છેડે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે “મુક્ત અવસ્થા તે અનંતસુખમય અવસ્થા? આત્માની જે સ્વાભાવિક એવી અનંતસુખમય અવસ્થા છે, તે કર્મથી જ અપાએલી છે” તે વાક્ય ગેરસમજ પેદા કરે તેવું છે, માટે તે કર્મથી જ અપાએલી છે” એ વાક્યને બદલે તે કર્મથી જ અવરાયેલી છે' એમ સુધારે જાહેર થવો ઘટે છે. નં. ૨૯. આ રીતે સર્વજ્ઞપરમાત્માનાં વચનનું અનેક પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ vપ ઉત્થાપન કરાતું હોવા છતાં તા. ૩-૯-પા ના સંદેશ'ના પૃ.૪ઉપરના લેખની કલમ ગીછમાં “સાધુજને થાનું પ્રતિપાદન કરે?” શિર્ષક તળે માચાર્યશ્રીએ, “સાધુજને ઉપદેશ આપવામાં તેના વચનનું પ્રતિપાદન કરે! શ્રી વીતરાગ અને સર્વત એવા પરમાત્માએ કહેલાં ઉત્તમ વચને, તે વચનનું પ્રતિપાદન જ સાચા સાધુજને કરે.xx સાધુજને જ્યારે જ્યારે ઉપદેશ આપે ત્યારે ત્યારે પ્રતિપાદન તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમાત્માઓએ કહેલાં ઉત્તમ વચનેનું જ કરે” એ પ્રમાણે જે શાસ્ત્રોક્ત પ્રરૂપણા કરેલ છે, તે પોતે જે કાંઈ બેલે છે, તે સર્વશનાં વચનનું જ પ્રતિપાદન કરે છે, એમ ભકિના દિલમાં વિશ્વાસ બેસાડવાને પ્રપંચમાત્ર જ છે. એમ તે નાચાર્યશ્રીની આટલી ઉત્સવપ્રરૂપણાઓ જાણ્યા પછી તે આશા છે કે જેને જેનેતર સર્વને સમજવું સુગમ થશે. [જેનાપાશ્રીએ ધ્યાનમાં રાખવું ઘટે કે, મિત बलः किमाटोःोजनम् ? विवियन्ते न घंटरभि-गर्मावः क्षीरविवर्जिताः॥" શાસ્ત્ર અને અવિચ્છિન્નપરંપરાથી સદંતર વિરહ અને શતધા જુઠે કરેલ અનર્થકારી તિથિમત, પકડી રાખવે, સૂતક અને ગ્રહણ ઉથાપવું, સંધબહાર થવું. સમુદાય બહાર પણ થવું, શિથી પણ ફેંકાઈ જવું, અચાર્ય શ્રી લબ્ધિસરિજી તેમજ વાનેય જંબુસૂરિજીને પોતાના ગુરૂજીના પક્ષમાંથી ખેંચી લેવાપૂર્વક તેઓને સાથે મેળવીને સ્વગુરૂ સામે પણ (તેઓને હરાવવા) મા રચવે, “સંદેશ' માંના જ વ્યાખ્યાનમાં આ પ્રમાણે વીતરામ અને સર્વ પરમાત્માનાં વચને વિરહ સંખ્યાબ ઉત્સવપ્રણા કરવી. આજ સુધીનાં “કન પ્રવચન' છાપામાં તે વિતરાગ અને સર્વ પરમાત્માના વચને વિરૂદ્ધ આવી અને એથી પણ ભયંકર રેલી હજ ભત્રપ્રાપણાઓ ઊભી રાખવી. સાસનના બબુત અને પિતાનાથ જારી ગીતાથ મહાપુરુષનાં વચને બેટાં કરાવવા સાર (જેમાં નીતરામ અને સર્વરપરમાત્માએાનાં હજારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬ -વચને ભય છે તે) શ્રી ભગવતીજી સૂત્ર આદિ આખાં આગમને જ પી.એલ. વિદ્ય જેવા બ્રાહ્મણના હાથે શાસ્ત્રાભાસ કહેવડાવતાં પણ સંકેચાવું નહિ” વગેરે પ્રકારનાં પ્રી વીતરાગ અને સર્વશનાં વચને પર બેધડક હરતા “ફેરવનારાં સ્વવર્તનને વીતરાગ અને સર્વસનાં વચનમાં ખપાવવા સારૂ “સાધુજને ઉપદેશ આપવામાં પ્રતિપાદન તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમ આત્માઓએ કહેલાં ઉત્તમ વચનનું જ કરે” એવી ગુલાબી પંરાઓ ગળેથી વઝાથે રાખવાથી દોષ, કદિ ગુણેમાં ખપવાના નથી. માટે એવા આડંબરથી શું ગુણોને વિષે યત્ન કરે એ જ હિતકર છે. દેવોને ગુણે મનાવવા આ ઉપદેશ બીછાવાય છે તેથી તે આ કેઈ ઉપદેશ શુદ્ધ હોય છતાંય ભયંકર માયાજાળપૂર્વકને રે પદેશ કરે છે અને તે લાઈન સમાજશાંતિ ખાતર હવે તે સુધારવી જ ઘટે છે. - બં, ૩૦ તા. ૩-૯-૫૧ ને તે લેખની કલમ છઠ્ઠીમાં “સુગુરૂ અને કુગુરૂ' શિર્ષકતળે જેનાચાર્યશ્રીએ કહ્યું છે કે-એ પરમ આત્માએએ કહેલા વચનનું પ્રતિપાદન કરવાને બદલે એ પરમ આત્માઓએ નિષેધેલાં વચનનું જે પ્રતિપાદન કરતે હેય એ સાધુજન વસ્તુતઃ સુસાધુ નથી, પણ સાધુ છે.” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણ પણ “હું જે કાંઈ બોલું છું, તે વીતરાગ અને સર્વજ્ઞનાં વચનનું જ પ્રતિપાદન કરું છું' એ પ્રમાણે તાનાં મનમાં ઠસાવીને પોતાનાં કલ્પિત વચને ઉપર સર્વાની મહેરછાપ મારવાની માયાપ્રપંચતાનું જ કિલષ્ટ અંગ છે. વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમાત્માઓનાં વચનેની વિરુદ્ધ તે આ સંદેશના વ્યાખ્યામાં જ તેઓશ્રીએ કેટલું પ્રતિપાદન કર્યું છે, તે અહિં સુધી તે જોઈ ગયા, અને હવે વધુ જુઓ કે – શ્રી જ્ઞાતાસૂરના “લક' નામના પાંચમા અધ્યયનમાં બાવીસમાં શ્રી નેમિનાથ ભગવંતના શિષ્ય થાવાકુમારના શિષ્ય શૈલકરાજર્ષિ અને તેમના શિષ્ય પંથક મહામુનિનું દષ્ટાન છે. તે બ્રાંતમાં તે જ્ઞાતાઅત્રના ૫. ૧૧૨ ઉપરના સૂત્ર ૫૯ માં ઉલ્લેખ છે કે બન્ને ને રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૭ . खंडवा कमाई विवाहम्मासिसि विपुलं असण• ४ माहा माहरिए सुबहु पाये पीएं पुखावर न्हकालसमसि सुप्यसुते तते ण से पंथए करिषाम्मास से कनकाउसग्गे देवसिय प्रतिकमणं पंडित चाउमा सिवं परिकर्मिकामे सेलवं राबरिसिं खामणट्ट्याए सीसेणं पाप संप• આગમગ્રંથના આ પાથી શ્રી બાવીસ તીથ કરના સાધુઓને ગુ પખી, ચેામાસી અને સવંત્સરી પ્રતિક્રમણ હોય છે’ એ વાત નક્કો છે. શ્રી સેનપી' ચેાથા ઉલ્લાસ. પૃ. ૧૦૮ પ્રશ્ન ૬૩ના ઉત્તરમાં શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ પણ “કાળજુ પતિામળે, છૂટન ક્ષિગતિ પાશિન્ય પ્રાણ “. એ વચનદ્વારા બાવીશ તીર્થંકરના. સાધુઓને, પાક્ષિક–ચામાસી અને સંવત્સરી એ ત્રણેય પ્રતિક્રમણા હોય છે. એમ કહે છે.’ આ જૈનાચાર્ય શ્રીના દાદાગુરૂ શ્રીદઃનસૂરિજી મહારાજે પણ વિધ મન્નોત્તર ખીન્ન ભાગમાં પૃ. ૨૭૫ ઉપર એ પ્રમાણે જ સ્વીકાર કરેલ છે. . 99 શ્રી જ્ઞાતાસ્ત્રનાં એ વચને તે સીધા . વીતરાગ અને સન એવા પરમ આત્માએએ કહેલાં વચને છે. અને તે વચનેવુ શ્રી સેનસૂરિજી મહારાજે પ્રતિપાદન કરેલ છે તેવા તે પરમ આત્મામાનાં વચનાથી અનેધા સિદ્ધ છે કે-બીજા શ્રી અન્તિનાથ તીર્થં પતિથી માંડીને ગ્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થપતિના સાધુઓને પણ તે કાળમાં દેવસીય અને રાઈ પ્રતિક્રમણુની જેમ કારણે પક્ષી, ચોમાસી અને સંવત્સરી એ ત્રણેય પ્રતિક્રમણ પણ હોય જ છે. . આમ છતાં વા. ૫-૯-૧૧ ના ‘સંદેશ ના પુ. ૪ ઉપરના લેખની ડેલમ પેલીના પેલા પેરાને છેડે જૈનાચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી, તે પરમ આત્મામાએ કહેલાં તે વચનેનું પ્રતિપાદન તા કરતા જ નથી, પરંતુ “ બીજા તીય પતિ શ્રી અજિતનાથ ભગવાનથી માંડીને, તેવીસમા તીપતિ શ્રી પાનાથ ભગવાન સુધીના બાવીસ તીય પતિ ભગવાના સાગા ાળુ અને પ્રાન હાય છે, એટલે તેને તેા જ્યારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનુ ઢાય છે. તેથી તે કાળમાં પાક્ષિક, ચાતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ર્માસિક અને સાંવત્સરિક એ ત્રણ પ્રતિક્રમણે હેતાં જ નથી” એ પ્રમાણે આગમશાસ્ત્રની વિરૂદ્ધ પ્રરૂપણ કરીને એ પરમ આત્માઓએ કહેલાં સત્ય વચનેને “એવ'કાર વાપરવાપૂર્વક ઘસીને નિષેધ કરે છે ? એ સર્વનાં વચનનું કેવું પ્રતિપાદન ? આપણે આવા આ જૈનાચાર્ય શ્રીને મહાપુરૂષ અને પ્રવચનપ્રભાવક તરીકે ઓળખતા અને પ્રચારતા ભકિજને આ જૈનાચાર્યશ્રીની જ તે તા. ૩-૯-૧૧ ના લેખમાંની પ્રરૂપણાના આધારે હજુપણ આ જૈનાચાર્યશ્રીનું મૂલ્યાંકન કરી લે કે“ આ રીતે પરમ આત્માઓએ કહેલાં વચનનું પ્રતિપાદન કરવાને બદલે તે પરમ આત્માઓનાં વચનને નિષેધ કરવામાં અને તે મહાપુરૂષનાં વચનને ઉત્થાપીને તેને સ્થાને પિતાનાં વચનેને “એવ' કારપૂર્વક સ્થાપી દેવામાં કુશળ એવા આ જૈનાચાર્ય શ્રી મહાપુરુષ છે? શાસનપ્રભાવક છે ? પ્રવચનપ્રભાવક છે? વ્યાખ્યાવાચસ્પતિ છે! ક-બીજાઓને સાધુ કહેનારા પતિ જ વરતુતઃ ભગવંત શ્રી સુધરવામીની પાટને કલંકિત કરનાર સાધુ છે?” અમે તે તેઓશ્રીની તે પ્રરૂપણાના આધારે એટલું જ કહી શકીએ કે-જૈનાચાર્ય શ્રી વસ્તુતઃ સુસાધુ નથી, પણ મુસાધુ છે. આપણા આવા આ જૈનાચાર્યશ્રી, પિતાનાં વ્યાખ્યાનમાં આવતા શ્રોતાઓને ગૌરવપૂર્વક પૂછે છે કે તમે તમને પોતાને ઓળખે છે?' પરંતુ તેઓશ્રીની આ વક્તવ્યસ્થિતિ જોયા બાદ આશા છે કે–આત્મહિતાર્થી દરેક શ્રોતાજને, તેઓશ્રીને જ ગૌરવપૂર્વક પૂછશે કે- તમે તમને પોતાને ઓળખો છે!' નહિં, તે પછી એવી સ્થિતિવાળા પિતાને “સુસાધુ” ગણવવા જ આ રીતે હરવખત સુસાધુ અને કુસાધુની વ્યાખ્યા લઈ બેસે છે, તેમાં તમારા આત્માનું અધઃપતન કેટલું? 1 નં. ૩૧ તા. ૩-૯-૧૧ ના તે લેખની તે છઠ્ઠી જ કોલમમાં તે પછીની જ પંક્તિથી જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે- એ જ રીતિએ જે સાધુ એકાન્ત ધર્મચારી બનેલ ન હોય અને પાપચારી પણ હોય, તે સાધુ પણ વરતુતઃ સુસાધુ નથી પણ ફસાધુ છે” જૈનાચાર્યશ્રીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ આ વ્યાખ્યા પણ તેઓશ્રીને જ યથાર્થ બંધબેસતી છે. કારણ કેમહેધ્યાથજીએ, સાડાત્રણસની પંદરમી ઢાળમાં કહેલ છે કે શુદ્ધ પ્રરૂ૫ક ગુણ વિલુ ન ઘટે તસ ભવ અરહમાળા’ એ વચન અનુસાર જૈનાચાર્ય શ્રી, ગુહ પ્રરૂપક તો નથી જ એ આપણે જોઈ ગયા તે મુજબ ભવામિનદી આત્મા ગણાય અને ભવાભિનંદી, ધર્મચારી હેય નહિ, તેમજ પિતે બકુશીલ મુનિ જ હોવાથી જ પાપચારી તે છે જ. હવે બીજી રીતે તપાસીએ કે-આજે દરેક સાધુ પ્રમા' નામના %ા ગુણસ્થાનકે જ વર્તે છે. શ્રી ગુરથાનક મારોહના “ક્તિवाचोभावाचा-मत्राव मुख्यता। माशाचालंबनोत-धर्मध्यानस्य જીગના ” એ ઉલ્લેખ મુજબ છઠ્ઠા ગુણસ્થાનકે સાધુને એકતિ ધર્મચારીતા હતી જ નથી, ગૌણ જ હોય છે. અને શ્રીપંચનિન્ય. પ્રકરના “ જેલવાાિં ર લ વાલે” એ વગેરે વચનને, તથા શ્રી કાલિકપ્રકાશના સર્ગ ૩૪ માંના પૂ૫૪૪ ઉપરના “Wors રિધાર ” એ વગેરે વચનેને, તથા મહેપાધ્યાયજીનાં સાડાવાસની સાતમી ઢાળમાંના “છેદ દેય તય નવિ કહ્યા પ્રવચને મુનિ શીલ, દેલવે પણ સ્થિર પરિણમી બકુશકુશીલ’ એ વગેરે વચનાને આધારે વિચારતાં છા પ્રમત્ત ગુણસ્થાનકે વર્તાતા સાધુઓ અતિચારની બહુલતાવાળા એવા પાપચારી પણ હોય છે; અને જૈનશાસ્ત્રો તેવા દરેક સાધુઓને છઠ્ઠા ગુણસ્થાનકને યોગ્ય સુસાધુ હોવાનું સ્પષ્ટ જણાવે છે. આમ જેનાચાર્યશ્રી, “એકાન્ત ધર્મ ચારી બનેલ હોય અને પાપચારી ન હોય તેવા આઠમા નવમા, દસમા, બારમા ગુણસ્થાનકને પામેલા સાધુઓ જેવા આજે નહિ જ બની શક્તા. બા-શીલ સુસાધુએને સાધુ તરીકે ઓળખાવે છે, તે ઘર ઉત્સવ છે. એવી સવિરહ વ્યાખ્યાને લીધે પતે તે વસ્તુતઃ ઉભામદેશક ફસાધુ કરે જ છે. નં. ૩૨ તા. ૩-૯-૫ ના લેખની તે ક્વી કોલમમાં તે પછીની. જ પતિથી જૈનાચાર્યજીએ લખ્યું છે -“સાધુ જેમ મનિંદ્ર પ્રવચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ નના પ્રતિપાદક હોવા જોઈએ, તેમ ધર્મચારી પણ હોવા જ જોઈએ અને સાથે સાથે સાચા મુક્તિમાર્ગના દર્શક, ધર્મશાએ જે જે પ્રકારના વિનયને આચસ્વાને કહ્યો છે, તે તે રથાનેએ વિનયને આચરનાર પણ જોઈએ જ. તે સ્થાનોએ વિનયને અભાવ, એ સાધુપણાને માટે કલંકરૂપ છે. તેમાં ય તે તે સ્થાને પ્રત્યે હૈયામાં સાચે બહુમાનભાવ જ ન હેય, તે એ સાધુ સાધુને ધરનાર હોવા છતાં પણ સુસાધુ નથી, પણ કુસાધુ જ છે.” જૈનાચાર્યશ્રીએ આ વ્યાખ્યા, પિતાને કુસાધુ જાણવાને લીધે પોતાના પ્રત્યે હૈયામાંથી સાચો બહુમાનભાવ નહિ ધરાવીને પોતાનાથી છુટા પડી ગએલા પિતાને પચાસ જેટલા શિષ્યોને કુસાધુ તરીકે ઓળખાવવા સારૂ કરી છે. સિવાય તે વાતમાં કઈ શાસ્ત્રસિદ્ધાંત કે વાસ્તવિક તત્ત્વ નથી. • આપણે જોઈ ગયા કે-નાચાર્યશ્રી મૌનિન્દ્રપ્રવચનના પ્રતિપાદક નથી અને ધર્મચારી નથી. તેમ (પિતાના ગુરૂમહારાજ શ્રી પ્રેમસૂરિજી પ્રત્યે રાખવાની ફરજ તરીકને વિનય આચરવાને બદલે તે સ્વગુર સામે પણ તેઓશ્રીને હંફાવવાને આજે શ્રી સિદ્ધિરિજી-લબ્ધીસરિજી અને જુઠશિરોમણિ જંબુસૂરિજીને મેરે રચી બેઠા હોવાથી) સાચા મુક્તિમાર્ગના દર્શકે એવા ધર્મશાસ્ત્રોએ જે સ્થાને જે જે પ્રકારનાં વિનયને આચરવાને કહ્યો છે. તે તે સ્થાને તેઓશ્રી, વિનયને આચરનાર પણ નથી જ. છતાં તેવાપણે જ રહેવાનું નકકી રાખીને તેમાંથી જ્યારે સુવિહિત અને સુસાધુમાં ખપવા યત્ન કરી રહ્યા છે, ત્યારે તેઓશ્રી પ્રતિ તેઓશ્રીના શિને હૈયામાં પણ બહુમાનભાવ ન જ હેય, એ સહજ હોવાથી શિષ્યની તે સ્થિતિને સાધુપણને માટે કલંકરૂપ જણાવને તેઓને ફસાધુ જ કહી દેવા તે હૈયાંની આતશભર્યું વેરની વસુલાત તરીકેનું ઉત્સત્ર છે. જે જૈનાચાર્યપદને હીણપતકારી ગણાય. નં. ૩૩-તે લેખની તે છઠ્ઠી કલમના પેરા બીજામાં સયાદર્શનશિર્વકતળે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે “ ગુરૂતવ બગડે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ગુર રિઝને મારી આ સિદિસરિત : ' , ", Page #63 -------------------------------------------------------------------------- ________________ * 66 દેવતત્ત્વ પ્રત્યેની અને ધમ તત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસને પામે એમાં નવાઇ પામવા જેવું કાંઈ નથી.” જૈનાચાર્યશ્રીની આ પણ શાસ્ત્રના અભેધન્ય ઉત્સૂત્ર પ્રરૂપણા છે. ગુરૂતત્ત્વને બગડેલું જોઈ તે દેવતત્ત્વ પ્રત્યેની અને તત્ત્વ પ્રત્યેની ત્રુદ્ધિ બગાડનાર જૈન, જૈનતત્ત્વને પામ્યા જ નથી; એમ શાસ્ત્ર કહે છે તે જૈનાચાશ્રીએ સમજવું રડે છે. શ્રી કાલોકપ્રકારા' નામના ગ્રંથરત્નના પૃ. ૫૪૫ ઉપર એને લગતા સ્પષ્ટ ઉલ્લેખ છે કે- ફેમિંગ પણ શીલાલેઽષિ સંતને भवेत् क्रमेणापकर्षः, शक्तिसत्वादिहानित: ॥ ९४ ॥ सत्यप्येवं भवेयुर्वे, मूढाः संचे चतुविधे । धर्म नास्तिकाः कार्याने मन्यैः संघतो बहिः ॥ ९५ ॥ पूर्वर्ण्यपेक्षयैवं च, हीनहीन गुणैरपि । मोक्षमार्गद्यवाप्तिः स्वानिमेरेव नापरैः ॥ ૯૬ ।।. આ વસ્તુ જૈનાચાર્ય શ્રી જાણે છે, છતાં અને પેાતે પગુ તેમાંના જ સાધુ ડાવા છતાં' પેાતાને સર્વ સાધુએમાં સુવિહત અને એકાંત ધમચારી તરીકે લેખાવવા સારૂ આમ દર વખત બીજાને ખાટી રીતે જ કુસાધુ તરીકે જનતામાં ઓળખાવ્યા કરે છે, તે અભિનિર્દેશિક મિથ્યાત્વપૂણૅ ભવાભિન'દિતાના ખુલ્લા પ્રતીકરૂપ ઉસૂત્ર છે, ન'. ૩૪ન્તા. ૯-૪-૫૧ ના · સંદેશ ના પુ. ૫ ઉપરના લેખના }ાલમ પેલામાં ‘ શ્રી પયુંષણામાં ગવાતી ભાષણ મેણી શિક નીચે. જૈનાચાયશ્રાએ લખ્યું કે આજે આવા મગલમય અને મંત્રાસરેથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પણના શ્રવણથી જૈના વક્ત રહી જાય એવી પ્રવૃત્તમા પણ ચાલી રહી છે, અને યુવક સત્રે આદિના નામે યાજવામાં આવતી ભાષણુશ્રેણીઓ, એ એનાજ એક પ્રતિક રૂપે છે.” જૈનાચાર્ય શ્રી મા વક્તવ્યદ્રારા જગતની આંખે પાટા બનાવે છે કે “ પુરણાના મંગલમય દિવસેામાં મોંગલમય અને મંત્રાસરેથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પસૂત્રનાં શ્રવણથી જેને વ ંચિત રહી જાય એવી મારી પયુંષણા વ્યાખ્યાનમાળાવાળી નવી પ્રવૃત્તિ તા લોકોનાં કલ્યાણુને માટે જ છે, માત્ર યુવત્રા આદિના નામે યેાજવામાં આવતી તે તે " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ નુકશાનકારી ભાષણશ્રેણુઓ જ અનર્થકારી છે!” કેવી ચાલાકી? કેવી જેનેનાં કલ્યાણની વાસના આ સ્થળે જૈનાચાર્યશ્રીને પૂછીએ કે- “પયુંઘણાના દિવસોમાં આ રીતે સ્થાનિક અને બહારનાં હજારે ગામના હજારે જેનેને અષ્ટાહિકાવ્યાખ્યાન અને કપત્રને બદલે આપશ્રીએ જે પર્યુષણ વ્યાખ્યાનમાળા પીરસવાને માર્ગ લીધે છે, તે કઈ પૂર્વચાર્યનું અનુકરણ છે કે વર્તમાન યુવકસંઘનું જ અનુકરણ છે? આપની પણુંઘણું વ્યાખ્યાનમાળામાં મંગલમય અને મંત્રાક્ષરોથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પસૂત્રનું શ્રવણ આપશ્રીએ જ જનતાને કેટલું કરાવ્યું? પર્યાપથના આઠે દિવસ રજુ કરેલ તે વ્યાખ્યાનમાળામાં પણ પર્યાપણું પર્વના પ્રથમના છ દિવસમાં તે આપશ્રીએ જીવને શ્રવણું કરાવવાને નિયત થએલાં વ્યાખ્યાનની ગંધ પણ આવવા દીધી નહિ અને મનનુકુળ વકતવ્ય જ જનતાને પીરસ્યું તે જન- તાનાં કલ્યાણની રીત ક્યા જ્ઞાનથી રજુ કરી ? આ આપશ્રીનું પ્રભુ આજ્ઞાપાલન પણ કઈ પ્રકારનું? છેલ્લા ભા. શુ. ૩ અને ભા. શુ. ૪ એ બે દિવસમાં તે અનુક્રમે જીવોને શ્રી કલ્પસૂત્રનું સાતમું-આઠમું વ્યાખ્યાન અને સંપૂર્ણ કલ્પસૂત્રનું શ્રવણ કરાવવાની જ પ્રભુ આજ્ઞા છે, તેને બદલે આપશ્રીએ તે છેલ્લા બે દિવસને માટે પણ લોકોને કલ્પસૂત્રના શ્રવણથી વંચિત રાખીને “ અષ્ટાલિંકાનાં વ્યાખ્યાને જ કેમ પીરસ્યાં? ૧૯૯૨ થી કાઢેલા તિથિપંથની જેમ યુવકસંઘના અનુકરણ તરીકેની આ પર્યુષણ વ્યાખ્યાનમાળા પણ એક વધુ ન પંથ જ કાઢ્યો છે કે બીજું કાંઈ?” અને તે પાપ છુપાવવા સારૂ જ યુવક સંઘની ભાષણ–શ્રેણીઓની નિંદા કરી છે ને ? આ માયાપ્રપંચ જૈનાચાર્યને શોભે છે? નં. ૩૫-તે લેખની કલમ બીજીમાં “અસાર સંસાર' શિર્ષક તળેના પેરાની મધ્યમાં કહેવાયું છે કે- પણ બીજા જીવો આપણું માફક સદા ઝવવા ઈચ્છે છે એવું માનવા આપણું હૈયું નિષ્કર બની ગયું છે” જૈનાચાર્યશ્રીએ આ વાક્ય “ઈએ છે એ વાત નહિ માનવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ જેવું આપણું હેયું નિધુર બની ગયું છે' એ પ્રમાણે સુધારીને જાહેર કરવું ઘટે છે. નં. ૩ –તે બીજી કોલમમાં મરણની વાત ભૂલાઈ છે? શિર્ષક તળેના પેરાની મધ્યમાં કહેવાયું છે કે- એ આ સંસાર અસાર છે, હિતો સારભૂત ચીજ કઈ એ છે કે તમારે ત્યાં જવું છે ને?” જેનાચાર્યશ્રીએ સમજવું જોઈએ કે-“મેક્ષ, એ કેઈ સ્થાન નથી કે જ્યાં જવાનું લેકોને કહેવું તે યુક્ત ગણાય. આત્માની સર્વ કર્મથી મુક્તિ થાય તેનું નામ જ મેક્ષ છે.' ન. ૩એ જ પેરામાં આગળ જતાં વળી એવું જ કહેવાયું છે કે-“એને એ સ્થળે જવું છે કે-જન્મ મરણ ન હેય” તે વાકયને સ્થળે પણ જૈનાચાર્યશ્રીએ ઉપર છત્રીશ નંબરમાંની સમજણ વસાવવી. નં. ૩૮ તે પંક્તિની જોડે જ કહેવાયું છે કે-“દેવ, ગુરૂ, ધર્મ એવા જોઈએ કે-જે આપણને માસે પહોંચાડે” જૈનાચાર્યશ્રીએ સમજવું જોઈએ કે-“કઈ દેવ, ગુરૂ, ધર્મ મેસે પોંચાડતા જ નથી. દેવ, ગુરૂ, ધર્મ તે મોક્ષમાર્ગ દેખાડનારા છે. વળી માસે પહોંચવાનું નથી; પરંતુ મેક્ષ પામવાનો છે. અને તે દેવ, ગુરૂ, ધર્મે દેખાડેલા માર્ગે પોતે જાતે જ વીર્યબળ ફેરવીને પામવાને છે.” ન, ૩-તે પછીના પરામાં કહેવાયું છે કે-“ઈચ્છાથી જે ભક્તિ થાય તે ભક્તિ નહિ ” જૈનાચાર્યશ્રીનું આ ભયંકરટેટીનું ઉત્પન્ન છે અનેક ભકતજનાનાં હૈયામાંની ઈચછાપૂર્વકની સુંદર ફળવાળી વ્યક્તિનું ઘાતક આ ઉત્સુત્ર છે. ઈચ્છાથી ભક્તિ એ તે ભાવપૂર્વકની ભક્તિ છે, અને ભાવવિહેણ ભક્તિનો ઉપદેશ ભવાભિનંદી આત્મા જ આપી શકે નં. ૪૦-એ પછીના “શરીર અને આતમા જુદા શિક તળેના પેરામાં કાવાયું છે કે-“સુદેવ, સુગર અને સુધર્મને અમારા વિના રામાયણના પાત્રો નહિ સમજાય.” આ બદલ જેનામાર્થીને પ્રશ્ન છે કે-સુદેવ, સુગર અને સુધર્મ એ ત્રણ તે ઠીક; પરંતુ ચોથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪ ( તે પાત્રાને સમાવનાર ) તમે ક્રાણુ ! તે ત્રણેએ જે રામાયણનાં પાત્રાને ન સમજાવ્યા હાત તા તે પાત્રાને સમજાવવા તમારી પાસે કઈ નાન તાકાત છે? વળી એ ર તે તમને તમે કાઈ ચોથા જ ગણાવા છે, ત્યારે તે ત્રણમાં તે તમે નથી જ એ વાત તમારા હાથે નક્કી કરી આપે છે કે શું? " આ નં. ૪૧–તા. ૧૦–૮–૫૧ ના તે ‘સંદેશ'ના લેખની ફાલમ ત્રીજીમાં 'ક્રનું ધન' શિકતળે જૈનાચાય શ્રીએ કહ્યું કે “ આ સંસારમાં રહેવાની વૃત્તિ હાય અને પ્રભુચરણે ચિત્ત હાય તા મેાક્ષની દચ્છા ન હૈાય તે। ય મળી જાય " જૈનાચાયશ્રીએ રજુ કરેલી માન્યતા જૈનદર્શનની નથી, અન્યદર્શનની છેઃ જૈનદર્શન તેા એમ કહે છે કે-“ પ્રભુમાં ચિત્ત હેાય તેને મેાક્ષની ચ્છા હોય જ છે અને તેને સંસારમાં રહેવાની વૃિત્ત હોય તે પણ છૂટી જપ્તે મેક્ષ પ્રાપ્ત થાય છે ” નાચાય શ્રીને હવે જૈનદર્શનસૂચિત ચારિત્રધમ પ્રતિ અભા પ્રગટયો જણાય છેઃ અન્યથા તેઓશ્રી, પ્રભુચરણે ચિત્તવાળા જીવે પણ જેમ બને તેમ સંસારમાં રહે, એ જાતને ઉપદેશ કેમ જ કરે? ‘વિનાશજાણે નિીતવ્રુત્તિ:' તે આનું જ નામ. . ન. ૪૨ તા. ૧૭-૯-૫૧ ના ‘સ’દેશ ’ના લેખની ાલમ બીજીના શરૂઆતના પેરાની પક્તિ ૧૮ થી ૨૧ માં જૈનાચાર્ય શ્રીએ કહ્યું ઃ“શાસ્રા બતાવે છે કે-સાત્વિકરાગ વિના યેગની પહેલી ભૂમિક્રા ન આવે. સાત્વિકરાગને હું મેાક્ષમાર્ગે લઈ જવાના 4 ” જૈનાચાર્ય શ્રી 'હું શું મેલું છુ ?' તેને ખ્યાલ રાખ્યા વિના ખેલે છૅ, અને તે ખ્યાલ વિનાનાં ખેલાને તેઓશ્રી પાછા શાસ્ત્રાને નામે ચઢાવે ટે; એ જ તેશ્રીની ભવાભિનદિતા છે. • સાત્વિકરાગને હું મેક્ષમાર્ગે લઈ જવાને છું *' એમ કયા કયા શાસ્રાએ તેઓને શીખવ્યું? આજ સુધીમાં ક્રાઈ એક પણ આત્મા, સાત્વિકરામને મેક્ષમાગે લઈ ગયા ઢાય તેવા એકાદ પણ દાખલા કાઇ શાસ્ત્રમાં દાડે નથી. તેઓશ્રી, કાઈ શાસ્ત્રમાંથી તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ દાખલો બતાવી શકે તેમ છે? જે નહિ તે તેઓશ્રી તે સાત્વિકરાગને કઈ કળા વાપરીને મોક્ષમાર્ગે લઈ જવાના હતા? માટે શાસેને નામે કહેલ તે બીના જુઠી છે. જેનશાસ્ત્રો તે એમ જ બતાવે છે કે-સાત્વિક રાગને મેક્ષમાર્ગે લઈ જવાત નથી, પરંતુ સાત્વિક રાગ મેક્ષમાર્ગે જરૂર લઈ જાય છે.' નં. ૪૩ તા. ૧––૫૧ ને “સંદેશ'ના લેખની કલમ ત્રીજીના ગુરુતત્વશિર્ષકતોના પેરાની મધ્યમાં જૈનાચાર્યશ્રીએ કહ્યું છે કેસાધુ ભિક્ષા લેવા બે ભાવથી જાય છે. એક સંયમપુષ્ટિ અને બીજું તપેપુષ્ટિ' જેનાચાર્યશ્રીની આ વ્યાખ્યા, શાસ્ત્રના અવધને પ્રત્યક્ષ અભાવ સૂચવે છે. સાધુને ત૫ની પુષ્ટિ, જે ભિક્ષાથી થતી હોય તે જ તપની પુષ્ટિ માટે ભિક્ષા લેવા જવાને ભાવ હૈઇ શકે ભક્ષાથી તપની પુષ્ટિ થતી હેવાનું કઈ જેનશાસ્ત્ર તે જણાવતું નથી. પરંતુ જેનેતરશાસ્ત્ર પણ જણાવતું નથી. માત્ર આ જૈનાચાર્ય સિવાય આર્યભૂમિને એક પણ સમજુ માનવી, ભિક્ષાથી તપની પુષ્ટિ થતી હેવાનું તે કહે નહિ. શ્રી અકજી નામના ગ્રંથરત્નના પાંચમા લિફાઈના લેક ત્રીજામાં “જિક, વિહિતિ બાયોતિ' જણાવીને મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે -સર્વસંપકારી ભિક્ષા માટે ફરતા મુનિને ગૃહસ્થીઓના અને પિતાના તમય દેહના ઉપકારને માટે ભિક્ષાવિહિત છે” શ્રી આચારાંગસૂત્રમાં જે જાતે જ લાગુ કરેલ ન ા છ ઘા -ઈંe જાપાન ! ” કહેલ છે, તે મુક્તદ્વારા પણ તપસ્વી મુનિ પિતાના ભાવમા ટકાવવાને માટે ક્ષિા લેવા જાય છે, કહીને “ભિક્ષા મળે તે તપની વૃદ્ધિ થાય' એમ કહેલ નથી; પરંતુ ભિક્ષા ન મળે તે તપની વૃહિ કહેલ છે. શાસ્ત્રની આ શાશ્વતસ્થિતિમાં “સાધુ, તપની વૃદ્ધિ માટે શિક્ષા લેવા જાય છે' એમ કહેવું તે અધમૂલક ઉસૂત્ર છે. નં. ૪૪ તા. ૨૪--૫ ના “સંદેશ'ના લેખની કોલમ પેલીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પર ત્રીજાની મધ્યમાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે-જે શુષ્ક જંતુઓ જીવે છે અને મરે છે તે પ્રશ્ન છે કે–આચાર્યશ્રી ઘાસ-કાષ્ટ–નીલફુગ વગેરે સુકાઈ જાય તેને શુષ્ક જંતુઓ કહે છે અને તે જંતુઓ જીવે છે અને મરે છે? કે-કહેવા શું માગે છે ?' નં. ૫-તે લેખની તે પંક્તિ પછીની આઠમી પંક્તિથી જૈનાચાર્યશ્રી, મેક્ષની વ્યાખ્યા કરે છે કે-“મેક્ષ એટલે સંસારના કોઈપણ પદાર્થને અર્થ નહિ. એવા પદાર્થની જરૂર પડે તો એમાં તે પામરતા જુએ. કદાચ એ પદાર્થ મેળ પડે તે એ માટે એને લાગે કે હજી શક્તિને વિકાસ થયો નથી તેથી આ પરાધીનતા છે.” વાચક મહાશય! મેક્ષનો એવો અર્થ જૈન જૈનેતર કેાઈ શાસ્ત્રમાં કોઈપણ સ્થળે કદી દીઠે છે? મોક્ષને કોઈ પદાર્થની જરૂર હોય ખરી? કઈ પદાર્થ મેક્ષને મેળવવાને હોય ખરે મેક્ષને કઈ શક્તિનો અવિકાસ હેય ખરે? મેક્ષને કશાની પરાધીનતા પણ હોય ખરી? જે નહિ, તે આ જેનાચાર્યશ્રી, એ બધું કયા શાસ્ત્રમાંથી કાઢીને રજુ કરે છે? [ સં. ૧૯૯૩૯૪ માં આ જૈનાચાર્યના ગુરૂજી શ્રી પ્રેમસૂરિજી મહારાજે આ આચાર્યશ્રી જોડે મેળ હતું ત્યારે ભાવનગરથી જેઠાલાલભાઈ શાસ્ત્રીને બોલાવીને આ જૈનાચાર્યશ્રીના જૈનપ્રવચન છાપામાં ગૂર્જર ભાષામાં છપાતા પ્રવચનોને સંસ્કૃત ભાષામાં ગોઠવી દેવા કહેલું અને તે પ્રવચને, એ રીતે સંસ્કૃત ભાષામાં તૈયાર થયા બાદ તેને “જેનપ્રવચન 'ને બદલે “જિનપ્રવચન” નામ આપી દેવાની યોજના ઘડી કાઢેલી ! સારું થયું કે-જેઠાલાલ શાસ્ત્રીએ તે તે વાતેના આધારમાં શાસ્ત્રમાંથી પાકે આપશ્રીએ કાઢી આપવા એમ કહેવાથી તે વાત પડી રહી; નહિ તે આપણા આ જૈનાચાર્યશ્રીની આવી રેલ્ડગોલ્ડ વાતને “જિનપ્રવચન” નામ આપી દેવામાં જૈનાચાર્યશ્રી પ્રેમસૂરિજી મહારાજ, પિતાના ભ કેટલા વધારી મૂકત? ]. નં. ૪૬ તા. ૨૪–૯–૫૧ ને લેખની કલમ ત્રીજીના પરા ત્રીજામાં જેના આચાર્ય થઈને શ્રોતાઓને પોતે કહે છે કે- તમે પેઢી કેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ સેપિ, તમારાથી બમણો ઉઠાવીર હોય તેને ને” આચાર્યશ્રીને પૂછી- આ વચન સાવલા છે કે નિરવણ? એ વચનમાં ભાષાસમિતિ છે ખરી આપના બધા શ્રોતાઓ ઉઠાવગીર છે? શ્રોતાઓનું આ કમ અપમાન છે તા. ૧૯-૧૧ ના “સંદેશ'ના લેખની કલમ ત્રીજીના ત્રીજા પેરામાં “ગુરુતત્વ' શિર્ષક તળેનાં લખાણમાં જૈનાચાર્યશ્રીએ કહ્યું “સાચા ગુરૂ એ સંસારમાં નું કઈ નહિ, એ કોઈના નહિ. માને તે બધાના છે. બોલે તે ધર્મતત્વ જ બેલે.”તે જૈનાચાર્યને પૂછીએ કે આપ શા તે તે પ્રકારના સાચા ગુરૂ જ છે, અને ધમંતવ જ બેલો છે ને! તે જવાબ આપો આપશ્રીએ જે “તમારાથી બમણે ઉઠાઉગીર છે તેને ને?' વાક્ય કહ્યું તેમાં ધમતત્વ કયું છે? વિનંતિ કરીએ - મહારાજ ! જે કાંઇ બેલે તે પોતાનું સ્થાન સંભાળીને બોલે, - થી આચાર્યપદ શોભે અને તે પદની લઘુતા થતી અટકે. નં. ૪ પેરા ચાથામાં ગુનર પાછળનો હેતુ છે?” શિર્ષ તળે .નાચાર્યવા, અજ રીતે રાપદન લાંછનમય ઉચ્ચરે છે –“ નથી પૂછવું ને મા-બાપ બન્યા છે કે એના કરતાં તે વાંઝીયા રહા હેત તે સારૂં” જેનાચાર્ય થઈને આવું એટલે ત્યારે તે સુnોતાજનોએ પપા પણ મમ પાછળ, સપા તથા રાજાને' એ સૂક્તને જ સન્મુખ રેખાને આપને સાંભળવા ૨ ને ? નં. ૪૮-ન. ૧ ૧-૫ ના “સંદેશ'ના લેખની કેવય ત્રીજા ક્ષા પેરા મથાળે પણ જેનાચાર્યશ્રી, એ જ રીતે સ્વપદને કલંક વાકય ઉચ્ચરે છે ગરવાની, લેવાની છે મૂકવાની ટેવ સારી છે? લેવાની ટેવમાં હવે શું લેવાનું બન્યું છે તમે અડે તે હીરા પર માલસા થાય છે' આવાં શ્રોતાઓને આધાતકારી કહેવચન સંભળાંવવાં તેમાં ધમાચાર છે. તેને આ નાચાર્ય, ધર્મત છે છે છે ને - સાચા સાધુ કમતરત જ માલા' નં. - આમ જ માં તે માયાવંશા પોતાને કઈ જમનવ પદમાં છે. વાહ હનચાવ: મહાચારીતાની જ જ સારી છે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ છે. ૪૦ તા. ૧-૧૦–૫૧ ના “સંદેશ”ના લેખની કલમ પેલીમાં નાચાર્યશ્રીએ કહ્યું કે “મહારાજા દશરથને ગરી, દ્રવ્ય અને બીજી સામગ્રી હોવા છતાં તેને તેનાથી વંચિત અને ભકિતભાવે રહેતા” જૈનાચાર્ય શ્રીનું આ વાક્ય અવળા ગુણકર્તાનરૂપ હેઈને સત્યસ્વરૂપનું આચ્છાદક છે. એ સ્થળે વસ્તુતઃ બીના એમ છે કે “લંકાનગરીમાંથી વાત સાંભળીને આવેલા શ્રી નારદજીએ “અહિં આવીને તમને હણી નાખવાની બિભીષણે પ્રતિજ્ઞા કરી છે. અને તે અહિં સત્વર આવશે' એ પ્રમાણે શ્રી દશરથરાજાને વૃતાંત જણાવવાથી શ્રી દશરથરાજાએ પિતાના મંત્રોએને બેલાવ્યા, તેઓને તે દરેક વૃત્તાંતથી માહિતગાર કરી કાલવંચના માટે રાજ્ય સેપી પિતે યોગીની જેમ ચાલ્યા ગયા છે, જનકરાજાને મળી બંને જણ પૃથ્વીપર છૂપા વેષે ફરે છે.” આ વાતને જૈનાચાર્યશ્રી, દશરથરાજા ગાદીથી વિચિત રહેતા” એમ જુદું કહેવાકાર શ્રી દશરથને ગૃહસ્થપણામાંય અનાસક્ત ભેગી લેખાવવામાં ખેંચી જાય છે, તે વબલને યેનકેન સા કરાવવાની લતનું પ્રતીક છે. એ રીતે મંત્રીઓને ગાદી સોંપ્યા પછી તે જનકરાજા સાથે છૂપાવેષે ફરતા ફરતા શ્રી દશરથરાજા, ઉત્તરાપથમાં આવે છે અને ત્યાં કૌતુકમંગલના રાજા શુભમતિની પુત્રી કેયીને સ્વયંવરમંડપમાં વડને હરિવાહન આદિ શત્રુ બનેલા રાજાઓ જોડે યુદ્ધ કરે છે, મગધપતિને જીતીને રાવણની શંકાથી અયોધ્યા નહિ જતાં અયોધ્યાથી રાજગુડે બેલાવી લીધેલ કૌશથા આદિ ચારે રાણઆની સાથે ક્રીડા કરતા રાજગૃપે જ રહે છે અને શ્રી દશરથરાજાને શ્રીરામ લક્ષ્મણજી વગેરે પુત્રરત્નની પ્રાપ્તિ પણ તે પછી જ થાય છે. શ્રી દશરથરાજાની રાજ્યકાળની સાંસારિક સ્થિતિ આ હોવા છતાં શ્રી દશરથરાજાને તે સ્થિતિમાંય “અનાસક્તગી' લેખાવવાની ધૂનમાં “ગાદી. દ્રવ્ય અને બીજી સામગ્રી હોવા છતાં તેનાથી વંચિત અને ભક્તિભાવે રહેતા એ કલકલ્પિત વર્ણનઠારા પરમત્યાગી ગણાવે છે, તે શાસ્ત્રની વફાદારી વી? અને સત્યવક્તત્વ કેવું? ગાદી આદિથી વંચિત કોને કહેવાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ " : બિપૃદ્ધ દેશને કડ઼ેવાય ?’ એ સમજણ પણ રહી નથી તે શ્રી દશરથરાળનું ગુવન બનાવટી હાવાનું વધુ પ્રતીક છે. એ પછી આગળ ખેલતાં તેજ લેખની ઢાલમ ત્રીજીમાં શું જીવવું જરૂરી છે ? એ શિક તમના બીજાપેરામાં જૈનાચાર્યશ્રીએ કહેલ મહારાજા દશરથ ખીલેલું સામ્રજ્ય મૂકવા તૈયાર થયા અને ધેર આવી મહારાણી, કુટુંબીઓને એલાવ્યાં અને સામ્રાન્ય છેાડવાની વાત શરૂ થઈ ' એ વાતથી બચા સ્ત્રી પાતે પણ નક્કી કરી આપે છે – મહારાજા દશરથ, માદી આદિ સામગ્રંથી વંચિત નહેાતા. ' - ગાદી આદિ સામગ્રીથી વંચિતને તે ગાદી આદિ સર્વ સામ્રાજ્ય મૂકવા તૈયાર થવાનું શું ડ્રાય ? અને તેને છેડવાની વાત શરૂ કરવાની પણ શું હોય ? ' એ જેને વિચારવાનું જ હેતુ નથી અને જે આવે તે મનસ્વીપણે ફેંકવાનુ જ હાય તેને સત્યાસત્યની શું પડી હોય? " પરમ આદર્શ પ આવી જાય ત નં. ૫૦ના. ૧-૧૦-૫૧ ના તે લેખની ઢાલમ ત્રીજીના પહેલે પેચ પૂણ કરતાં પલાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે માનવ, ધર્મના પરમ આદર્શરૂપ થાથે પેગ આવી જાય તા ધમમાં લીન થઈ જાય છે.' તા. ૨૪–૯–૧૧ ના સદેશ 'ના લેખમાં મહારાજા દશરથને યેાગની ત્રીજી ભૂમિકા પર ગણાવ્યા પછી તે દીક્ષા લેવાની તૈયારી કરે છે તેને આશ્રયીને જૈનાચાર્યશ્રી, અહિં દીક્ષાને ચેાથી યાગ કહે છે અને તે ચેથા યોગમાં માનવ ધર્મમાં લીન થઈ જાય છે, એમ કહે છે. જ્યારે આા તા. ૧-૧૦-૧ ની ‘ સદેશ 'ના લેખની પેલી ાલમમાં તેઓ, દશરથરાજાને યેશની પ્રગ કિ ૫ અનાસક્તયેાગી ' કહે છે ! અને તે પછી તે જ લેખની ચેથી કૈલમમાં ‘મન પર સુવા શિક તમે એ જૈનાચાર્યશ્રી વળી એમ કહે છે – એક બાજુ દશરથ રાગી પ લી ભૂમિકાએ જવાના નિર્ણય હરી ભરતને ગાદી સોંપે છે અને કસીને ) આપેલું વચન પાવે છે! ' આ શાખાનુસારીતા દેવી? જૈનાચાર્યશ્રી, મેા • " । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ નાગમાં પરમ આદર્શરૂપ ધર્મધ્યાનની લીનતા જણાવે છે; તેથી એમન પ્રશ્ન છે ?-શ્રી દશરથરાળ લેવાના છે તે દક્ષા, તે પૈગની પહેલી મિકા છે તે। શ્રી દશરથરાજાને તે દીક્ષારૂપ પ્રથમ 'યાગભૂમિકાએ વસ્તુતાં પરમ આદર્શરૂપ ધર્મધ્યાનમાં લીનતા નડે!તી ! અને શ્રી દશરથ રાજાને જો દીક્ષામાં પણ પરમ આદર્શરૂપ ધર્મધ્યાનમાં લીનતા નહાતી તા તે મહારાજા, ગૃહથપણામાં પણ અનાસક્તયેાગી કેવી રીતે ? અર્થાત • અનાસક્તયેાગી ' એટલે પરમ આદર્શરૂપ ધર્મધ્યાનમાં લીનતાઃ ધર્મધ્યાનની આ લીનતા શ્રી દશરથરાજાને ગૃહસ્થપણામાંય હતી એમ હેન ૨ આ જૈનાચાર્યશ્રી, મહારાજા દશરથને દીક્ષામાં ધર્મ ધ્યાનને મે તેવી લીનતા નહાતી ! અમ કહેવા માગે છે? શ્રી રામાયણુનાં ત્તમ પાત્રાની ધ્રુવી ક્રૂર વિડમ્બણા ? 9 ન, ૧૧-તા. ૧-૧-૫૧ ના ‘સંદેશ ’ના લેખની ક્રાલમ ત્રીજીમાં શું વધુ રૂરી છે ?? શિર્ષક તળેનાં લખાણમાં જૈનાચાયશ્રી કહે છે – મહારાજા દશરથ )ના ગાદી યાગતી વાતથી આસક્ત હતા તેમને તેની અસર થઇ પણ તેમને જોઈ ને પણ મહારાજા–જે ધું સહન કરનારા હતા તે બધાને જોઇ તે અનાસક્તભાવે બધું દાબી ગમા જૈનાચાર્યશ્રીની આ વાત કપાલકલ્પિત છે. મહારાજાના ગાદી ત્યાગની વાતથી તેમના કુટુંબીજનામાંના એકપણ પાત્રને કાર્શ્વ અજા ગીતા લાગેલ નથી; પરંતુ કુલાચાર જ જાએલ છે. અને તેથી · કડું છે તેવી. કાઈ જ અસર કાઈ નય થએલ નથી. શ્ર જૈન રભાવના કન મુજબૂ— મહારાજા દશરથ, પેાતાના 'તેરના ચૂકીની અત્યંત જરા સ્થા જોઇને સોંસરથી વિરાગચત્તે વિદ્યાથી યરા:મુખ થયા, અને તે સ્થિતિમાં કેટલાક કાળનિગમન કર્યા પછી તે નગરાએ પધારેલા ચાર જ્ઞાનના ધણી શ્રી સત્યવ્રુતિ નામના મહાકુનિના દેશના સાંભળીને દીક્ષા લેવાની ઇચ્છાવાળા થયા એટલે રાણીએ, પુત્રા અને મંત્રીને ખેલાવીને રજા માગી ત્યારે ભરતે મહારાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ' Page #73 -------------------------------------------------------------------------- ________________ શરથ જે દીક્ષા લેવાનું કહ્યું છે અને શ્રી રામચલમણા -કૌશલ્યાસુમિત્રા-કમી વગેરે તેમાં અનુમતિરૂપે સંમત જ રહ્યા વસ્તુસ્થિતિ આ છે, પછી “આસક્ત હતા, તેમને અસર થઈ અને તેવા બધા જોઈને મહારાજ દશરથ, તે બધું અનાસક્તભાવે દાબી ગયા' છે વગેરે નાચાર્યશ્રીની વાતને સ્થાન જ કયાં ? • પર તે લેખની તે ત્રીજી કલમમાંનાં તે લખાણ પછી જેના યાયંત્રએ તુર્ત જ કહ્યું કે તરત સામે જોયું તે જુદું જ પરિવર્તન લાગ્યું. પિતાના વૈરાગ્ય કરતાં તેને ( ભરતને વૈરાગ્ય વધી જાય તેમ હત' એ વાત ને એમ જ છે તે જૈનાચાર્યને પ્રશ્ન છે કે “મહારાજ દશરથને તમે ગૃહરથીપણામાં અનાસક્તયોગી કહ્યા છે, તે તેમના કરતાં વધારે વૈરાગ્યવાળા ભરથને ગૃહસ્થીપણામાં અયોગી કહેવા અને મનાવવા માગે છે ?' આવી ઉડાઉ વ્યાખ્યામાં લાભ શું? જેનતત્વજ્ઞાનની કે સમ્યમ્ વૈરાગ્યની ગંધને લેશ પણ જણાય છે? ન ૫૩-તે લખાણની નીચે જૈનાચાર્યશ્રીએ કહ્યું કે “મહાપુરૂષાએ કોયીને વખાડ્યા છે, પણ તે ભૂલ છે' જેનાચાર્યશ્રી, આ લખાણ દ્વારા મિલાપુને ય ભૂલવાળા જણાવે છે, તે તે તેરાપંથીઓએ મહાવીર દેવનેય ભલવાળા ગણાવ્યાનું જાલીમ અનુકરણ છે. કલિકાલસર્વઆર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ કંકીને દૂર કહ્યા, ભરતે કેકેયી પર આકોશ કર્યો, લક્ષ્મણ કકેયી ઉપર ઉમેરાયા વગેરે જૈન રામાયણમાંની એ બાબતને તે તે મહાપુરની ભૂલ તરીકે જણાવનારા આ જૈનાચાર્ય પછીએ કે મહાપુરૂષાની બલ કહેવાને કઈ લાયકાત ધરાવે છે? હજુ તે વવજ્ઞાન પણ પૂરૂં નથી ત્યાં અકાળે આવું કેવલજ્ઞાન ક્યાંથી પ્રઆપું ? ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મ. જેવાની ભૂલ કોનાસ તમને મુનશી કરતાં કેટલીક વધુ લાયકાતવાળા ચણવા ? નં. ૫-તા.૧-૧૦-૧ ના સદેહ'ના તે લેખની માલમ ચોથીના પહેલા પેરાની શરૂઆતથી જૈનાચાર્યશ્રીએ કહ્યું - હવે અનાસક્ત, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ આસક્તયોગીની વાત લઈએ. મેગેને ભેગવવા છતાં બેગ ગમે નહિ તે અનાસક્તગી અને ભેગા ન મળે અને ન ભેગવે છતાંય ભેગ ગમ્યા કરે તે આસક્તગી.” જૈનાચાર્યશ્રીએ આસક્ત અને અનાસકત ચગીની કરેલી આ વ્યાખ્યા સર્વદર્શનનાં શાસ્ત્રોથી વિરુદ્ધ એવી કપલ કપિત છે. ધર્મના દેશક બનીને ભેગની વ્યાખ્યાને યોગની વ્યાખ્યા બનાવવી, એ ધર્મને અને તેના સત્ય સ્વરૂપને ઈરાદાપૂર્વક અનાદર છે. જેનાચાર્યશ્રીને પૂછીએ કે–ભેગોને ભેગવવા છતાં ભાગ ગમે નહિ તે અનાસક્ત ભેગી કહેવાય કે-અનાસક્તયોગી કહેવાય? તેમજ ભેચ ન મળે અને ન ભોગવે છતાંય જેને બે ગ ગમ્યા કરે તે આસોગીય નહિ; પરંતુ ભીખારી કહે ાય કે–આસક્તયોગી કહેવાય ? આસક્તભોગી પણ તે કહેવાય કે જે “મળેલા ભેગને ભોગવીને ભોગ ભોગવવાનું સામર્થ્ય મુમાવ્યું હોવા છતાંય જેને ભેગ ગમ્યા કરે.” ભેમ ન મળે અને ન ભગવે તેને તે આસક્તભોગી પણ કહી શકાય તેમ નથી, ત્યાં જેનાચાથી તેને આસક્તયોગી કડે! એ કે વિપરીત ઉપદેશ? “વીતરાગનું કહેલું જ બોલીએ છીએ.” એમ હરપળે કહેતા રહેતા આ જૈનાચાર્ય છીએ, એ અનાસક્તગી અને આસક્તગીની વ્યાખ્યાને વીતરાગ ભગવતે કયે સ્થળે કહી છે? તે શાસ્ત્રનાં નામ અને સ્થળ સહિત જાહેર જણાવવું જરૂરી છે. નં. ૫૫–ના. ૧–૧૦–૫૧ ના “સંદેશ”ના તે લેખની ચોથી કેલમાં મોર પર મુસ્તાક' શિર્ષક તળેના પેરામાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે- કે યીની ( વરદાન માગણી સમયે રામ અને તેમની માતા, લક્ષ્મણ બધા હતા. ગાદી આપવાની આડે કેઇના હક આડે આવવાના હે તા.” ત્યારે તા. ૧૨–૧૦-૧૧ ના સદેશ ના લેખની કલમ ગીમાં જે તે ભાઈ અલે ભાગીદા- શિર્ષકતને આપણા આ નચાર્યશ્રી કહે છે કે કેવીએ સાચવી રાખેલું વચન આવે વખત માગ્યું હતું. ભારત રાજ્ય લીધું કે નહિ તેની તેમને (લક્ષ્મણને). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ નર હેત એમને શસ્ત અધમ લાગો!” થી પરસ્પર વિરહ અને બાધક વાત? રાજ અપાયું ત્યારે લક્ષ્મણ હાજર છે. અને ભરત રાજ લીધું કે નહિ તેની લક્ષ્મણને ખબર 1 ? માની લખબર જેતીઃ તે જૈનાચાર્યાને પ્રશ્ન છે કે-“ભરતે રાજ્ય લીધું છે, એ પણ ની ખબર નથી, તે લમણે ભારતને અધમ કહેવાનું પ્રયોજન છે?” નં ૧૬ “સંદેશ' તા. ૧૫-૧૦-૫૧ ના લેખની ૫ડલી કામમાં જન જીવવાની કળા ' શિર્ષકતના પેરામાં દેખાયાયંત્રીએ કહ્યું - દશરથ મહા સામ્રાજ્યના માલિક હોવા છતાં રાજ્યની પકડ તેમના ૧૨ હતી. અને રાજ્ય જેના પર પકડ કરે તેવા રાજાઓને નાના અધિકારી કલા છે.’ નાચાર્યાશ્રીની આ ગંભીર ઉસૂત્ર પ્રરૂપણા છે કારણ–પ્રભુ મહાવીરદેવના પિતાશ્રી સિદ્ધાર્થ મહારાજ, મહાન આત્મા થડામહારાજા, જગદ્વિખ્યાત શ્રી સંપ્રતિ મહારાજા, મહાપ્રભાવક શ્રી શ્રીપાલ મહારાજ, ૫રમાર્હત શ્રી કુમારપાલ મહારાજા વગેરે મહાસામ્રાજ્યના માલિક હતા અને રાજ્યની પકડ હેવાને લીધે જ તેઓ, શ્રી દશરથ મહાર જાની જેમ દીક્ષા લઈ શક્યા હતા. છતાં સ્વર્ગે સીધાવ્યા હોવાની વાત શામાં મોજુદ છે. સંદેશ'માંના જેનાચાર્યશ્રીના લેખમાં બીજી બીજી તે નાની મોટી સેંકડે વાતે ઉલટસુલટ અને શાસ્ત્રવિરુદ્ધ છે. છતાં ગ્રંથગૌરવદિના ભરે તેને સ્પર્શવામાં આવેલ નથી. છેલી છેલ્લી તા. ૧૫–૧–૧ ના સંદેશ'ના લેખમાં એ સિવાય પણ પડેલી કલમમાં ત્રણ અને ત્રીજી પાસમમાં બે મળી પાંચ પ્રજાઓ રાઇવિરૂહ છે. દશાંત તરી-તે લેખની પહેલી કલમમાં “રામ ત્યાગી હતા? રિર્થક નીચે જેનાચાર્યશ્રાએ કહ્યું રામની માળ પ્રસંગ આવે ભાગની તૈયારી કરવાને તમે વિચાર કર્યો છે? સામાજ્યના માલીક લેવા નાં રામ ત્યાગી હતા દર અને રમે ભરતને રાબ બાપ્યું તે ઉદારતા, ષ (અહિં “ન' હતું તે તા. ૧૪-૧૫ ના રાજમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪ • આ * અગત્યના સુધાર શિષ કતને સુધાર્યો, એ ઠીક કર્યું છે!) લેવું એ ભીખારી વેડા નથી !' આ લખાણ બદ્દલ જૈનાચાય શ્રીને પૂછીમ કે • રામે પ્રથમથી જ ત્યાગની તૈયારી કરવાના વિચાર કરી રાખેલ કે રામચંદ્રજી, પિતાનું રાજ્ય ત્યગીને વનવાસ ગયા તે વખતે સામ્રાજ્યના માલીક હતા કે યુવરાજ હતા ? ભરતને રાજ્ય દશરથે અને રામે આપ્યું કે દશરથે આપ્યું ? અને રામે તેા ‘ જો તાત સંતુષ્ટ થયા છે ‘તે રાજ્ય મે તેને આપે! તેમાં આપના પગપાળા જેવા મને નિષ કર વાતે । સંમતિ આપવાને કાંઈ જ સત્તા નથી. ' એમ જ કહ્યું છે કે ? ત્રળી દશરથે ભરતને રાજ્ય આપ્યુ તેમાં ઉદારતા કરી છે કે કૈકયીને આપેલ વચનનું પાલન કર્યું છે ! એ સ્થિતિમાં માતાએ કરેલ (તાની ક્તિના ફળ તરીકે મતાએ પિતા પાસેથી માગીન પેાતાને અપાવેલુ રાજ્ય ભરતને લેવુ તે તે ભીખારીવડા છે, તે વનવામ ગએલા રામચંદ્રજીને મનાવીને અયાય્યામાં પાછા લાવવા સારૂ છેવટ ભર-ને લઇને કીથી પાતે વનમાં રામ દ્રજી પાસ યા છે, અને ત્યાં ખુદ રામચદ્રજીએ જ ભરતને રજ્યાભિષેક કર્યો અને તે સ્વીકારીને ભરતે મેાટાભાદના હક્કનું રાજ્ય લીધું પણ ખરૂં તે કંતે ભીખારીવેડા જ કર્યાંન ? શું વિદ્વતા ! મહાન્ આત્માને માટે ય વાચ.નુ યતદ્દા જ તાંડવ કર્યુ” છે ને ? આ રીતે તા. ૧૫-૧૦-૨૧ ના ‘સદેશ’માંનુ તે સમરત વક્તવ્ય આવું મૃદુ હય તમાં તે ક્તવ્યમાંનાં ‘પદ્મ ન લેવું એ ભીખાર વેડા નવા?' આ એક વાકયમાંના માત્ર એક ‘ન’નાજ સુધારા ( તા. ૧૬-૧૦-૫૧ ના સંદેશમાં જડુર કરાય તેન કિમ શું ? આ બધા જ સુધારા જાહેર શું? કરે તેા તા. જેનાચાયશ્ર કાંઈ- 4 પ્રમાણિક ગણાય. ' તેમજ તે લેખના ત્રીજી કૈલમની પણ એક વાત લઈ એ. · આજે ઢા પર લાગાર્ઃ અ શિર્ષક તળેના પેરાને ઠંડે જૈના માત્રુએ કહ્યું કે-“ ૯૬મણું દશથની અનુમાત લઈ સુમિત્રા પાસે આવ્યા, એમણે કહ્યું ‘રામ મર્યાદા પુરૂષોત્તમ છે, અમન હાડી હું રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ K . હિ શકુ લક્ષ્મણના વચનથી સુમિૠતે આધાત લાગ્યા પણ અતથી આનંદ થયો. એણે હૈયું મજબુત બનાવી કહ્યું, ખરેખર તું મારા દીકર છે, એ ોએ વા દાબ્યા અવા રવાથ પુરૂષને દાતાં આવડશે ખરા?” જૈનાચાયતે . આ વાકય બદલ જ્ઞાન અને . શ્વાન આપીએ – સુમિત્રાએ પેાતાના એક લક્ષ્મણ પુત્ર ખાતર વાય દખ્યો છે અને મહારાજા દશરથે, રામ-લક્ષ્મણુ .એ એ પુત્ર અને સીતાજી મળીને ત્રણે ખાતર સ્વાર્થા દાત્મ્યો છેઃ લક્ષ્મણજીએ રામચંદ્રજી સાથે જવાની અનુ મતિ માગતાં સુમિત્રાને તો પ્રથમ આધાતેય લાગ્યા છે, જ્યારે શ્રી દ રથ મહારાજાએ તો થારામ-લક્ષ્મણ અને સીતાજીને વનવાસ જવામાં રચમાત્ર પણ આનાકાની વિના સીધી જ અનુમતિ આપેલ છૅ ! પછી સુમિત્રાએ એક પુત્ર માટે ખચકાયા બાદ સ્વાર્થ દાબ્વે તે વધે –શ રથ મહારાજે ત્રણ વ્હાલાં સતાના માટે સીધા જ સ્વાર્થ દાખ્યા તે ! બે મહારાજા દથે સાથે દાખ્યા તે વધે તે આ સ્ત્રીએ સાથે દાખ્યા અવા સ્વાર્થ પુરૂષને દાખતાં આવડશે ખરા?' એ વાત સાનભાન અને જ્ઞાનથી કેટલી પર છે? વિચારે. વળી બકુશ-કુશીલનીય પ્રાય: શૈલી પ્રાટીમાં સબડતા જીવનવાળે આદમી, સુમિત્રા જેવા મહાસ્તીને માતા સુમિત્રાએ સાથે દાખ્યા ' એમ કહેવાની યોગ્યતા તને ‘ આ સ્ત્રીએ સ્વા દાબ્યા ' એમ કહેવાની તોછડાઇ કરે તે તા ગમારતાની અધિ જ ગણાય ને? વિચારશો. ' ,, k તા. ૪-૧તા. ૨૮ ઑગસ્ટ ૧૯૫૧ ના ‘સંદેશ ” પત્રના મુખપૃ પર ધર્મપ્રેમી શ્ર.ચુત નીંદલાલભાઇ ખેડીવાળાએ જૈનાચાય શ્રી રામચંદ્રરિજીની વ્યાખ્યાનમાળા પર મગથી વિશ્વાસ સ્થાપીને પોતાની સહીથી જાંબર કરેલ છે – જૈનતરભાઈ આને પણ આ લેખમાળ વાંચવાની અમારી ખાસ વિનંતિ છે. કારણ કે− :નાચાર્યોઠારા કહેવાતી વાતા માત્ર જૈનના હિતને માટે ફાતી નથી, પરંતુ જગતના જીવમાત્રના હિતન માટે તૈય છે. પછી પ્લેન તે કેનાન ઉદ્દેશીન કહેગયેલી જેમ અમે અમારા વાંચટાને યાદ આપવા માગીએ છીએ કે–નિષ્ઠાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનો તેમજ લેખો ક્રાંતિકારી અને આધુનિક વિચાર શ્રેણી ધાવતા હે ઈ માનવહત્યના તાર ઝણઝણાવી મૂકે તેવા હેય છે, પછી તે માનવી ગમે તે ધર્મને હેય. “સ દેશમાં પ્રગટ થતા આ લેખ વાંચજો અને સંગ્રહ કરજે અને અમે ખાત્રી આપીએ છીએ –તમારા જીવનેમાં ચમત્કારીક ફેરકારે જણાશે અને તમને ખુબ શાંતિ મળશે.” રીતે શ્રીયુત બડીવાળાએ પ્રસંશા કરીને ખાત્રી આપેલાં જૈનાચાર્યનાં તે તે વ્યાખ્યાન, તેઓએ ધાર્યા કરતાં ઉલટા અને શાસ્ત્રવિરૂદ્ધ નીવડ્યા હૈઈને જૈન જૈનેતર સર્વ કાઈને ઉન્માર્ગ ચીંધનારા અને આત્માને અશાંતિકારક જ છે; એમ અનેક શાસ્ત્રપાઠથી સિદ્ધ કરી અપાયું છેઃ ત્યારે ધર્મપ્રેમી શ્રીયુત નંદલાલભાઈની જનતાના હિત માટે ન્યાયષ્ટિએ પણ આવશ્યક ફરજ હતી કે આ લેખધારે જોનાચાર્યશ્રીનાં તે તે વ્યાખ્યાનમાંની જણાવાએલી શાસ્ત્રવિરૂદ્ધ વાતોથી જનતાને ઉગારી લેવા તેઓશ્રીને મોકલેલા આ સમસ્ત લખાણને તેઓશ્રી છેવટે કોડે કકડે પણ પિતાના પ્રસિદ્ધપત્રમાં તુર્ત જ સ્થાન આપી પ્રસિદ્ધ કરે અને પોતે આપેલ ખાત્રીને લીધે ખોટી વાતને શાસ્ત્રીય વાતે તરીકે માની લેવાના પાપની ભાગીદાર બનવા સંભવિત જનતાને પાપથી ઉગારી લેવાનું મહાન પુણ્ય હાંસલ કરે.” તા. કડ-૨ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજને પણ પરમ આત દષ્ટિએ વિકસિ છે કે આ રીતે પરમેકાના ત્રીજા પદેથી જૈનશાસેથી વિરુદ્ધ ઉપદેશ આપવાના અનંતભવવર્ધક ઘોર પાપથી ઉગરવા સારૂ સુનિહિત ગુરૂદેવશ્રીની આજ્ઞામાં રહીને પ્રથમ જણાય તેટલાં જૈન શાને સમબુદ્ધિથી ભણું લેવા કૃપા કરે, અને એ પછી ભગવાન સુધર્મારવામની પાટને સુખે ભાવેઃ કે-જેથી અમે પણ આપની પૂજામાં જોડાઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ છે. આ પહેલાંની પવિકા બહાર પડયા પછી ? લો સુધારવાને પશે વળવા રામસુરિજી! - શ્રી “સંદેશ'માંના શ્રી સૂરિજીનાં વ્યાખ્યાને જૈનનેતર સમાજને અનર્થકારી જણાવાથી તેમાંની શાસ્ત્રવિરૂદ્ધતાને સાફ કરેલ એક નમુના વરીને નાના લેખ અમેએ તૈયાર કરીને તા. ૧૩–૧–૫૧ ના રોજ “સંદેશ' પત્રને પ્રસિદ્ધિ માટે મોકલી આપેલ. જેને પ્રસિદ્ધ થતાં વિલંબ થવાથી જનહિતાર્થે તે લેખની “ જેનાચાર્ય શ્રી રામચ દ્રશ્ન રજીએ સરના લેખમાં રામાયણનાં પવિત્રતા પાત્રોની કરેલી ઘેર વિડંબણા” શિર્ષકવાળી એક પત્રિકા તા. ૨૦-૧૦-૫૧ ના રોજ પ્રસિદ્ધ કરી. અને તે સર્વત્ર પિસ્ટથી તા. રર-૧૦–૧૧ ને સોમવારે પોંચી. આથી જનતા સૂરિજીથી ચોંકી ઉઠી. સૂરિજી પણ ચમક્યા અને ચેત્યા! તે લેખમાં જણાવેલ શાસ્ત્રવિદ્ધતાને ખરી જણાવી શકે તેમ નહિ હોવાથી અકળાએલા સૂરિજીએ તે પછીના તા. ૨૮-૧૦-૫૧ ને રવિવાર સંદેશ તા. ૨૯-૧–૫૧ ને સોમવાર)ને જાહેર વ્યાખ્યાનની કલમ ત્રીજીમાં તે લેબનાં પ્રતિકાર રૂપે “રાકે રાખ ન છપાય” શિર્ષક તળે એક પેરે રજુ કર્યો કે અમારું બે કલાકનું પ્રાચન છાપામાં શબ્દ શબ્દ ન જ આવે, અધુરો રહે, પણ અમે તે નિર્ણય કર્યો છે કે-આપણે તે અાગળ વધતું. ગાળે ખાવી અને આગળ વધવું. શબ્દમાં આધાપાથી થતા કાઈ અનર્થને સંભવ થાય પણ વાંચનારે તેની સાવચેતી રાખી લેવી ઘો. તા. ૨-૧૦-૫૧ ના “સંદેશ'ના તે વ્યાખ્યાનને છે. તંત્રીશ્રી આચાથાના તે પેંતરાને પ્રથમ લગભગ અનુસરતું અને પછી અસત્ય જેવું લખાણ રજુ કર્યું કે આચાર્યશ્રીના બેકલાક સુધીના ગવચનનો શબ્દ લોચને કારણે આપી શકતા નથી, તેમના શ . મોટે ભાગે સાર ભાગ જ પ્રગટ થાય છે. તે આવેલા અને વાડોમાંથી પર સંય વિનાના વાક લઈ તેમાંથી મન બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપજાવી કાઢવાની તરદી કેઈ ન ઉઠાવે. મુદ્રણદેણને લઈને પ્રાઈવાર અર્થને અનર્થ થવા સંભવ છે. તે વાંચકે માત્ર હિતકારી વાતને જ ગ્રહણ કરે, એવી વિનંતિ છે.” - વાચક મહાશયો! આપ જોશે કે દેશમાંના આચાર્યશ્રીનાં વ્યાખ્યાનમાંના ગપપુરાણની જાહેરાત પછી આચાર્યશ્રીને તેમજ તંત્રીઅને આ ખુલાસે હવે આપણને નવી જ દિશામાં દેરી જાય છે કે આચાર્યશ્રીનું બે કલાકનું વ્યાખ્યાન સદેશમાં સ્થળસંકોચને કારણે શબ્દ શબ્દ આપી શકાયું નથી એટલે કે દરેક વ્યાખ્યાન તે આખે આખું જ ઉતારેલ છે, પરંતુ સ્થલ સંકેચને કારણે ઘણું ખરું વ્યાખ્યાન પડ્યું રહેવા દઈને સાર–સારભાગ જ “સંદેશમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આને સ્પષ્ટ અર્થ એ થયો કે- સંદેશમાં પ્રસિદ્ધ થએલા તે તે લેખોમાંનું આપણે ઉઘાડું પાડી દીધેલ ગપપુરાણ, આચાર્યશ્રી રામચંદ્રસુરીજીન પણ નક્કર સત્ય તરીકે સમજાયું છે અને તેથી ભૂલ તે કબૂલ ન જ કરવી, પરંતુ “અધુરું પ્રગટ થયું છે એટલે તે વ્યાખ્યાને માને ઘણો ભાગ તે છપા પડી રહ્યો છે, એ ન્હાને 'સદેશમાંના તે સઘળા શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યા ને આપણે જાહેર કરેલ સુધારાને અનુસરીને ફરીથી સુધારવા અને જનપ્રવચનપત્રમાં તે બધાં જ વ્યાખ્યાને ફરીથી ઢબસરે પ્રગટ કરી, લેકેમાં જ્ઞાન દેખાવામાં ક્ષતિ આવવા ન જ દેવી.”: વાચક મહાશ! આ વાતની આપશ્રીને આ બીના વાંચીને પૂર્ણ પ્રતીતિ થશે કે–આ. શ્રી રામચંદ્રસૂરિજના “સંદેશ'માંના વ્યાખ્યાનમાં શાપુરાણ જ ચલાવ્યું છેવાની ખાત્રી આપ લેખ અમેએ તા. –૧–૫૧ ના રોજ તે પત્રના તંત્રીશ્રીને કહ્યા પછી અને તે લેખ ત્રાશને પણ તા. ૧૫-૧૦-૧૧ ના રોજ મળી