Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 57
________________ vપ ઉત્થાપન કરાતું હોવા છતાં તા. ૩-૯-પા ના સંદેશ'ના પૃ.૪ઉપરના લેખની કલમ ગીછમાં “સાધુજને થાનું પ્રતિપાદન કરે?” શિર્ષક તળે માચાર્યશ્રીએ, “સાધુજને ઉપદેશ આપવામાં તેના વચનનું પ્રતિપાદન કરે! શ્રી વીતરાગ અને સર્વત એવા પરમાત્માએ કહેલાં ઉત્તમ વચને, તે વચનનું પ્રતિપાદન જ સાચા સાધુજને કરે.xx સાધુજને જ્યારે જ્યારે ઉપદેશ આપે ત્યારે ત્યારે પ્રતિપાદન તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમાત્માઓએ કહેલાં ઉત્તમ વચનેનું જ કરે” એ પ્રમાણે જે શાસ્ત્રોક્ત પ્રરૂપણા કરેલ છે, તે પોતે જે કાંઈ બેલે છે, તે સર્વશનાં વચનનું જ પ્રતિપાદન કરે છે, એમ ભકિના દિલમાં વિશ્વાસ બેસાડવાને પ્રપંચમાત્ર જ છે. એમ તે નાચાર્યશ્રીની આટલી ઉત્સવપ્રરૂપણાઓ જાણ્યા પછી તે આશા છે કે જેને જેનેતર સર્વને સમજવું સુગમ થશે. [જેનાપાશ્રીએ ધ્યાનમાં રાખવું ઘટે કે, મિત बलः किमाटोःोजनम् ? विवियन्ते न घंटरभि-गर्मावः क्षीरविवर्जिताः॥" શાસ્ત્ર અને અવિચ્છિન્નપરંપરાથી સદંતર વિરહ અને શતધા જુઠે કરેલ અનર્થકારી તિથિમત, પકડી રાખવે, સૂતક અને ગ્રહણ ઉથાપવું, સંધબહાર થવું. સમુદાય બહાર પણ થવું, શિથી પણ ફેંકાઈ જવું, અચાર્ય શ્રી લબ્ધિસરિજી તેમજ વાનેય જંબુસૂરિજીને પોતાના ગુરૂજીના પક્ષમાંથી ખેંચી લેવાપૂર્વક તેઓને સાથે મેળવીને સ્વગુરૂ સામે પણ (તેઓને હરાવવા) મા રચવે, “સંદેશ' માંના જ વ્યાખ્યાનમાં આ પ્રમાણે વીતરામ અને સર્વ પરમાત્માનાં વચને વિરહ સંખ્યાબ ઉત્સવપ્રણા કરવી. આજ સુધીનાં “કન પ્રવચન' છાપામાં તે વિતરાગ અને સર્વ પરમાત્માના વચને વિરૂદ્ધ આવી અને એથી પણ ભયંકર રેલી હજ ભત્રપ્રાપણાઓ ઊભી રાખવી. સાસનના બબુત અને પિતાનાથ જારી ગીતાથ મહાપુરુષનાં વચને બેટાં કરાવવા સાર (જેમાં નીતરામ અને સર્વરપરમાત્માએાનાં હજારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84