________________
આ વ્યાખ્યા પણ તેઓશ્રીને જ યથાર્થ બંધબેસતી છે. કારણ કેમહેધ્યાથજીએ, સાડાત્રણસની પંદરમી ઢાળમાં કહેલ છે કે શુદ્ધ પ્રરૂ૫ક ગુણ વિલુ ન ઘટે તસ ભવ અરહમાળા’ એ વચન અનુસાર જૈનાચાર્ય શ્રી, ગુહ પ્રરૂપક તો નથી જ એ આપણે જોઈ ગયા તે મુજબ ભવામિનદી આત્મા ગણાય અને ભવાભિનંદી, ધર્મચારી હેય નહિ, તેમજ પિતે બકુશીલ મુનિ જ હોવાથી જ પાપચારી તે છે જ.
હવે બીજી રીતે તપાસીએ કે-આજે દરેક સાધુ પ્રમા' નામના %ા ગુણસ્થાનકે જ વર્તે છે. શ્રી ગુરથાનક મારોહના “ક્તિवाचोभावाचा-मत्राव मुख्यता। माशाचालंबनोत-धर्मध्यानस्य જીગના ” એ ઉલ્લેખ મુજબ છઠ્ઠા ગુણસ્થાનકે સાધુને એકતિ ધર્મચારીતા હતી જ નથી, ગૌણ જ હોય છે. અને શ્રીપંચનિન્ય. પ્રકરના “ જેલવાાિં ર લ વાલે” એ વગેરે વચનને, તથા શ્રી કાલિકપ્રકાશના સર્ગ ૩૪ માંના પૂ૫૪૪ ઉપરના “Wors રિધાર ” એ વગેરે વચનેને, તથા મહેપાધ્યાયજીનાં સાડાવાસની સાતમી ઢાળમાંના “છેદ દેય તય નવિ કહ્યા પ્રવચને મુનિ શીલ, દેલવે પણ સ્થિર પરિણમી બકુશકુશીલ’ એ વગેરે વચનાને આધારે વિચારતાં છા પ્રમત્ત ગુણસ્થાનકે વર્તાતા સાધુઓ અતિચારની બહુલતાવાળા એવા પાપચારી પણ હોય છે; અને જૈનશાસ્ત્રો તેવા દરેક સાધુઓને છઠ્ઠા ગુણસ્થાનકને યોગ્ય સુસાધુ હોવાનું સ્પષ્ટ જણાવે છે. આમ જેનાચાર્યશ્રી, “એકાન્ત ધર્મ ચારી બનેલ હોય અને પાપચારી ન હોય તેવા આઠમા નવમા, દસમા, બારમા ગુણસ્થાનકને પામેલા સાધુઓ જેવા આજે નહિ જ બની શક્તા. બા-શીલ સુસાધુએને સાધુ તરીકે ઓળખાવે છે, તે ઘર ઉત્સવ છે. એવી સવિરહ વ્યાખ્યાને લીધે પતે તે વસ્તુતઃ ઉભામદેશક ફસાધુ કરે જ છે.
નં. ૩૨ તા. ૩-૯-૫ ના લેખની તે ક્વી કોલમમાં તે પછીની. જ પતિથી જૈનાચાર્યજીએ લખ્યું છે -“સાધુ જેમ મનિંદ્ર પ્રવચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com