________________
K
.
હિ શકુ લક્ષ્મણના વચનથી સુમિૠતે આધાત લાગ્યા પણ અતથી આનંદ થયો. એણે હૈયું મજબુત બનાવી કહ્યું, ખરેખર તું મારા દીકર છે, એ ોએ વા દાબ્યા અવા રવાથ પુરૂષને દાતાં આવડશે ખરા?” જૈનાચાયતે . આ વાકય બદલ જ્ઞાન અને . શ્વાન આપીએ – સુમિત્રાએ પેાતાના એક લક્ષ્મણ પુત્ર ખાતર વાય દખ્યો છે અને મહારાજા દશરથે, રામ-લક્ષ્મણુ .એ એ પુત્ર અને સીતાજી મળીને ત્રણે ખાતર સ્વાર્થા દાત્મ્યો છેઃ લક્ષ્મણજીએ રામચંદ્રજી સાથે જવાની અનુ મતિ માગતાં સુમિત્રાને તો પ્રથમ આધાતેય લાગ્યા છે, જ્યારે શ્રી દ રથ મહારાજાએ તો થારામ-લક્ષ્મણ અને સીતાજીને વનવાસ જવામાં રચમાત્ર પણ આનાકાની વિના સીધી જ અનુમતિ આપેલ છૅ ! પછી સુમિત્રાએ એક પુત્ર માટે ખચકાયા બાદ સ્વાર્થ દાબ્વે તે વધે –શ રથ મહારાજે ત્રણ વ્હાલાં સતાના માટે સીધા જ સ્વાર્થ દાખ્યા તે ! બે મહારાજા દથે સાથે દાખ્યા તે વધે તે આ સ્ત્રીએ સાથે દાખ્યા અવા સ્વાર્થ પુરૂષને દાખતાં આવડશે ખરા?' એ વાત સાનભાન અને જ્ઞાનથી કેટલી પર છે? વિચારે. વળી બકુશ-કુશીલનીય પ્રાય: શૈલી પ્રાટીમાં સબડતા જીવનવાળે આદમી, સુમિત્રા જેવા મહાસ્તીને માતા સુમિત્રાએ સાથે દાખ્યા ' એમ કહેવાની યોગ્યતા તને ‘ આ સ્ત્રીએ સ્વા દાબ્યા ' એમ કહેવાની તોછડાઇ કરે તે તા ગમારતાની અધિ જ ગણાય ને? વિચારશો.
'
,,
k
તા. ૪-૧તા. ૨૮ ઑગસ્ટ ૧૯૫૧ ના ‘સંદેશ ” પત્રના મુખપૃ પર ધર્મપ્રેમી શ્ર.ચુત નીંદલાલભાઇ ખેડીવાળાએ જૈનાચાય શ્રી રામચંદ્રરિજીની વ્યાખ્યાનમાળા પર મગથી વિશ્વાસ સ્થાપીને પોતાની સહીથી જાંબર કરેલ છે – જૈનતરભાઈ આને પણ આ લેખમાળ વાંચવાની અમારી ખાસ વિનંતિ છે. કારણ કે− :નાચાર્યોઠારા કહેવાતી વાતા માત્ર જૈનના હિતને માટે ફાતી નથી, પરંતુ જગતના જીવમાત્રના હિતન માટે તૈય છે. પછી પ્લેન તે કેનાન ઉદ્દેશીન કહેગયેલી જેમ અમે અમારા વાંચટાને યાદ આપવા માગીએ છીએ કે–નિષ્ઠાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com