________________
૪૫
કિનાત
વાડી
પથ્થર
ગાથા-૧૨]. ૨. વૃદ્ધિકાર – દેવદ્રવ્ય ઉપભોગમાં દોષો
શ્રી બૃહત્ક્રાંતિ સ્તોત્રમાં પણ કહ્યું છે કે“શાંતિ જળ મસ્તક ઉપર દેવું ચઢાવવું.)."
“ખાસ (પુષ્ટાલંબન) મહત્ત્વનું કારણ હોય ત્યારે જેમ શ્રી કૃષ્ણ, ધરણેન્દ્ર દેવે આપેલા (શ્રી શંખેશ્વર) પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજીનું સ્નાત્રજળ છાંટીને જરાસંધે છોડેલી જરાના ઉપદ્રવથી ઘેરાયેલા પોતાના સૈન્યને સ્વસ્થ (તાજું માજી કર્યું હતું. સ્વસ્થ કરી તાજું માથું કર્યું હતું. એ પ્રકારે શ્રીપાળમહારાજા, મહીપાળરાજા વગેરેને વિષે પણ સમજવું.”
# તથા દેવાદિ સંબંધી જેનું જે રીતે ઘટતું હોય, તે રીતેઘર
ભોગ9 સોના-રૂપાના સાબાણ હાટ વરખ) ફૂલ વગેરે શકોરા ખેતર રૂની પૂણીઓમાં અંગેરી ().
કામળી ધૂપ-ધાણું
કપાટ ઈટ કળશ
પાટ લાકડાં અત્તરની શીશી પાટલા-પાટલી વાંસ પાખરી
ઘડા ચામર
ઓરસિયા ચંદ્રવા
કાજળ ચનો વગેરે ઝાલર સુખડી ઢોલ વગેરે વાજીંત્ર દવા વગેરે, અને કેસર દેરાસરની અગાસીની નાળ વગેરે દ્વારા આવેલું પાણી વગેરે પણ
(એમ) કોઈ પણ વસ્તુ પોતાના કે બીજાના કામમાં જરા પણ વાપરવી નહિ. કેમ કે દેવને ચડેલા ભોગદ્રવ્યની માફક તે દ્રવ્યોનો પણ ઉપભોગ કરવો, તે દોષ લગાડનાર બને છે. 18. (નાલિકા એટલે લોકભાષામાં “નળિયાં."]. 19. (સુખડ) 20. [ભોગ શબ્દથી અહીંયાં, સોનારૂપાના વરખ વગેરે સંભવે છે.] 21. (“પોની” એટલે રૂ, સૂતર) પૂિણી] 22. સૂર્યમૂખી)-(પાખર=કનાત)
નળિયાંક માટી
પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org