SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવ્યું પણ છે; છતાં જૈનાચાર્યશ્રીએ તે ઉચ્ચકક્ષાના આત્માઓને ઉપદેશ્ય લેક, ગની પૂર્વભૂમિકાએ વર્તતા આત્માને વિચારવા ભળાવ્યો તે શાસ્ત્રકારના આશય, ઉદ્દેશ અને ઉપદેશક્રમનું ઉલ્લંધન કરીને વાચકને ગળાનું આભૂષણ પગમાં પહેરાવવા જેવું કર્યું છે. યોગની પૂર્વભૂમિકાવંત આત્માને વિકાસ કરે તે કેનું સ્થાન. જૈનાચાર્ય શ્રી રામચંદ્રસુરિજી મહારાજે અમદાવાદમાં દર રવિવારે પ્રેમાભાઈ હેલમાં જૈન જૈનેતરઆલમને જે જાહેરવ્યાખ્યાનોને લાભ આપેલ છે, તે વ્યાખ્યાનો પણ સદેશપત્રમાં પ્રસિદ્ધ થએલ છે. જૈનાચાર્યશ્રીએ તે વ્યાખ્યાને, “પૂર્વસેવા તુ તંત્ર-વિસિઝનમ્ કરાવારહત મુજા-સેવશ્રેટ કરતા . ' એ શ્રી યોગબિન્દુ' નામના મહાન નગશાસ્ત્રના ૧૯મા લાકથી આપવા શરૂ કરેલ છે. થાગની તે પૂર્વસવાનું વર્ણન, યાબિ” શાસ્ત્રનાં તે પૃ. ૨૦ ઉપર ૧૦૯ મા લાકથી માંડીને પૃ. ૨૨ ઉપરના ૧૧૯ મા લેકપર્વત સતત અને તે પછી ૧૨૬ મા લાકથી પૃ ૨૮ ઉપરના ૧૫૧ લાક પરત ટીકા સહિત આપવામાં આવેલ છે. તે લાકે અને ટીકાના આધારે અપાએલાં તે વ્યાખ્યાનને લગભગ નિષ્કર્ષરૂપે “જૈનાચાર્યશ્રીના હાથે એ' પણની વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવેલ છે. તે વ્યાખ્યાનમાળાને તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ ના સદેશ” પત્રમાં આ પ્રથમ લેક પણ તેથી જ મુખ્યતવા તેઓશ્રીએ 'જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા' તરીકે કપેલા પ્રીયુત નંદલાલભાઈ બોડીવાળાને ઉદ્દેશીને લખાવા પામેલ છે. જેનાચાર્યશ્રીએ સર્વ જીવોને લાભ કરવા હાથ ધરેલ આ " ગબિંદ' શાસ્ત્રનાં પેજ ૨૦ થી ૨૮ સુધીમાં “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા આત્માઓને મિયાદિની સ્થિતિવાળા જ જણાવ્યા છે. એ સ્થિતિના (યોગની પૂર્વસેવાની અવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034893
Book TitleJainacharyona Utsutroni Harmala
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1952
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy