Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 55
________________ ૧૩ પામે ' એ વચન કા જૈનશાત તો નથી; પરંતુ જૈનેતરશાસ્ત્ર ય નથીઃ “ આ ભરતક્ષેત્રમાં વર્તી રહેલા પંચમઢાળમાં ભગવંત જંબુવામી પછીથી તે ખુદ વીર ભગવતે પણ મેાક્ષનું દ્વાર બંધ જ!વેલ હૈાવાથી પાંચમા આરાના છેડા સુધી ચાલનાર શ્રી ચતુર્વિધ સુધમાંથી એક પણ વ્યક્તિ આકાળે મેક્ષ પામનાર નથી તે નક્કી છે, પછી • ભા૨ે મેાક્ષની અભિલાષા થાય તા આજે જ નિયમા મેાસે જાય એ સિદ્ધાંતને જૈનાચાર્યાં, કયા જ્ઞાનથી રજુ કરે છે? જૈનાચાર્ય શ્રીએ આવા ધાર મિધ્યા સિદ્ધાંત ઘડી કાઢવાવડે આાંથી માંડીને પાંચમા આરાના છેડા સુધી ચાલનારા મેક્ષની અભિલાષાવાળા શ્રી ચતુર્વિધ સધને મેક્ષની અભિલાષા 'થગરને જણાવનારા મહાપાતકી અવાજ કર્યો છે. આવા સિદ્ધાંતથી ભગવંત શ્રી સુધર્માંસ્વામીની પાટને ક્રૂરત્યા ફુલકિત કરી ગણાય ! જૈન સમાજે ખુલાસા મેળવવા અતિ જરૂરી છે. ૧. ૨૬-તા. ૨-૯-૫૧ ના “ સંદેશના ૧ ૧૧ ઉપરના લેખની ડાલમ બીછને છેડે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે- પરંતુ મેક્ષ એ પણ આત્માને। પર્યાય જ છે અને આત્માએ પેાતે જ એ પર્યાયને પ્રગટ કરવાને છે ” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણા પણ ર્ભાવસ્તું છે કારણ દ્રવ્યથી દ્રવ્યના પર્યાય તપતા નથી, પરંતુ રૂપાંતર હેાય છે. જેમ સુણુ એ દ્રવ્ય છે અને તેને હાર, એ સુત્રના પર્યાય હોવાથી તે સુવર્ણ થી રૂપાંતર છે. તેમ આત્મા એ દ્રવ્ય છે અને કર્મથી તેને જે મેક્ષ, તેને બે આત્માના પર્યાય કહેવામાં આવે તે તે આત્માને મેક્ષપર્યાય, આત્માથી રૂપાંતરે જ કરે. જ્યારે વસ્તુતઃ મેક્ષ એ આત્માને એ રીતે રૂપાંતર ગણાતા પર્યાય નથી; પરંતુ આત્માથી અભિન્ન એવું આત્માનું ગૃહતમ સ્વરૂપ છે. દશ ધર ભગવ્રતથી માાતિ વાચકવર્ય શ્રીએ રચેલ થી તવાઈ મુળના દસમા અધ્યાયના ત્રીજા સૂત્રની વ્યાખ્યામાં માણતત્ત્વની ઓળખાણુ ધરાવર્તા સ્પષ્ટ ફરમાવેલ છે કે પાડવા મ પાન આત્માનું પોતાના આત્મા વિષે વસવું તેનું નામ મેલ. નં. ૩૯તા. ૨૨-૫૧ ના પ્રદેશ'ના પૃ. ૬ ઉપરના લેખની 19 " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84