SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આસક્તયોગીની વાત લઈએ. મેગેને ભેગવવા છતાં બેગ ગમે નહિ તે અનાસક્તગી અને ભેગા ન મળે અને ન ભેગવે છતાંય ભેગ ગમ્યા કરે તે આસક્તગી.” જૈનાચાર્યશ્રીએ આસક્ત અને અનાસકત ચગીની કરેલી આ વ્યાખ્યા સર્વદર્શનનાં શાસ્ત્રોથી વિરુદ્ધ એવી કપલ કપિત છે. ધર્મના દેશક બનીને ભેગની વ્યાખ્યાને યોગની વ્યાખ્યા બનાવવી, એ ધર્મને અને તેના સત્ય સ્વરૂપને ઈરાદાપૂર્વક અનાદર છે. જેનાચાર્યશ્રીને પૂછીએ કે–ભેગોને ભેગવવા છતાં ભાગ ગમે નહિ તે અનાસક્ત ભેગી કહેવાય કે-અનાસક્તયોગી કહેવાય? તેમજ ભેચ ન મળે અને ન ભોગવે છતાંય જેને બે ગ ગમ્યા કરે તે આસોગીય નહિ; પરંતુ ભીખારી કહે ાય કે–આસક્તયોગી કહેવાય ? આસક્તભોગી પણ તે કહેવાય કે જે “મળેલા ભેગને ભોગવીને ભોગ ભોગવવાનું સામર્થ્ય મુમાવ્યું હોવા છતાંય જેને ભેગ ગમ્યા કરે.” ભેમ ન મળે અને ન ભગવે તેને તે આસક્તભોગી પણ કહી શકાય તેમ નથી, ત્યાં જેનાચાથી તેને આસક્તયોગી કડે! એ કે વિપરીત ઉપદેશ? “વીતરાગનું કહેલું જ બોલીએ છીએ.” એમ હરપળે કહેતા રહેતા આ જૈનાચાર્ય છીએ, એ અનાસક્તગી અને આસક્તગીની વ્યાખ્યાને વીતરાગ ભગવતે કયે સ્થળે કહી છે? તે શાસ્ત્રનાં નામ અને સ્થળ સહિત જાહેર જણાવવું જરૂરી છે. નં. ૫૫–ના. ૧–૧૦–૫૧ ના “સંદેશ”ના તે લેખની ચોથી કેલમાં મોર પર મુસ્તાક' શિર્ષક તળેના પેરામાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે- કે યીની ( વરદાન માગણી સમયે રામ અને તેમની માતા, લક્ષ્મણ બધા હતા. ગાદી આપવાની આડે કેઇના હક આડે આવવાના હે તા.” ત્યારે તા. ૧૨–૧૦-૧૧ ના સદેશ ના લેખની કલમ ગીમાં જે તે ભાઈ અલે ભાગીદા- શિર્ષકતને આપણા આ નચાર્યશ્રી કહે છે કે કેવીએ સાચવી રાખેલું વચન આવે વખત માગ્યું હતું. ભારત રાજ્ય લીધું કે નહિ તેની તેમને (લક્ષ્મણને). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034893
Book TitleJainacharyona Utsutroni Harmala
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1952
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy