Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 51
________________ ૪૦ તે જાહેર કરવું જરૂરી છે બાવડે લગ જ ચિર રજુ, જળ, રિતિકાના વિરાજિ નિ તિામાં પણ છે' એ ગાથા મુજબ વસ્તુઓ અપરિમાણ તરીકે રાખવી તે પણ આપશ્રીની આ પ્રરૂપણાની રૂએ તો ખરું પાપજ છે ને? કારણકે-ઈચ્છાપરિમાણ વ્રતમાં શ્રાવકને, બીજાને જરૂરી વસ્તુઓનો ય સંગ્રહ તો છે જ. વળી શ્રી બાચાર પદ્મમાં સેક લિસ તુ ગાગરા, ન જ જાણવા હદે રાવ” ગાથા ૧૪ થી ૧૬ સુધીમાં સંગ્રહ નહિ કરનાર આચાર્યને વરી કહ્યો છે. તે પણ આપશ્રીની પ્રરૂપણાની રૂએ તે ખરૂં પાપ જ છે ને? “ શ્રી સ્થાનાગસૂત્ર'ના સાતમા સ્થાનમાં સંગ્રહ કરનાર આચાર્યને જ જેનાચાર્ય કહેલ છે, તેને પણ આ જૈનાચાર્ય. શ્રીની પ્રરૂપણ ખરૂં પાપ કહે છે! કેવી ઉત્સુત્રરૂપણા નિવૃત્તિઓ કાળા બજાર કરવા તે પાપ છે' એમ કહે તે વાત જુદી છે. નં. ૨૨ તે લેખની તે કલમ બીજીના પેરા ચારામાં “નતિથી ધંધે થાય છે કે?' શિર્ષક નીચે જૈનાચાર્યશ્રીએ કહ્યું કે “આજે નીતિથી ધધ કરનારાના કેટલા ટકા? આજે પણ તે પાપને માનતા નથી. અનીતિ પ્રાણ સમી બની ગઈ છે, પણ તે કાઢયે જ છૂટકે છે. ( અહિં સુધી તે અનીતિકારાને ચમકાવવા ઠીક જ કહ્યું છે. પરંતુ એ પછીથી કહ્યું છે કે-) વેપાર માટે ખર્ચ કરવો પડતો હોય તે તે વેપાર ન કરવો” તે વાત જૈનાચાર્યશ્રીએ કયા નીતિશાસ્ત્રને આધારે કરી છે તે જ ર કરવું ઘટે છે. “ હ , વાડી ન પાછો' એ સૂત્ર અનુસારે આવેલ ગ્રાહક, પિતાને બે રૂપીયા કમાવશે એમ લાગે તે વણિક વેપાર માટે તે ગ્રાહકનું ચિત પ્રસન્ન કરવા સારો ગ્રાહકને સન્માનવા પ્રસન્ન કરવા સાર તેને માટે માલ માયા અમાઉથી જ બે ચાર પાનાને ખર્ચ કરે છે, તે ખર્ચ ન કરે અને વેપાર કરે તેવું બીજું કઈ નીતિવાક્ય જેનાયાધા જાહેર કરશે? અને તે સાથે સ્વા પર્યવિના ગુજરાન માટેને મેળવવા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84