________________
નં. ૯-જૈનાચાર્યશ્રીએ, એ રીતે “(૧) હિંસા (૨) અસત્ય (૩) ચોરી (૪) પાંચે ઈનિા વિષથસુખને ભેગવટો (૫) પરિગ્રહ’ એ પ્રમાણે કહીને તેની જોડેથી જ શરૂ થતી પંક્તિથી પ્રવું કે-ચોથા (પાંચે ઈદ્રિયોના વિષયસુખને ભગવટ) પાપ આગળ ઉપલા ત્રણે મામુલી છે અને બીજાં પાપ એ ચોથા પાપને આભારી છે ” જૈનાચાર્યશ્રીની આ પણ સૂત્ર પ્રાપણું જ છે. “ શ્રી શ્રાદ્ધપ્રતિમાસૂરની “ વા િવ ા િવળે.' એ ચેથી ગાથાના આધારે શ્રાવકને બાળક પણ એ સમજણ ધરાવે છે કે “ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખને ભગવટો, એ ચોથું (મૈથુન) પાપ નથી તેમજ તેની પહેલાંના હિંસા, અસત્ય અને ચારી એ ત્રણ મેટાં પાપને મામુલી ગણાવે તેવો તે કઈ ઘર અનાચારરૂપ વ્રતભંગ પણ નથી; પરંતુ હિંસા-અસત્ય-ચોરી–મિથુન અને પરિગ્રહના વિરમણ વ્રત તરીકેનાં પાંચ પૂલવતામાં અતિચારજનક અશુભકર્મબંધક વસ્તુ છે.” જ્યારે પિતાને આબાલહ એવા સર્વ શ્રાવકના આચાર્ય ગણાવતા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી; તે પાંચ દિના વિષયસુખના અતિચારજનક ભોગવટાને ચેથા મિથુન નામનાં પાપથાનકે સ્થાપે છે, અને તેની પહેલાંના ત્રણ વતાનાં ભંગ કરતાં ય તે પાંચે ઈન્દ્રિયાના વિષસુખના ભોગવટાને વધુ મેટા પાપ તરીકે પ્રરૂપે છે! તે જેનદર્શન સિવાયના ક્યા દર્શનને શાસ્ત્રાવબોધ હશે ? તે બુદ્ધિમાનેએ તપાસ કરવી ઘટે છે.
શમણાનાં શ્રી પાખી સૂત્રમાં જે “an: સા સા , જાન Rull પણ મળે, પણ છે કે ' ગાથા છે તે પણ યુિનવિરમણવત સૂચક નથી; પરંતુ તે ચોથાવતના અતિચાર સૂચક છે. જેનાયાયં શ્રીરામચંદ્રસુરિજી, એથવાના અતિચારક તે ગાથાને ચેથાવતનું સ્થાન આપે છે, તે ઉકટ ઉભુત્રીયતા છે, અને એ ઉસત્રીયતા તળ (પાંચે છનિયાના વિષયસુખના ભોગવટાને ચડ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com