________________
निणय विधायाय, दृढं पर्यक्रमासनं । नासायदत्तसन्नेत्र, किंचिदुन्मिलिते क्षणः ॥ ५२ ॥ विकल्पवागुराजालाद्, दूरोत्सारितमानसः ॥ संसारोच्छेदनासाहो, योगीन्द्रो ध्यातुमर्हति ॥ ५३॥"
નં. તા. ૨-૭-૫૧ ને તે જ લેખની કલમ બીજીમાં “શ્રમણ કોને કહેવાય?' શિર્ષકતને જણાવ્યું કે-યોગની અનેક ભૂમિકાઓ છે. એની અંતિમોટી એ છે અમાવસ્થા: જે મનની ચંચળતાનો નાશ કરે અને શરીર ઇન્દ્રીઓને નિષ્ક્રિય અવસ્થામાં મુકે છે.” જેનાચાર્યશ્રીની આ પણ ઉસૂત્રપ્રરૂપણ છે. તેઓશ્રીએ આગળ ગની અનેક ભૂમિકા, એટલે ચાર ભૂમિકા કહી તે ભૂલ છે, તે તે વાચકના ખ્યાલમાં જ હોય, પરંતુ અહિં તેઓશ્રીએ ગની અંતિમ ટીને અગાવસ્થા કહી તે ઉત્સવપ્રરૂપણ છે. અગાવસ્થાના આવા સમયની અવસ્થાને પણ વેગની અંતિમ કેટી કહેવી તે અધમૂલ ઉભુત્ર ગણાય છે, પછી તેમા ગુણસ્થાનકવાળી વેગની અંતિમટીને ચૌદમા ગુણસ્થાનકવાળી આખી અગાવથા તરીકે પ્રરૂપવી તે તે મિથ્યાત્વમૃલ ઉભુત્ર જ ગણાય, તેમાં બે મત હેઈ શકે નહિ. “વ્યલોકપ્રકાર નામના ગ્રંથના ૫૦ ૬૮ કલેક ૬૨ થી ૬૬ સુધીમાં આ સંબંધમાં રપષ્ટ ઉલ્લેખ છે કે-“તેરમા સગી ગુણસ્થાનના અંતિમ સમયદી વિભાગને જ યોગની અંતિમોટી કહેવાય, એ જ મુત્રસિહ પ્રરૂપણ છે. સામી વલી, અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે મનવચન અને કાયાને ધવા માંડે છે. તેમાં પ્રથમ બાદર કાગથી મન અને વચનના બાહર મને રૂંધે છે, અને તે પછી બાદર કાયયોગને ધે છે. ત્યારબાદ શુકલધ્યાનના “ સમક્રિયા અનિવૃતિ’ નામના ત્રીજા પાયાને ધ્યાતા થા સૂક્ષ્મ કાયાથી મન અને વચનના સુક્ષ્મ
ગને ધે છે અને બાકી રહેલ ૧મક્સ કાયમ, પોતાની મેળે જ સકમ થઈ જાય છે. અહિં સગી ગુણસ્થાનક પૂર્ણ થાય છે. અને
સ્થી પિતાની મેળે જ સમ બની જતો આ સક્સ કાયમ, તે જ એમની અંતિમોટી છે. એ પછી આત્માને કઈ વેગ રહેતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com