ગયા પછી આચાર્વા મચંદ્રસુરિજીએ તા. ૨૦-૧૦-૧ ના તથા ૨–૧૦-૫૧ ના જૈનએવચનમાં જાહેર કરાવી દીધું છે કે અમદાવાદ પ્રેમાભાઈ હેલમાં હાલ વિ રવિવારે ૫, પ્રવચનકાર મહાત્માનાં જાહેર પ્રવચને થાય છે, જેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ સાંભળવાને માટે જેને અને જૈનેતરેની ભારે ગીરદી થાય છે. તે જાહેર પ્રવચન કમશ: અવતરણ સને ૧૯પર ના શ્રી જૈનપ્રવચનના પહેલા અંકથી આપવામાં આવશે.” એટલે કે “સદેશમાંના પ્રાયઃ બધાં જ વ્યાખ્યાનો શાસ્ત્રવિરૂદ્ધ છે અને તેને હું સુધારીને ફરીથી રજુ કરવાની સ્થિતિમાં મુકાય જ છું, પરંતુ જીંદગીમાં ય ભૂલે સીધી રીતે કબુલ કરી નહિ હેવાથી, આ રીત અવળે હાથે કાનપટ્ટી પકડીને પણ તે લેખમાંની શાસ્ત્રાવરુદ્ધ બાબતને ૪ સુધરી જ નાખીશ” એમ આ. શ્રી રામચંદસૂરિજીએ જૈનપ્રાચિનના અંમની એ જાહેરાતથી જૈનજનતર સમાજને કબુલાત આપી છે. સુનવરે ! સમજ્યા ને? આવા શાસ્ત્ર અને પરંપરા ઉથાપક આચાર્ય માના હાથે એ રીતે પણ જે અસદુપદેશ સુધારે પામતે હાય તેમ આપણને બીજું જોઈએ છે પણ શું? ( શાસ્ત્રવિહવાને સમજવા અને પ્રસિદ્ધ કરવાની ફરજ વિચારવાનું મન પર લેવાની નવરાશ નહિ હેવાથી તંત્રીશ્રીએ તે ગમે તે લખી છૂટવું જ રહ્યું.] એ પછીથી આ પુરક સરિઝની સો ઉપરાંત શાસ્ત્રવિરૂદ્ધ માપશુઓને શાસ્ત્ર પાઠેના આધારપૂર્વક રપટ કરી બતાવવામાં આવેલ છે. જેની પણ નકલ તા. ૨૨-૧૦-૫૧ ના રોજ સંદેશપત્રને પ્રસિદ્ધિ અર્થ ગોકલી છે. આશા છે કે સૂરિજી, પિતાનાં જૈનપ્રવચન છાપામાં આ શાને સ્વીકાર, તે ઉપરથી તે સીધી રીતે જ કરી લેવા કૃપા કરો. હાસનદેવ, સૂરિને સદગુહ આપે, અને આત્મકલ્યાણના માર્ગે વાત સંદેશ'ના તંત્રીશ્રીએ હવે અમારો આ લેખ પ્રસિદ્ધ કરવા તદી લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ આ સૂરિજીને હવે સંયમ ગમે છે કે સંસાર? વાંચકો ખુબ આરીકાઈથી વિચારે સંદેશ તા. ૧૯-૧૧-૫ ને પેજ ૬ ઉપર આપણા આ યત્ તત વ્યાખ્યાતા અરિજીનું વ્યાખ્યાન છપાયું છે, તે વ્યાખ્યાનની કલમ ચોથીમાં આપણા આ સૂરિજી ભયા છે કે-' પણ સતી શું અને મહાસતી શું અને તમને ખ્યાલ ન આવે, આ સ્વતંત્રતાના યુમાં તે છોકરી બી એ. હોય તે સુરતીએ બી. એ જોઈ એ તે વિના ધાટ ઘડાય નહિ' વાચકવાર ! આ જેવશ્રાવકને પણ લિવું ઉચિત લાગે છે? આ જૈનાચાર્ય અહિં “દાટ ઘડાય નહિ? એમ કહ્યું છે, તે વાક્ય શું અર્થનું ધોતક છે? સાજે છે ને? ત્યાં આગળ જતાં આ જૈનાચાર્યશ્રી કહે છે કે છોકરીઓને બી. એ. બનાવનારને પૂછીએ કે આ શું કરે છે? તે કહેશે કે-“ભણવ્યા વિના મુરતી મળે નહિ. આમ છે!” અટલે તમને સ્ત્રી પુરૂષના ધર્મને ખ્યાલ આવતું નથી. પણ એ ખ્યાલ ભુલશે તે ભાન નહી રહે ” વાંચશ્વર ! અહિ સમજી શકે તેમ છે છે જેનાચાર્યશ્રીએ કરેલ આ વાતમાં સ્ત્રી અને પુરૂષને શું શું ધમ છે? તે જણાવ્યા વિના જ એટલે તમને સ્ત્રી પુરૂષના ધર્મને ખ્યાલ આવતો નથી” એમ જે કહ્યું છે, તે સ્ત્રી પુરૂષનો ધર્મ હું જ જાણું છું અને તે જ હું તે સારમાં હત તે બતાવત” એ ઈરાદે જ કહ્યું છે, અને તેની પ્રતિતિ માટે જુઓ તેઓશ્રીનાં જ તે પછીનાં વચને ત્યાંથી જ શરૂ થતા વચનેથી તે સા રેજી જણાવે છે કે- પરદેશી સંસ્કૃતીનું અનુકરણ ન કરતાં આ સંસ્કૃતિને 2 . ધ સ્ત્રીથી શોભે. નોકર રસોઈ કરે પીરસે અને મહેમાનોનું સ્વાગત કરે એમાં શી શેભારે સાદામાં સાદી પણ સ્ત્રી રસાઈ કરીને મૂકે તે તેના પતિને કેટલે સતેષ થાય? આજે તે બાઈને ધણું બહાર ખાઈને સંતોષ મેળવે! કેર કે બાઈએ કરેલી રોટલી કાંતે કાચી હોય કે ખીચડી દુહુઈ હોય! રસોઈ જ ન આવડે. દાંત એ સાહિત્ય માંડી બેઠી હોય કે કાન્સ અમેરીકાની વાત કરતી હોય. અમારા જેવા સંસારમાં હોય તે સંસાર તો ચાલે, પણ કમનસીબી એકે અમારા જેવા સંસારમાં હેય નહિ.” વાંચવર! સૂરિજીને અમે કહેલ તે ઇરાદે અહિં ખુલે થયા છે, જેને સરિઝને હવે તે સંસારમાં નથી તે કમનસીબી લાગે છે. એ પણ જોયું ને? હવે આ સૂરિજીને સંયમ નમે છે કે સંસ.૨ ? એ ખુબ બારીકાઈથી નક્કી કરી લે. 1. સરિઝનું એ જ વ્યાખ્યાત ગુજરાત સમાચાર તા ૧૯-૧૧-૫૧ ના પેજ ૮ પર છપાયું છે, અને ત્યાં એ સાથે અમારી સંસારમાં અવાય નહિ, નહિ સમર સાબ ચાહે એ પ્રમાણે સરિઝ, સ્પષ્ટ શબ્દ ઉચર્યા છે રારિનું કાપા પુરતા ગણાય તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ યાને શ્રી વંદિત્તુસૂત્રને સુવિશિષ્ટ અનુવાદ મ.............ક શાસનક કાહારક પૂ. મુનિરાજ શ્રી "સસાગરજી મહારાજ નં. ૫૫૫ ના ઉંચા ગ્લેઝ ટકાઉ અને સફેત કાગળા ઉપર શ્રી અદીપિકા ટીકાના આધારે ( અને અનેક હસ્તલિખિત પ્રતાના શુદ્ધ પાઠે મેળવીને ) તલસ્પર્શી થએલુ' શ્રી વ ંદિત્તુસૂત્રનું ભાષાંતર પૂર ઝડપે પાઈ રહ્યું છે. આગળ છપાયેલા અનુવાદોમાંની સેંકડા અને હજારા સ્ખલના સુધારીને આ શુદ્ધ અનુવાદ તૈયાર થઈ રહેલ છે. વિશેષા-પષ્ટીકરણ–ટનેટ વગેરે સહિત તલસ્પર્શી અનુવાદ રચતાં આ ગ્રંથ ધણા ખર્ચે તૈયાર થઈ રહેલ છે. આમ છતાં દાતાઓની નેોંધપાત્ર સહાયના યોગે શ્રાવાને નિત્ય ઉપયાગી એવા આ અનુપમ અને દળદાર ગ્ર ંથરત્નની કિંમત માત્ર રૂા. ૮-૦-૦ રાખવામાં આવેલ; પરંતુ પાછળથી ગ્રંથના ફાર્મ વધી જવાથી તેમજ ન, ૫૫૫ ના શ્રેષ્ટતર કાણાના ભાવ પણ રતલે દસ દસ શ્માના વધી જવાથી નિરૂપાયે આ અમુલ્ય ગ્રંથ રત્નની કિ ંમત રૂા. ૧૦-૦-૦ રાખવામાં આવેલ છે. વી. પી. ખર્ચ અલગ છે. આમ છતાં આજે છપાતા આવા અનેક ગ્રંથેની કિંમત રૂા. ૧૫-૧૫ જોતાં આ ગ્રંથની કિંમત રૂા. ૫) એછી જ છે. ગ્રાહકને થતા એ લાભ ઉદારદિલના ધર્મનિષ્ઠ શ્રાવકૌની સહાયને આભારી છે. ગ્રંથ દાઢ રતલી પૂડાનાં પાકી છીંઢના આકર્ષક બાલ્ડીંગમાં ક્રાઉન ૮ પેજી લગભગ ૫૦૦ પૃષ્ટમાં છપાઈને વૈશાખ માસમાં બહાર પડવા સબવ છે. આજથીજ આપની કાપી નીચેના થળે નોંધાવા. નકલા મર્યાદિત વાથી વખતસર ગ્રાહક થયેલ ભાગ્યવાનાને જ મળે તેમ છે. લખા:- મુ. ઠળીયા શાહ માતીચંદ દીપદ જી. ભાવનગર : વાયા–તળાજા ( સૌરાષ્ટ્ર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ચશોવિ, zlchobile Nolle B hદ્ધ છે 20 0 8 ce:&& તા આ પુસ્તિકાના માનદ ગ્રાહકને વિજ્ઞપ્તિ - પ્રથમની જાહેરાતને અનુલક્ષીને આપ સહુએ આ પુસ્તકનને તુરત વસાવવા માટે–અગાઉથી પુસ્તકની કિંમત રૂ. 1 ના સ્ટમ્પ બીડી આપેલ હી છે, તે હિસાબે અમને અમારી જાહેરાત મુજબ આપને પંદર દિવસમાં જ આ પુસ્તકર ન પહોંચતું કરવું ઉચિત હતું. અને પહોંચાડત જપરંતુ પ્રેસમાં કાર્ય ધાયો કરતાં અનહદ લખાયું હોવાથી આપને જાહેરાત કરતાં આ પુસ્તકરત્ન 3 માસ માડું પાઠવી શકીએ છીએ તે બદલ ક્ષમા આપશે. -પ્રકાશકઃ Bછછછછછછછછ છ છછ*છ છછછછછછક મુદ્રક : શાંતિલાલ છો. પારેખ : સરસ્વતી પ્રેસ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com