Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ–૫ અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯૨
છીએ અને શ્રાવકે જાહેરાત કરીને તમને બોલાવે છે. તે “તમારે વચમાં પૂછવાનું નહિ” આવું અમારાથી કહેવાય નહિ. આવું જે કહે-કરે તે તમારાથી ચલાવાય પણ નહિ. તમારા દરેક પ્રશ્નના અમારે ઉત્તર આપવા જ પડે. તમે શંકામાં ને શંકામાં છે મરે તે તેનું પાપ અમને પણ લાગે.
સભા – લીંક તૂટી જાય ને ?
ઉ- શાસ્ત્ર મુજબ બેલે તેની લીંક શી રીતે તુટી જાય? આડું અવળું બેસવું છે છે હેય એટલે લીંક તુટે તે બને.
૦ આચાર્યો, શ્રી સંઘમાં પ્રધાન ગણાય છે તે તે શ્રી આચાર્ય ભગવંતે પણ છે. છે શાસનને સમર્પિત જોઈએ. તેવા માગસ્થ શ્રી આચાર્ય ભગવંતેના અભિપ્રાય ઉપર છે શ્રી સંઘ ચાલે. પણ શ્રી આચાર્યને પિતાને અભિપ્રાય હેય નહિ. શ્રી આચાર્ય ભગ- હૈ 8 વંતે પણ એમ જ કહે કે “શ્રી અરિહંત પરમાત્માએ, શ્રી ગણધર ભગવંતરિ મહા- 8
પુરુષે આમ આમ કહી ગયા છે, તે પરમ તારકેની આજ્ઞા આ છે. આ અંગે શાસ્ત્રમાં આ 8 આમ આમ લખ્યું છે પણ મારો “વ્યક્તિગત અભિપ્રાય આવે છે તેમ કહે નહિ. શું છે પણ મારો અભિપ્રાય તે શાસ્ત્ર મુજબ જે હોય તે છે. છે - એકના અનેક અર્થ થાય છે ને? 8 ઉ.- અર્થ અનેક થાય પણ માગને અનુકૂળ હેય તે થાય. માર્ગને પ્રતિકૂળ-બાધક છે. છે વિચાર તે શાસ્ત્રને વિચાર નહિ. પણ તમે લેકે અભણ છો કાં અભણ રહેવા માગે છે છે માટે આડી અવળી વાત કરનારા ફાવે છે. નહિ તે ફાવી શકત નહિ. 8 આચાર્યો પણ ભગવાનના વચન મુજબ ચાલે માટે તે શાસનના આધાર કહેવાય છે છે પિતાની મરજી મુજબ ચાલે તે કેવા કહેવાય ? મુનીમ પણ કાંઈ ફેરફાર કરે તે તે
પેઢીનું રક્ષણ થાય તેવા કરે કે પેઢીને નાશ થાય તે કરે? તમે કયા મુનીમને છે પેઢી સે? તમને વિશ્વાસ હોય કે-આ મુનીમ મારી પેઢીને પોતાની માને છે, મને ૨ છે અને પેઢીને પૂરે સમર્પિત છે–તેને જ પેઢી સેપિ ને? જ પ્ર– વાત વાતમાં શાસ્ત્ર જ જેવાના.
ઉ– હા. શાસ્ત્ર નથી જેવા તેમ કહે તે તે ભગવાનને સાધુ જ નહિ, એકાન્ત 8 શાસ્ત્ર જ જેવાનાં.
તમારે જ સગે છોકર, ઘરની મિલ્કતને નુકશાન કરે છે તે બાપ જાહેરાત કરે છે ! છે ને કે- “આ દીકરો મારો કહેવાય પણ મારે નથી. માટે મારે નામે ધીરતા નહિ.