SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નાગમાં પરમ આદર્શરૂપ ધર્મધ્યાનની લીનતા જણાવે છે; તેથી એમન પ્રશ્ન છે ?-શ્રી દશરથરાળ લેવાના છે તે દક્ષા, તે પૈગની પહેલી મિકા છે તે। શ્રી દશરથરાજાને તે દીક્ષારૂપ પ્રથમ 'યાગભૂમિકાએ વસ્તુતાં પરમ આદર્શરૂપ ધર્મધ્યાનમાં લીનતા નડે!તી ! અને શ્રી દશરથ રાજાને જો દીક્ષામાં પણ પરમ આદર્શરૂપ ધર્મધ્યાનમાં લીનતા નહાતી તા તે મહારાજા, ગૃહથપણામાં પણ અનાસક્તયેાગી કેવી રીતે ? અર્થાત • અનાસક્તયેાગી ' એટલે પરમ આદર્શરૂપ ધર્મધ્યાનમાં લીનતાઃ ધર્મધ્યાનની આ લીનતા શ્રી દશરથરાજાને ગૃહસ્થપણામાંય હતી એમ હેન ૨ આ જૈનાચાર્યશ્રી, મહારાજા દશરથને દીક્ષામાં ધર્મ ધ્યાનને મે તેવી લીનતા નહાતી ! અમ કહેવા માગે છે? શ્રી રામાયણુનાં ત્તમ પાત્રાની ધ્રુવી ક્રૂર વિડમ્બણા ? 9 ન, ૧૧-તા. ૧-૧-૫૧ ના ‘સંદેશ ’ના લેખની ક્રાલમ ત્રીજીમાં શું વધુ રૂરી છે ?? શિર્ષક તળેનાં લખાણમાં જૈનાચાયશ્રી કહે છે – મહારાજા દશરથ )ના ગાદી યાગતી વાતથી આસક્ત હતા તેમને તેની અસર થઇ પણ તેમને જોઈ ને પણ મહારાજા–જે ધું સહન કરનારા હતા તે બધાને જોઇ તે અનાસક્તભાવે બધું દાબી ગમા જૈનાચાર્યશ્રીની આ વાત કપાલકલ્પિત છે. મહારાજાના ગાદી ત્યાગની વાતથી તેમના કુટુંબીજનામાંના એકપણ પાત્રને કાર્શ્વ અજા ગીતા લાગેલ નથી; પરંતુ કુલાચાર જ જાએલ છે. અને તેથી · કડું છે તેવી. કાઈ જ અસર કાઈ નય થએલ નથી. શ્ર જૈન રભાવના કન મુજબૂ— મહારાજા દશરથ, પેાતાના 'તેરના ચૂકીની અત્યંત જરા સ્થા જોઇને સોંસરથી વિરાગચત્તે વિદ્યાથી યરા:મુખ થયા, અને તે સ્થિતિમાં કેટલાક કાળનિગમન કર્યા પછી તે નગરાએ પધારેલા ચાર જ્ઞાનના ધણી શ્રી સત્યવ્રુતિ નામના મહાકુનિના દેશના સાંભળીને દીક્ષા લેવાની ઇચ્છાવાળા થયા એટલે રાણીએ, પુત્રા અને મંત્રીને ખેલાવીને રજા માગી ત્યારે ભરતે મહારાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com '
SR No.034893
Book TitleJainacharyona Utsutroni Harmala
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1952
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy