Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 63
________________ * 66 દેવતત્ત્વ પ્રત્યેની અને ધમ તત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસને પામે એમાં નવાઇ પામવા જેવું કાંઈ નથી.” જૈનાચાર્યશ્રીની આ પણ શાસ્ત્રના અભેધન્ય ઉત્સૂત્ર પ્રરૂપણા છે. ગુરૂતત્ત્વને બગડેલું જોઈ તે દેવતત્ત્વ પ્રત્યેની અને તત્ત્વ પ્રત્યેની ત્રુદ્ધિ બગાડનાર જૈન, જૈનતત્ત્વને પામ્યા જ નથી; એમ શાસ્ત્ર કહે છે તે જૈનાચાશ્રીએ સમજવું રડે છે. શ્રી કાલોકપ્રકારા' નામના ગ્રંથરત્નના પૃ. ૫૪૫ ઉપર એને લગતા સ્પષ્ટ ઉલ્લેખ છે કે- ફેમિંગ પણ શીલાલેઽષિ સંતને भवेत् क्रमेणापकर्षः, शक्तिसत्वादिहानित: ॥ ९४ ॥ सत्यप्येवं भवेयुर्वे, मूढाः संचे चतुविधे । धर्म नास्तिकाः कार्याने मन्यैः संघतो बहिः ॥ ९५ ॥ पूर्वर्ण्यपेक्षयैवं च, हीनहीन गुणैरपि । मोक्षमार्गद्यवाप्तिः स्वानिमेरेव नापरैः ॥ ૯૬ ।।. આ વસ્તુ જૈનાચાર્ય શ્રી જાણે છે, છતાં અને પેાતે પગુ તેમાંના જ સાધુ ડાવા છતાં' પેાતાને સર્વ સાધુએમાં સુવિહત અને એકાંત ધમચારી તરીકે લેખાવવા સારૂ આમ દર વખત બીજાને ખાટી રીતે જ કુસાધુ તરીકે જનતામાં ઓળખાવ્યા કરે છે, તે અભિનિર્દેશિક મિથ્યાત્વપૂણૅ ભવાભિન'દિતાના ખુલ્લા પ્રતીકરૂપ ઉસૂત્ર છે, ન'. ૩૪ન્તા. ૯-૪-૫૧ ના · સંદેશ ના પુ. ૫ ઉપરના લેખના }ાલમ પેલામાં ‘ શ્રી પયુંષણામાં ગવાતી ભાષણ મેણી શિક નીચે. જૈનાચાયશ્રાએ લખ્યું કે આજે આવા મગલમય અને મંત્રાસરેથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પણના શ્રવણથી જૈના વક્ત રહી જાય એવી પ્રવૃત્તમા પણ ચાલી રહી છે, અને યુવક સત્રે આદિના નામે યાજવામાં આવતી ભાષણુશ્રેણીઓ, એ એનાજ એક પ્રતિક રૂપે છે.” જૈનાચાર્ય શ્રી મા વક્તવ્યદ્રારા જગતની આંખે પાટા બનાવે છે કે “ પુરણાના મંગલમય દિવસેામાં મોંગલમય અને મંત્રાસરેથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પસૂત્રનાં શ્રવણથી જેને વ ંચિત રહી જાય એવી મારી પયુંષણા વ્યાખ્યાનમાળાવાળી નવી પ્રવૃત્તિ તા લોકોનાં કલ્યાણુને માટે જ છે, માત્ર યુવત્રા આદિના નામે યેાજવામાં આવતી તે તે " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84