SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ પામી હોય તે તેઓશ્રી તરફથી જાહેર જણાવવામાં આવે, એટલે મારી સહીથી તુરત “અદેશ” પત્રમાં જ હું “મિચ્છામિ દુક્કડ જાહેર કરીશ. છે સમભાવ નામવાર જાહેર કરે. જૈનાચાર્યશ્રીએ ઉપરના સિદ્ધાંત જેઓ બીજે સિદ્ધાંત એ રજુ કર્યો છે કે- જેનાચાર્યો જે વાત કરે તે જૈનશાસનને અનુસરતી જ વાત કરે” આચાર્યશ્રીને આ સિહતિ તે જૈન આગમ-શાસ્ત્ર અને જેનેમાર્ગનું અજાણપણું જ સૂચવે છે. પિતાના શ્રી દેવસુર તપાગચ્છના જ વિમાન રાસ આચાર્યોની વાત પોતે જ માનતા નથી, એ બીના જેનને અસિહ હેવા છતાં જે નિજમતિકલ્પનાએ આવા સિહા ઘાયા જ કરે તેને શું કહીએ ? આવા સિદ્ધાંતના ઘડવૈયાઓ માટે માણાય, સવાસોની ક્કી ઢળમાં “જેહમાં નિજમતિ કલ્પના, સથી નવિ ભવપાર રે; અંધ પરંપરા વાંધિયો, તેહ અશુદ્ધ આચારે રે તુજ વિણ ૧૭ ૫ ” એ પ્રમાણે કહીને ભવની પર પર જણાવે છે. “જૈનાચાર્ય જે વાત કરે તે જૈન શાસનને અનુસરતી જ વાત કરે” એ ન રિપત રચવા દ્વારા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસરિઝ. હવે પસ્વર-પાયચંદ અચલ-કઆમતિ-પૂનમીયાસાહપૂનઆવા દિગંબર–તેરાપંથી વગેરે ગાના જૈનાચાર્યો જે વાત કરે તે વાતને પણ જૈન શાસનને અનુસરતી જ કહેવાને જે સમભાવ દેખાડે ૨, તે સમભાવ સાચો જ હોય તે તેઓશ્રી, “તે તે ગોના જેનાચાર્યો પણ જૈન શાસનને અનુસરતી જ વાત કરે છે” એમ તે તે મઓના નામ પર્વક જાહેર કરવા મા કરે. એવા જનાગાયનું તે નામ પણ લેવાનું નથી. બન્યા ત્યા ઉપલકીયા સિહતો, જેને જૈનેતર આલમને અતિ હાનિાર છે એ હાનિથી જનતાને ઉગારી લેવા અત્ર સ્પષ્ટ જણાવવું : - તે સિતાન જેનશાસનને છે જ નહિ. જેમશાસનને દિતિ તે એ છે કે આ સાવલિમ શાનની આદિથી અત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034893
Book TitleJainacharyona Utsutroni Harmala
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1952
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy