________________
૫૭
.
खंडवा कमाई विवाहम्मासिसि विपुलं असण• ४ माहा माहरिए सुबहु पाये पीएं पुखावर न्हकालसमसि सुप्यसुते तते ण से पंथए करिषाम्मास से कनकाउसग्गे देवसिय प्रतिकमणं पंडित चाउमा सिवं परिकर्मिकामे सेलवं राबरिसिं खामणट्ट्याए सीसेणं पाप संप• આગમગ્રંથના આ પાથી શ્રી બાવીસ તીથ કરના સાધુઓને ગુ પખી, ચેામાસી અને સવંત્સરી પ્રતિક્રમણ હોય છે’ એ વાત નક્કો છે. શ્રી સેનપી' ચેાથા ઉલ્લાસ. પૃ. ૧૦૮ પ્રશ્ન ૬૩ના ઉત્તરમાં શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ પણ “કાળજુ પતિામળે, છૂટન ક્ષિગતિ પાશિન્ય પ્રાણ “. એ વચનદ્વારા બાવીશ તીર્થંકરના. સાધુઓને, પાક્ષિક–ચામાસી અને સંવત્સરી એ ત્રણેય પ્રતિક્રમણા હોય છે. એમ કહે છે.’ આ જૈનાચાર્ય શ્રીના દાદાગુરૂ શ્રીદઃનસૂરિજી મહારાજે પણ વિધ મન્નોત્તર ખીન્ન ભાગમાં પૃ. ૨૭૫ ઉપર એ પ્રમાણે જ સ્વીકાર કરેલ છે.
.
99
શ્રી જ્ઞાતાસ્ત્રનાં એ વચને તે સીધા . વીતરાગ અને સન એવા પરમ આત્માએએ કહેલાં વચને છે. અને તે વચનેવુ શ્રી સેનસૂરિજી મહારાજે પ્રતિપાદન કરેલ છે તેવા તે પરમ આત્મામાનાં વચનાથી અનેધા સિદ્ધ છે કે-બીજા શ્રી અન્તિનાથ તીર્થં પતિથી માંડીને ગ્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થપતિના સાધુઓને પણ તે કાળમાં દેવસીય અને રાઈ પ્રતિક્રમણુની જેમ કારણે પક્ષી, ચોમાસી અને સંવત્સરી એ ત્રણેય પ્રતિક્રમણ પણ હોય જ છે.
.
આમ છતાં વા. ૫-૯-૧૧ ના ‘સંદેશ ના પુ. ૪ ઉપરના લેખની ડેલમ પેલીના પેલા પેરાને છેડે જૈનાચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી, તે પરમ આત્મામાએ કહેલાં તે વચનેનું પ્રતિપાદન તા કરતા જ નથી, પરંતુ “ બીજા તીય પતિ શ્રી અજિતનાથ ભગવાનથી માંડીને, તેવીસમા તીપતિ શ્રી પાનાથ ભગવાન સુધીના બાવીસ તીય પતિ ભગવાના સાગા ાળુ અને પ્રાન હાય છે, એટલે તેને તેા જ્યારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનુ ઢાય છે. તેથી તે કાળમાં પાક્ષિક, ચાતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com