________________
છે.
આ પહેલાંની પવિકા બહાર પડયા પછી ?
લો સુધારવાને પશે વળવા રામસુરિજી! - શ્રી “સંદેશ'માંના શ્રી સૂરિજીનાં વ્યાખ્યાને જૈનનેતર સમાજને અનર્થકારી જણાવાથી તેમાંની શાસ્ત્રવિરૂદ્ધતાને સાફ કરેલ એક નમુના વરીને નાના લેખ અમેએ તૈયાર કરીને તા. ૧૩–૧–૫૧ ના રોજ “સંદેશ' પત્રને પ્રસિદ્ધિ માટે મોકલી આપેલ. જેને પ્રસિદ્ધ થતાં વિલંબ થવાથી જનહિતાર્થે તે લેખની “ જેનાચાર્ય શ્રી રામચ દ્રશ્ન રજીએ
સરના લેખમાં રામાયણનાં પવિત્રતા પાત્રોની કરેલી ઘેર વિડંબણા” શિર્ષકવાળી એક પત્રિકા તા. ૨૦-૧૦-૫૧ ના રોજ પ્રસિદ્ધ કરી. અને તે સર્વત્ર પિસ્ટથી તા. રર-૧૦–૧૧ ને સોમવારે પોંચી. આથી જનતા સૂરિજીથી ચોંકી ઉઠી. સૂરિજી પણ ચમક્યા અને ચેત્યા! તે લેખમાં જણાવેલ શાસ્ત્રવિદ્ધતાને ખરી જણાવી શકે તેમ નહિ હોવાથી અકળાએલા સૂરિજીએ તે પછીના તા. ૨૮-૧૦-૫૧ ને રવિવાર સંદેશ તા. ૨૯-૧–૫૧ ને સોમવાર)ને જાહેર વ્યાખ્યાનની કલમ ત્રીજીમાં તે લેબનાં પ્રતિકાર રૂપે “રાકે રાખ ન છપાય” શિર્ષક તળે એક પેરે રજુ કર્યો કે અમારું બે કલાકનું પ્રાચન છાપામાં શબ્દ શબ્દ ન જ આવે, અધુરો રહે, પણ અમે તે નિર્ણય કર્યો છે કે-આપણે તે અાગળ વધતું. ગાળે ખાવી અને આગળ વધવું. શબ્દમાં આધાપાથી થતા કાઈ અનર્થને સંભવ થાય પણ વાંચનારે તેની સાવચેતી રાખી લેવી ઘો.
તા. ૨-૧૦-૫૧ ના “સંદેશ'ના તે વ્યાખ્યાનને છે. તંત્રીશ્રી
આચાથાના તે પેંતરાને પ્રથમ લગભગ અનુસરતું અને પછી અસત્ય જેવું લખાણ રજુ કર્યું કે આચાર્યશ્રીના બેકલાક સુધીના ગવચનનો શબ્દ લોચને કારણે આપી શકતા નથી, તેમના શ . મોટે ભાગે સાર ભાગ જ પ્રગટ થાય છે. તે આવેલા અને વાડોમાંથી પર સંય વિનાના વાક લઈ તેમાંથી મન બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com