________________
નાચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજની આ ભલામણ મુજબ જૈન અને નેતર સાલમ વત્ત, એટલે કે તે જૈનાચાર્યશ્રીએ ઉપર મુજબ
શુ કરેલા માનવી મા સેવવા યોગ્ય ધર્મ અને મેળવવા યેય મેક્ષ જ છે” એ બીજા સિહાંતને હૈયામાં રાખીને જીવન જીવે, તો તે સમરત ન જૈનેતર આલમને સદાને માટે મિથ્યાત્વી તરીકે જ ઓળખાવું પડે, એમ જૈન સિહાંત કહે છે. પોતાના તે બીજા સિદ્ધાંતને જેનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજી પોતે પણ તે ભયંકર જણાવે છે ! જુઓ તે તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ના સદેશના પેજ દ્દા ઉપર ગએલ એ પ્રથમ લેખમાંની પહેલી કલમ ત્યાં તેઓ પિતાના તે બીજા સિદ્ધાંતને લખીને જણાવે છે કે “સેવવા લાયક એક માત્ર ધર્મ જ છે અને મેળવવા યોગ્ય એક માત્ર મેક્ષ જ છે. જીવ આટલી ઉંચી હદ સુધીને ઉત્તમ પ્રકારનો નિર્ણય કરી શકે, તે છતાં પણ તે મિથ્યાત્વમેહનીય કર્મની અસર નીચે હોઈ શકે છે.” એટલે કે-મિથ્યાત્વી હોઈ શકે છે.
ખુલાસે મેળવી પ્રસિદ્ધ કરે. આ રીતે જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી, એક બાજુથી જે સિદ્ધાંતને હૈયામાં પેદા કરવાની ભલામણ કરે છે, જ્યારે આ વાતદ્વારા બીજી બાજુથી તેજ સિદ્ધાંતને યામાં વસાવનારને પોતાના પ્રમુખે જ મિથ્યાત્વી ગણાવે છે! તો પછી તે સિવાતને તેઓશ્રી કલ્યાણુકર કઈ રીતે મનાવે છે ? તે જૈન જનેતર આલમે રવયં ખૂબ ખૂબ વિચારવું ઘટે છે, તે પછી તેઓથાથી જ ખુલાસો મેળવે ઘટે છે અને જેનજેનેતર આલમના ભલા માટે તેથી આપે તે ખુલાસે “સદેશ” પત્રમાં જ જાહેર કરી દેવા ઘટે છે. એના એ બીજા સિહાંતથી ઘણાજને મિથ્યાત્વી બની જવાને પણ પરે ય છે.
ઉપકારના બદલામાં મિત્રીના શિરપાવી
આ રીતે સદાને માટે મિથાલી તરીકે ઓળખાવવાને સમર્થ એવા તે બીજા સિદ્ધાંતને હૈયામાં પેદા કરવાની ભલામણ પણ જિજ્ઞાસુભાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com