Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 53
________________ તો સાધુ સમાજ પણ બગડે' શિર્ષકવાળા અંતિમ પેરામાં જેનાચાર્યશ્રી, હવે દીક્ષાની ડાંડી પીટવી બંધ કરી દેવાના કાલ તરીકે જણાવે છે કે-“આધ્યાત્મિક સુખ માટે સાધુ થવું જોઈએ એવું કાંઈ નથી, ઉંચી ગની ભૂમિકા માટે ત્યાગની જરૂર છે, પણ એ માટે સાધુ થવું જોઈએ એ જરૂરી નથી.” આજ સુધી સાધુ બન્યા વિના ઉંચી યાગદશા પ્રાપ્ત થવાની નથી, માટે સંસારને ફગાવી દઈ સહુ કોઈ સાધુ બને’ એ પ્રમાણે દાંડી પીટીને વેનકેનાપ દીક્ષા દેવાને ધજાગરો લઈને કરનાર તરીકે લેાકલ કેર સમાજમાં પંકાએલા આ જૈનાચાર્ય શ્રી, હવે ઉપર મુજબની પ્રાપણદારા આધ્યાત્મિક સુખરૂપ યોગની ઉંચી ભૂમિકા માટે દીક્ષાદેવીની બીનજરૂરી જણાવે છે: તે ગ્રંથીભેદના પણ અભાવનું ઉઘાડું પ્રતીક છે. જૈનાચાર્યશ્રી, હવે જે શાસ્ત્રના આધારે મને આ ઉપદેશ આપી રહ્યા છે, તે ગબ૬” નામના ગ્રંથરત્નના પુ. દર ઉપર મહાન જૈનાચાર્ય શ્રી હરિભદભૂરીશ્વરજી મહારાજ, તિન્ન-ભિલું प्रोनं महाममिः । मात्र पूर्वादितो योगोऽध्यात्मादिः संप्रवनने । ३५७ ॥' -લોકઠારા પદ ફરમાવે છે કે- શ્રી તીર્થકર અને ગણધર ભગવંત આદિ મહાત્મા પુરાએ દેશથી, સર્વથી જે વિવિધ પ્રકારનું ચારિત્ર કહેલું છે તે ચારિત્ર જે જીવને વતનું ડેય જે જીવે તે ચારિત્ર ગ્રહણ કરેલ હાય તે આત્માને વિષે અધ્યાત્માદિ વેગ હોય છેઆમ છતાં આ જૈનાચાર્ય શ્રી, હવે એ બધું પડતું મૂકીને એવું પ્રરૂપે છે - આપ્યાત્મિકસુખ માટે સાધુ થવું જોઈએ એવું કાંઈ નથી!” સાધુ થવાના નિષેધની આ કેવી ભયંકર ઉસૂત્રપ્રરૂપણ છે એથી ય આગળ વધીને જૈનાચાર્ય શ્રી કહે છે કે-ઉંચી ગની ભૂમિકા માટે ત્યાગની જરૂર છે, પણ એ માટે સાધુ થવું જોઈએ એ જરૂરી નથી.” આચાર્યશ્રીનું આ વક્તવ્ય પણ ભાગવતી દીક્ષાનું નિષેધક અને સ્વપરહિતનાશક છે. અહિં જૈનાચાર્યશ્રીને પ્રશ્ન છે કે-ગની ઉચી ભૂમિકાએ પોંચાડે તેવા તે ત્યાગ કર્યો અને તે કોઈ પ્રકારનું છે? તેની તેવી વ્યાખ્યા પણ કયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84