________________
આ સૂરિજીને હવે સંયમ ગમે છે કે સંસાર?
વાંચકો ખુબ આરીકાઈથી વિચારે સંદેશ તા. ૧૯-૧૧-૫ ને પેજ ૬ ઉપર આપણા આ યત્ તત વ્યાખ્યાતા અરિજીનું વ્યાખ્યાન છપાયું છે, તે વ્યાખ્યાનની કલમ ચોથીમાં આપણા આ સૂરિજી ભયા છે કે-' પણ સતી શું અને મહાસતી શું અને તમને ખ્યાલ ન આવે, આ સ્વતંત્રતાના યુમાં તે છોકરી બી એ. હોય તે સુરતીએ બી. એ જોઈ એ તે વિના ધાટ ઘડાય નહિ' વાચકવાર ! આ જેવશ્રાવકને પણ લિવું ઉચિત લાગે છે? આ જૈનાચાર્ય અહિં “દાટ ઘડાય નહિ? એમ કહ્યું છે, તે વાક્ય શું અર્થનું ધોતક છે? સાજે છે ને?
ત્યાં આગળ જતાં આ જૈનાચાર્યશ્રી કહે છે કે છોકરીઓને બી. એ. બનાવનારને પૂછીએ કે આ શું કરે છે? તે કહેશે કે-“ભણવ્યા વિના મુરતી મળે નહિ. આમ છે!” અટલે તમને સ્ત્રી પુરૂષના ધર્મને ખ્યાલ આવતું નથી. પણ એ ખ્યાલ ભુલશે તે ભાન નહી રહે ” વાંચશ્વર ! અહિ સમજી શકે તેમ છે છે જેનાચાર્યશ્રીએ કરેલ આ વાતમાં સ્ત્રી અને પુરૂષને શું શું ધમ છે? તે જણાવ્યા વિના જ એટલે તમને સ્ત્રી પુરૂષના ધર્મને ખ્યાલ આવતો નથી” એમ જે કહ્યું છે, તે સ્ત્રી પુરૂષનો ધર્મ હું જ જાણું છું અને તે જ હું તે સારમાં હત તે બતાવત” એ ઈરાદે જ કહ્યું છે, અને તેની પ્રતિતિ માટે જુઓ તેઓશ્રીનાં જ તે પછીનાં વચને ત્યાંથી જ શરૂ થતા વચનેથી તે સા રેજી જણાવે છે કે- પરદેશી સંસ્કૃતીનું અનુકરણ ન કરતાં આ સંસ્કૃતિને 2 . ધ સ્ત્રીથી શોભે. નોકર રસોઈ કરે પીરસે અને મહેમાનોનું સ્વાગત કરે એમાં શી શેભારે સાદામાં સાદી પણ સ્ત્રી રસાઈ કરીને મૂકે તે તેના પતિને કેટલે સતેષ થાય? આજે તે બાઈને ધણું બહાર ખાઈને સંતોષ મેળવે! કેર કે બાઈએ કરેલી રોટલી કાંતે કાચી હોય કે ખીચડી દુહુઈ
હોય! રસોઈ જ ન આવડે. દાંત એ સાહિત્ય માંડી બેઠી હોય કે કાન્સ અમેરીકાની વાત કરતી હોય. અમારા જેવા સંસારમાં હોય તે સંસાર તો ચાલે, પણ કમનસીબી એકે અમારા જેવા સંસારમાં હેય નહિ.”
વાંચવર! સૂરિજીને અમે કહેલ તે ઇરાદે અહિં ખુલે થયા છે, જેને સરિઝને હવે તે સંસારમાં નથી તે કમનસીબી લાગે છે. એ પણ જોયું ને? હવે આ સૂરિજીને સંયમ નમે છે કે સંસ.૨ ? એ ખુબ બારીકાઈથી નક્કી કરી લે. 1. સરિઝનું એ જ વ્યાખ્યાત ગુજરાત સમાચાર તા ૧૯-૧૧-૫૧ ના પેજ ૮ પર છપાયું છે, અને ત્યાં એ સાથે અમારી સંસારમાં અવાય નહિ, નહિ સમર સાબ ચાહે એ પ્રમાણે સરિઝ, સ્પષ્ટ શબ્દ ઉચર્યા છે રારિનું કાપા પુરતા ગણાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com